________________
(ઉપર)
ધર્મદેશના. તથા મનુષ્ય ભારે દુઃખી થાય છે, તે જ પ્રમાણે માયા કરનાર માણસ પણ રાત દિવસ આંતરિક વૃત્તિથી સશંક રહે છે, તથા નિરાંતે ઉ. ઘતે નથી. (૩) કાંજીના પાણીથી જેમ દૂધ તથા અંજન (કાજળ) વડે જેમ સફેદ વસ્ત્ર દૂષિત થાય છે, તેમજ એક લેભવડે સમસ્ત ગુણે દૂષિત થાય છે (૪) પૂર્વોક્ત ચાર કષાયે ભવરૂપ કેદખાનામાં રહેલ છના ચોકીદાર છે, તેઓ જ્યાં સુધી શરીરમાં જાગતા છે, ત્યાં સુધી જીવેને સંસાર કારાગૃહમાંથી છૂટકારો નથી. તાત્પર્ય એ છે કે કષાયની મંદતા સિવાય વૈરાગ્ય થતું નથી, વિના વૈરાગ્ય તપ વિગેરે કિયા થાય નહિ, તથા તપ વિના પ્રાચીન કર્મને ક્ષય થશે નથી. કર્મ ખખ્યા વિના સંસારરૂપ કારાગ્રહમાંથી મોક્ષ થઈ શકે નહિ. કર્મ કરે તે કેઈ ન કરે, જુઓ તેના વડે થતી ઇવેની ક્ષણિક દશા–
सौन्दर्येण स्वकीयेन य एव मदनायते । प्रस्तो रोगेण घोरेण कङ्कालयी स एव हि ॥१॥ य एव च्छेकतानाजा वाचा वाचस्पतीयते । कालान्मुहुः स्खलजिह्वः सोऽपि मूकायतेतराम् ॥॥ चारुचक्रमणशक्त्या यो जात्यतुरगायते । वातादिलग्नगमनः पशूयते स एव हि हस्तनौजायमानेन, हस्तिमदायते च यः। रोगाद्यक्षमहस्तत्वात् स एव हि कुणीयते I a w दूरदर्शनशक्त्या च गृध्रायेत य एव हि । पुरोपि दर्शनाशक्तेरन्धायेत स एव हि | ૫ | क्षणाम्यमरम्यं च क्षणाच्च कममदम् । दणाद् दृष्टमद्दष्टं च प्राणिनां वपुरप्यहो! ॥६॥
ભાવાર્થ–પોતાની સુંદરતાવડે કરી, જે પુરૂષ કામદેવ પુરૂષની માફક આચરણ કરે છે, તેજ પુરૂષ ઘેર રે વડે ઘેરાએલે છે હાડકાની માળા જે દેખાય છે. ૧. જે ચતુરાઈવાળી ભાષાવડે બ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org