Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અંજીરબાગ ધનજીભાઈ બરજોરજી—અંતાણી વીનેશ દિનકરરાય
છે. ઉપર્યુકત સંપાદન’માંના અશ્વારા ખામાં એમની કાવ્યર્નિંÄ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુકત ગદ્યને! પરિચય મળે છે. આ સંપાદન ઉપરાંત એમણે કાગિસકૃત નાકે 'વિક્રમોર્વશોધ માં અનુવાદ (પ) પણ
કાં છે.
ગુર્જરોની વિના ની હિન્દ ઉપરાંત મણે ઇતિહાસ, મૂળ શણના બળા વા વળી વરી હૈતી કેટલીક તકો પણ લખી છે.
2.3.
અંજીરબાગ ધનજીભાઈ બરજોરજી: ચલે મારા બાપ યાને કોચીના સહકાર’(૧૩) માર્કના કોં
...
અંત ઘડીએ અજામિલ જામિલની કેવાના કાર્ય નિક ઇન અને વૈશ્વિક ને આપની મુખ્ય પેકની
કાવ્યરચના.
આંતરપટ (૧૯૬૧): ગાંધીવિચારપ્રભાવ હેઠળ સાથે સંકળાયેલી રણભાઈ તેમજ કાઈ - નવલકથા. પતિ કેશવ અને બ્રાહ્મણ યુવક નરહરિ વચ્ચે ઝૂલતી, આશ્રમમાં શિક્ષિત હરિજનકન્યા પની કેશવ અને કલેરાના
સમસ્યા વિક્રમ'ની
વ્યવહારથી ચિડાઈ સેનવેલ પાછી ફરે છે; પરંતુ પછી કારચૈનામાં નાનક ફેરવ ઘવાનાં પની મુંબઈ જાય છે, પણ કેશવ બચતા નથી. કેશવનું મૃત્યુ પની પર એક ઘેરી છાયા છોડી જાય છે. આવા કથાવસ્તુને અહીં નર્મદા, મનહર, પની, કંધુ અને ફરી પની, એમ પાત્રમુખે વિઘટન કર્યું છે અને વિવિધ પાત્રગત દૃષ્ટિબિંદુઓ ઉપસાવવાના પ્રયત્ન કર્યા છે. લેખકના આશય સામાજિક સમસ્યાના ઉકેલના નથી, પણ સમસ્યા અંગેના પોતાના સંવેદનના છે.
અંતાણી ગુલાબરાય બી શે પ્પામાં વહેંચાયેલી બહારવટિયાની આપવીતી વાર્તા અન્યવાદી બદમાશે પાને કે ભૂંડારો ક્રમ થવાના કર્યા.
અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૭૨): ચરિત્રકાર, એસ.એસ.સી. સુધીના અભ્યાસ, સરકારી નોકરી.
2.2.8.
‘હજરત હાજી પીર વલી’ (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞ:તિ દર્શન’ (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ગ્રંથા એમના નામે છે.
ચં.ટા.
અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦) : નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ. ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત.
૧૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
એમણે ‘તપન, તુષા, નુમિ’(૧૬), ‘મને તો પ્રીત નિભાઈ (૧૯૬૨), 'શરિયા એકલો જ દુર” (૧૯૬૨),
Jain Education International
“ચૈન આવે. ના” (૧૬) નયના વને મિઝમ” (૧૯૬૩), ‘સાવન’(૧૯૬૪) અને ‘બેબી ડો’(૧૬) જેવી નવલક્પાઓ
અંતાણી રાજા રમેશચંદ્ર (૧૬-૪-૧૯૪૯): વાર્તકાર, ૧૪:, ૧૯૬૬ માં એસ.એસ.સી., ૧૯૩૧ માં બી.એ., ૧૯૭૪માં ગુજરતી, હિન્દી વિષયો સાથે એમ.એ. ૧૯૬૭થી ગુજરાત વર્ષો બાર્ડમાં.
એમના વાર્તાસંગ્રહ ‘પડાવ’ (૧૯૮૨)માં કાવ્યમય નિરૂપણપતિને કારણે અતીતના ઓછાયા હેઠળ પીડાતાં પાત્રાની કરુણતા, ઘટનાની વક્રતા અને નાટ્યાત્મકતા આસ્વાદ્ય બન્યાં છે.
પા.માં.
અંતાણી વીનેશ દિનકરરાય (૨૭-૬-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ ૬પુર તાલુકા માંડવી કચ્છ)માં, માધ્યમિક શિક્ષાન નખત્રાણામાં લઇ ૧૯૬૨ માં ગોરાસી, ૬માંથી૧૯૬૩માં ગુજરાતી હિન્દી વિષયો સાથે બી.એ. અને ૧૯૬૪માં મુની સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ભુજની કોમર્સ કોલેજમાં પાંચ વર્ષ ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યા બાદ ૧૯૭૫થી આકાશવાણીમાં કાર્યક્રમ નિધાર
એમણે ‘નગરવાસી' (૧૯૭૪),‘ડ્રીપ’(૧૯૩૫), ‘પારાવન' (૧૯૭૯), ‘પ્રિયજન’(૧૯૯૨), ‘આસોપાલવ’ અને ચોથા માળે. પીપળે!' એક પુસ્તક રૂપે, ૧૯૮૬), 'અનુવ’ (૧૯૬૩), 'બીજું કાઈ ની’(૧૯૮૩), 'સૂજ્રની પારં દરિયા’ (૧૯૬૪), 'વણસાલ કામાળા'(૧૯૮૬), ‘કાઢ્યા’ (૧૯૮૬) જેવી નવલકથાઓથી આઠમા દાયકાના નવલકથા સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન મેળવી લીધું છે.
પહેલી બે કૃતિઓમાં આસપાસના ગત સાથે જાતો સાંકળી ન શક્યો અને બનતી ઘટનાઓમાં અર્થશૂન્યના અનુભવ કરતા, વૈયકિતક મુદ્રા ભૂંસી નાખવા મથતા એક સંવેદનશીલ બી બેંકની આંતરયા છે. ૧માં પ સંબંધને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવા-સમજવાનો ઉપક્રમ છે. અને માટે લેખક કોઈ જ્ઞાાત્મિક પરિક્તનું નિમિત્તો ગય પછી સંતુલન જળવાય એ રીતે સંવેદનનું સમજમાં રૂપાંતર કરે છે. આ બધી કૃતિઓમાં પાત્રા એક જ સ્તરનાં છે અને દરૂપ પણ મના સંવવિશ્વ પર જ છે ઘરનાનું એ સંવેદનના સંકેત બનવાથી વિશેષ મહત્ત્વ નથી. ‘બીજું કોઇ નધીમાં ભામાત્રની બહારનાં પાત્રો હોવા છતાં કૃતિની ઇબારત આ જ પ્રકારની રહી છે. આ કૃતિઓમાં ભાષા લગભગ એક જ સ્તરની છે; અને એમાં પ્રતીકો તથા કલ્પનાનો ઉપયોગ વિશેષરૂપે યજ્ઞા છે.
એમણે લેખનની શાન ફૂંકાવાનાંયથી કરેલી. હાલારવ' (૨૩) સંગ્રહની ગણીસ વાર્તાનામાં પ્રયોગશીલતા આ ખેંચે છે. કેન્દ્રસ્પ સંવેદનનો તાગ લેવાનું અને પ્રતીક કે સ્પેનની મદદથી તેને ઉપસાવવાનું વલણ, જગતની અર્થશૂન્યતાનું ભાષાકીય હળવાશથી નિરૂપણ અને માનવવ્યવહારની ક્ષુદ્રતાની
For Personal & Private Use Only
www.jainelibrary.org