Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
૨૪ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક
આ બધા શ્રી સુદર્શનના મકાન આગળ આવી પહોંચે છે. એ વખતે શ્રી સુદર્શનની ધર્મ { પત્નિ મને રમા એ જુએ છે અને રાજાની ઉદ્દષણ સાંભળે છે. મનોરમાને એમ થાય છે છે કે-કારમાં અશુભેદય વિના આ બને નહિ. મારા પતિ સદાચારી છે અને રાજા પણ ! 8 સદાચારપ્રિય છે ! મારા પતિ આવું કાર્ય કરે જ નહિ અને પ્રબળ નિમિત્ત વિના રાજા | છે પણ આવી શિક્ષા કરે નહિ ! ખરેખર પૂર્વના અશુભ કર્મનું જ ફલ ઉપસ્થિત થયું છે.'
મહાસતી મને રમા આ વિચાર કર્યા પછીથી, પૂજા કરીને કાસગમાં સ્થિર { થાય છે. નિશ્ચય કરે છે કે “પતિ ઉપરની આફત ટળે નહિ ત્યાં સુધી કાર્યોત્સ માં રહેવું છે અને અનશન કરવું.' * આ સ્ત્રીને પોતાના પતિ ઉપર કેટલો વિશ્વાસ હશે? આજે કેટલી; એને ?
આ વિશ્રવાસ પિતાના પતિ ઉપર હશે? મનોરમા માને છે કે મારા પતિ કદિ પણ છે આવું કૃત્ય કરે જ નહિ ! મને રમાને પૂરેપૂરી ખાત્રી છે કે “આ કલંક તદન ખોટું જ છે છે છે” એ વિશ્વાસના બળે તે મને રમા આવી કાર્યોત્સર્ગ અને અનશનની ઠેર પણ પ્રતિજ્ઞા કરી શકે છે !
વાત એ છે કે શ્રી સુદર્શનનું જીવન કેવું સદાચારી હશે? શ્રી સુદર્શનના છે જીવન પ્રસંગ ઉપરથી સદાચારના સેવનને માટે પૌદગલિક અનુકૂળતાનું બનર્થિપણું 8 કેટલું બધું આવશ્યક છે, એ વસ્તુ ઘણું જ સુન્દર રીતિએ સ્પષ્ટ થઈ જાય છે. અનુ છે કૂળતાન અથી સદાચારમાં કયાં સુધી ટકે ? પ્રતિફકળાના વરી તે સી છે. કેઈને ય છે પ્રતિકૂળતા પ્રિય છે એમ નથી. પ્રતિફળતા નામશેષ થઈ જાય એ માટે તે મહાપુરૂષોએ પણ સમ્યક પ્રકારે મહેનત કરી છે. મહાપુરૂષે એ જે પ્રતિકૂળતાઓ વેઠી છે. તે પ્રતિકૂળતાઓને નામશેષ કરવાને માટે જ ! આત્માને કદિ પણ કઈ પણ જાતિની પ્રતિકૂળતા વેઠવાનો વખત ન આવે, એવી દશા પ્રાપ્ત કરવાને માટે જ મહાપુરૂષોએ આફત આવી તે ઉત્સવ આ એપ માની લીધું છે આથી ૫ષ્ટ એ છે કે-મહાપુરૂષે પણ પ્રતિ. ફત્તાને વરી હોય છે. દુનિયાના બીજા છે તે પ્રતિકૂળતાના વૈરી છે જ ! પ્રતિકુ. | ળતાના તમે વૈરી ન હોત તે આજે તમે જે સહો છે, તે સતત ખરા? પ્રતિકૂળતા - ટાળવા માટે પણ પ્રતિકૂળતા વેઠવી પડે છે! જ્ઞાનીઓ કહે છે કે જો સીધી રીતીએ { પ્રતિકુળતા વેઠી લેવાય, તે પરિણામે આત્મા પ્રતિકુળ દશાથી સર્વથા મુક્ત થઈ જાય!
અનુફળતાનું અર્થિપણું, એને અર્થ એ છે કે-“સદાચારની અવગ અને અને છે અનાચારને આમંત્રણ!” અનુફળતાના અથિએાએ તે સદાચારને દેશવટ દીધા છે અને