Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
((૫) પાંચમી છબીશી) ૭ પ્રકારના ભયથી રહિત ૭ પ્રકારની પિડેષણાથી યુક્ત ૭ પ્રકારની પારૈષણાથી યુક્ત 9 પ્રકારના સુખથી યુક્ત
૮ પ્રકારના સદસ્થાનથી રહિત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૭ પ્રકારના ભય જ (૧) ઈહલોકભય :- દેવોથી દેવને, મનુષ્યોથી મનુષ્યને, તિર્યચોથી
તિર્યંચને, નારકોથી નારકને જે ભય છે તે ઈહલોકભય. (ર) પરલોકભય :- મનુષ્યો-તિર્યચોથી દેવને, દેવો-તિર્યચોથી મનુષ્યને,
દેવો-મનુષ્યોથી તિર્યંચને, દેવોથી નારકને જે ભય છે તે પરલોકભય. (૩) આદાનભય :- “આ વ્યક્તિ પરાણે મારી આ વસ્તુ લઈ ન જાય.”
એવો ભય તે આદાનભય. (૪) આકસ્મિક ભય:- કોઈ પણ હેતુ વિના માત્ર પોતાના મનના ભ્રમથી
થતો ભય તે આકસ્મિક ભય. આજીવિકાભય - આજીવિકાના ઉપાયની ચિંતાથી થતો ભય તે
આજીવિકાભય. (૬) મરણભય :- મરણનો ભય તે મરણભય. (૭) અશ્લોકભય :- અપયશનો ભય તે અશ્લોકભય.
જી ૭ પ્રકારની પિડેષણા જ (૧) સંસૃષ્ટા :- ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, દહીં વગેરે. (૨) અસંતૃષ્ટા :- નહીં ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, લાડુ
વગેરે. (૩) ઉદ્ધતા :- કોઈને પીરસવા માટે ઉપાડેલું હોય તે.
૭ પ્રકારના ભય, ૭ પ્રકારની પિડેષણા
..ર૭...