________________
(૧૫૬)
ધર્મ દેશના
बहुत वणिज बहु बेटियां, दो नारी जरतार; उसका है क्या मारना, मार रहा किरतार ॥
હૈ ક રાજાથી મરેલને શેશ મારવા ? તેવું દુઃખ મુનિવરને નથી, માટે રાજા કરતાં મુનિજન અધિક સુખી છે. હું રાજન્! અમે રાજ્યને શુ કરીએ ? ?
wanam
ઇત્યાદિક કથનથી રાજા પ્રસન્ન થઇ આચાર્ય મહારાજના ભક્ત થયા. આકારમાં જે મન્દિર, દ્રેષિવર્ગ નહિ થવા દેતા હતા, તે વિશ્ર્વ દૂર કરાવ્યુ, અને વીરશાસનની વિજયપતાકા ભૂપીઠપર અખંડ નંદ પ્રકાવી.’
આવા પ્રભાવિક પુરૂષને રાજાને સંગ ફ્લપ્રદછે, પરન્તુ સામાન્ય પ્રકૃતિવાળાને રાજાદિના સગ લપ્રદ નથી, પૂર્વોક્ત મહાપુરૂષ કાઇવાર લેકટષ્ટિએ શિથિલ પણ થાય, પરન્તુ કારણુ મળ્યે છતે પાછા તેવાને તેવા, ઇતર જનાના જરા સત્કાર થયા તેા અંતમાં રાજાના કિંકર થાય, રાજાની આજ્ઞા ઉઠાવવા માંડે, અને સર્વ પ્રકારે પતિત થાય. કેટલાક પંડિત રાજાની દાક્ષિણ્યતાથી ધર્મને છેડી હિંસા રૂપ અધના પણ સ્વીકાર કરે છે, પરન્તુ ખરા તત્ત્વવેત્તા પુરૂષો રાજાને હિતકર વાગ્યે શાંતિપૂર્વક કહે છે, ભલે પછી તેને તે રૂચે યા ન રૂચે. કારણ કે દ્વિતં મનોદા િ ટુર્સમ વત્તઃ। માટે આત્મતારક મુનિવરો રાજાદિના સંસ કરે નહિ. એ પ્રમાણે સૂત્રકારે કહેલુ' છે. વળી સૂત્રકાર આગલી ગાથાઓ વડે સાધુઓને ઉપદેશ કરતાં છતાં જણાવે છે કેઃ— * * સાધુઓને ઉપદેશ ચાલુ. हिगरणकमस्स निक्खुणो वयमाणस्स पसज्झ दारुणं । परिहायति बहु हिगरणं न करेज्ज पएिमए ॥ १७ ॥ सो पण अपमिस्स लवावस पिणो । सामाइ साहु तस्स जं जो गिमित्तसणं न जुञ्जति ||२०||
લેશ કરનાર તથા ક્લેશનું કારણુ જે કંઠાર વચન તેને ખેલનાર સાધુ ઘણા કાળથી ઉપાર્જન કરેલ મુક્તિનું કારણ જે ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org