Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
જી ૧૨ ઉપાંગો જ (૧) પપાતિક
(૭) સૂર્યપ્રજ્ઞપ્તિ (૨) રાજપક્ષીય
(૮) કલ્પિકા (૩) જીવાજીવાભિગમ (૯) કલ્પાવતંસિકા (૪) પ્રજ્ઞાપના
(૧૦) પુષ્પિકા (૫) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ (૧૧) પુષ્પચૂલિકા (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ
(૧૨) વૃષ્ણિદશાજી ૨ પ્રકારની શિક્ષા જ (૧) ગ્રહણશિક્ષા- અભ્યાસરૂપ શિક્ષા (૨) આસેવનશિક્ષા – આચરણરૂપ શિક્ષા
L નિરયાવલિકા |
ગુણો જ પૂજાય છે, માત્ર વેષ કે વય પૂજાતા નથી. a જેને દેખી આંખમાં અમી-પ્રેમ આવે તે પૂર્વજન્મનો સ્નેહી અને
જેને દેખી આંખમાં ખૂન વરસે-દ્વેષ ઉત્પન્ન થાય તે પૂર્વજન્મનો
વિરોધિ સમજવો. 3જો તમારે આખી દુનિયાને વશ કરવી હોય તો પરના દોષી સામું
ન જુઓ, તેનામાં ગુણ હોય તે ગ્રહણ કરી, હિત અને મિષ્ટ વચન
બોલો તથા ઉદારતામાં વધારો કરતા રહો. a જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી તેનાથી જેટલા સુકૃતો થાય
તેટલા કરી લેવા. . ઇંધનથી અગ્નિ તમ થતો નથી, તેમ વિષયભોગોથી તૃપ્તિ થતી નથી.
માટે સંતોષવૃત્તિ સેવવી યોગ્ય છે.
૬૬.•
૧૨ ઉપાંગો, ૨ પ્રકારની શિક્ષા