Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
કેવળદર્શન પ્રાપ્ત થયું છે. ત્રણે યોગો વર્તે છે. તેવા જીવનું ગુણઠાણું તે સયોગીકેવળી ગુણઠાણું.
(૧૪) અયોગીકેવળી ગુણઠાણું :- કેવળજ્ઞાન-કેવળદર્શન છે. ત્રણમાંથી એક પણ યોગ નથી. અયોગી એવા કેવળીનું ગુણઠાણું તે અયોગી કેવળી ગુણઠાણું.
છ ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો ર
પ્રતિરૂપ : – તીર્થંકર વગેરે જેવા સુંદર.
(૧)
(૨) તેજસ્વી :- કાંતિવાળા.
(૩)
યુગપ્રધાનઆગમ :- વર્તમાનકાળે વર્તતાં સર્વ શાસ્ત્રના પારગામી, અથવા અન્ય લોકોની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન. (૪) મધુરવાક્ય :- મીઠા વચન બોલનારા.
(૫)
ગંભીર ઃજાણી ન શકે.
અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજા તેના હૃદયને
(૬) ધૃતિમાન :
સંતોષવાળા, નિષ્વકંપ ચિત્તવાળા.
(૭)ઉપદેશમાં તત્પર :- ભવ્ય જીવોને ઉપદેશ આપવામાં તત્પર. અપરિસ્રાવી: – બીજાની ગુપ્તવાતો અન્યને ન કહે.
(૮)
(૯) સૌમ્ય ઃ - દર્શનમાત્રથી આહ્લાદ કરનારા.
(૧૦) સંગ્રહશીલ :- શિષ્ય વગેરે માટે વસ્ત્ર, પાત્રા, પુસ્તક વગેરેનો સંગ્રહ કરવામાં તત્પર.
(૧૧) અભિગ્રહમતિ :- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અભિગ્રહને ધારણ કરવાની બુદ્ધિવાળા હોય. બહુ ન બોલે.
(૧૨) અવિકત્થન :
(૧૩) અચપલ :- સ્થિર ભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય. (૧૪) પ્રશાંતહૃદય :- ક્રોધ વગેરેથી રહિત ચિત્તવાળા હોય, એટલે કે
શાંતમૂર્તિ હોય.
૧૪ પ્રતિરૂપ વગેરે ગુણો
***60***