________________
(૨૪)
ધર્મદેશના. wwmawmenanananananannuuwwamamaaaannnnnnnnnnnnnnny કેટીક્વજ બન્યા. શેઠ દેશાન્તરથી આવ્યું, અને રત્ન વેચ્યાની વાત જાણું, તથા પુત્રોને તે રને પાછા વાળવા હુકમ કર્યો, પરંતુ હવે તે રને પાછા મળવા દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ પણ દુર્લભ છે?”
છઠું વમનું દાતઃ“કઈ એક દિવસ, મૂળદેવ તથા એક ભિક્ષુ ઉજજયિની નગરીની બહાર એક કેટડીમાં સૂતા હતા, તેવામાં બેઉ જણને એક સરખું ચંદ્ર પાનનું સ્વપ્ન આવ્યું. મૂળદેવ ઉશે, નવકાર મંત્રને ગણું, દેવદર્શન કરી તથા ફળ ફૂલ હાથમાં લઈ નિમિત્તિયાને ઘેર ગયે. વિનય પૂર્વક પિતાનું સ્વપ્ન નિવેદન કર્યું, અષ્ટાંગના જણ પંડિતે પ્રથમ પિતાની પુત્રી સાથે વિવાહ કરવાનું મૂળદેવની પાસે કબૂલ કરાવી કહ્યું કે હે મૂલદેવ! તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે. તેજ પ્રમાણે થયું.
હવે ભિક્ષુક બાલક પણ ઉડ્યા, તે તેણે પણ ગુરૂ પાસે જઈ કહ્યું, “ગુરૂજી! મને આજ રાતકે સારે ચંદ્રકા પાન કિયા,” ગુરૂજી અલ્પજ્ઞ હેવાથી બેલ્યા “વાજા! માગ તેવો થી ગુણે યુ વાર રોટી મી” એજ પ્રમાણે થયું. કાળાન્તરે હવે આ ભિક્ષુક બાલકને માલૂમ પડ્યું કે મારું તથા મૂળદેવનું સ્વપ્ન એક સરખું હતું, પરંતુ મેં વિધિપૂર્વક સ્વપ્નની ક્રિયા કરી નહિ, મેં જે તે પ્રમાણે કર્યું હતું તે હું પણ રાજા થાત. હવે હું ફરીને તેજ પ્રમાણે એવાજ સ્વપ્નને માટે પૂર્વોક્ત કુટીમાં જઈને શયન કરું, આમ વિચારી ચંદ્ર પાનના રવપ્ન માટે ગયે, પરંતુ હવે તે સ્વપ્ન જેમ દુર્લભ છે તેમ મનુષ્યને જન્મ પણ દુર્લભ છે.”
સાતમું રાધાવેધનું દષ્ટાન્ત–ધારેકે એક સ્તંભની ઉપર આઠ ચક નિરન્તર ફરતાં રહે છે, તેમાંના ચાર ચક્ર ઉલટાં ફરે છે અને ચાર ફરે છે સુલટાં, તમામ ચક્રને આઠ આઠ આરા છે, તેની ઉપર એક પૂતળી છે, તે પણ ચકની માફક ફરતી રહે છે. હવે તે પૂતળીની ડાબી આંખને, નીચે ભરી રાખેલી તેલની કુંડીમાં પડતા પ્રતિબિબ તરફ દષ્ટિ કરીને, જે કોઈ પુરૂષ બાણવડે વિધે, તેણે રાધાવેધ સાથે ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org