Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
આકાર – આચાર્ય અનંત
આકાર (૧૯૬૩): ચંદ્રકાન્ત બક્ષીની નવલકથા, પડઘા ડૂબી ગયા', 'શમા' અને કલતાના કિનારા જેવી વતની નવલત્રિપુટી પછી પહેલી જ વાર આધુનિક કહીને બિરદાવાયા છે એવા, માનવ વિશેના –અસ્તિત્વવાદી લક્ષણો ધરાવતા અભિગમ કંઈક આકાર પામે છે. આ નવલકથાના યશના પાત્રનિરૂપણમાં. આ નવલકથાનો લાગણીહીન બની ગયેલા, આશ્ચર્ય-વિમય આઘાત પામવાનું ગુમાવી બેઠા ાયક ગ પોતાની આસપાસના જીવનની વ્યકિતઓ સાથેના સંબંધમાં વ્યં રાખે છે, અસ્તિત્વવાદી બેપરવાઈથી. અને મોનિયામાં માણસની વેદના એક જ સક્રિય વનું છે. કર્ણતાની દુનિયાની અતલ નિરાશા અને વેદનાનાં સંવેદન ઘટના અને પાત્રની કિયામાં આ આકંદરે સફળતાથી મુ કર્યા છે. નાયકની વેદના અને લાગણીહીના તાર્કિક રીતે મૃત્યુની અનિવાર્યતા તરફ કેવી રીતે જાય છે એ હર્ષના નળા અને કૃત્રિમ લાગતા પાત્ર દ્વારા નિીને, એ શકપના તરફ અંગુલિનિર્દેશ કર્યા છે. પણ યશનો માતનો ભય છૂટી ગયા છે અને તે પૂર્ણવિરામની જેમ જીવ્યા કરે છે. ‘આકાર’માં નિર્ભ્રાન્ત પાત્રનું વ્યવસ્થિત કાઠું ધાર્યું છે
..
આકાશ તથા કાળ વિશેની ગરબી : દલપતરામની ગણનાપાત્ર પદ્યકૃતિ. ચંઠા. આકાશ બધે આસમાની છે: ભૂગાળનું અંતર કે ભાષાની દીવાલ માણસનું હ્રદય ફેરવી શકતાં નથી, એવા વિચારબીજને વિકસાવતા વાડીલાલ ડગલીના અંગત નિબંધ.
ડો.
આકુવાલા ગુંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાખ્યોનો ગ્રહ 'કીર્તનમાંજરી'(૧૯૬૪)ના કર્તા.
આકુવાલા સી. કે. : કોશકાર. ‘શાળાપયોગી ગુજરાતી શબ્દકોશ' (અન્ય સાથે, ૧૯૯૭), ‘ગુજરાતી લધુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૨), 'જીશિક્ષણ’(૧૬) વાં કામ તેમ કર વ્યાસનાં પુસ્તકો ઉપરાંત એમણે 'સમાજામ' ('૧૯૬૫), ‘બુનિયાદી શિક્ષણ’(૧૯૬૫) અને સંસ્કૃતનું અભિનવ અધ્યાપન' (૧૯૬૪) જેવાં શિક્ષણવિષયક પુસ્તકો પણ લખ્યાં છે.
...
ܐܐ
આગગાડી: ચંદ્રવદન મહેતાનું ક્શાન્ત ના, એમાં ચેની નિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ બે-ામનાર કરંબની શાસમિજાજી ઊઁચ સાહેબાના અત્યાચારથી થતી વા. કાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાચોચિત નિરૂપણને કારણે નિર્વાદ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગચંદૉલ છે, છતાં બદલાયેલા સમય સંદર્ભમાં પણ મુકિત પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કુણાત્મક-કાન્ત નિરૂપણ ઉપર્યંત વિશેષત: ના
૧૮: ગુજરાતી સાહિત્યકાશ - ૨
Jain Education International
તેની ગુજરાતી નાક્ષત્રે તેના અપમિન એવી મન મારૂપૌત્રી અને તખ્તાપકતાને કારણે આ નાક, આ રીતે ગુજરાતી નાટક તેમ જે રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નવા નાટક’થી ગુજરાતી નાર અને રંગભૂમિને પરંપરાગને ખાવા અને રીતપદ્ધતિથી મુ કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી
આપ્યાં છે.
વિ.અ.
આગનુ (૧૯૬૬) ઇવાવની પચ્ચીસ ટૂંકીવાર્તાઓના સંગ્રહ. ચીલેચલુ કરતાં જુદી પડતી અને ઘટના સાથે કામ પાડી ઘટનાનો વિશેષ રીતે ઉપયોગ કરતી આ વાર્તાઓ રહસ્યવળાંકો અને ભાષાની માવતને કારણે હી પડે છે. ઘણી વાર્તાઓ વિદેશી વાતાવરણમાં મુકાયેલી છે. વળી, પાત્રસહજ ભાષાને ઉપસાવવામાં અને ખાસ તા બાળકના દૃષ્ટિ
ચી લખાયેલી ચોટી', 'મારી બા' જેવી વાર્તાઓમાં બાળકની મનોદશા અને એની અભિવ્યકિતમાં પ્રમાણભૂતતા વાં છે. ચં.ટા. આગેવાન અનવર માહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરક્કી વિદ્યાલંકારની પી. છે, ભગંગાળી, મરાઠી, રાજસ્થાની, વ્રજ, ચારણી, કચ્છી અને અંગ્રેજી ભાષાના જ્ઞાતા. મુંબઈમાં ‘જયગુજરાત’ અને ‘રૂપલેખા’ સાપ્તાહિકના કાર્યાલયમાં નારી. નાસ્તાના મંત્રી.
એમણે ‘વેદસાહિત્યના પરિચય’(૧૯૬૫) અને કથાસંગ્રહ 'અદ્વૈત' (૧૯૩૪) ઉપરાંત સાધના અને સાકાર' (૧૯૮૯), ‘ચિન્મયા ગાયત્રી’ (૧૯૮૯) જેવાં ધર્મચિંતનનાં પુસ્તકો આપ્યાં છે. રોમન અને માલ'(૫૨), ગરધર કિંવા’ (૧૯૫૨), ‘સાંઈ દીનદરવેશ’ (૧૯૫૩), ‘કવિ ગંગ’(૧૯૫૪), ‘સંન. દીનદયાળ’(૧૯૫૪), ‘દાસી જીવણ' (૧૯૫૬), સન દાડુ'(૧૯૮૭) વગેરે સંતસાહિત્ય વિશેનાં તેમ ‘રન્નાદ’ (૧૯૬૬), ‘રાજસ્થાનની રસધાર’ (૧૯૭૪), ‘કસુંબીના રંગ’ (૧૯૮૮) વગેરે લોકસાહિત્ય વિશેનાં સંપાદના પણ એમણે આપ્યાં છે.
નિ.વા. આચાર્ય અત્યંત ૧૩-૧-૧૯૨૫): નાટકકાર, પ્રેમ માંસમાં. ૧૯૪૩ માં ધર્મ વિશે છે ોબર, રાજકોટની બી.એ. ૧૯૪૮ માં સુરત ખાતે રોજગાર અધિકારી. ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવૃત્ત.
એમની પાસેથી દેશનાટકોનો સંગ્રહ “બીલગુલાલ (૧૯૫૭), એકાંકીસંગ્રહ 'મદારીના ખેલ’(૧૯૫૬), અન્ય ગાર્ડ એકાંકીઓનો સંગ્રહ ‘મેઘધનુષ’(૧૯૫૮), ત્રિઅંકી નાટક ‘મંગલમૂતિ’(૧૯૬૯), એકાંકીસંગ્રહ અમસુહાગ’(૧૯૭૭), પૂવનાના નિવારણ માટે લખાયેલ નાટક નવી પ્રભાત'
For Personal & Private Use Only
www.jainelibrary.org