________________
(૨૮)
ધર્મદેશના
न कृतं सुकृतं किश्चित् आभियोग्यं ततो हि नः। દત્તરોત્તરશ્રી વિપતિ નાવિન છે રૂ II दृष्टवान्येषां विमानस्त्रीरत्नोपवनसंपदम् ।। यावज्जीवं विपच्यन्ते ज्वलदानलोमिभिः ॥ ४॥ હા વાળા ! ખમપ્રીતિ રજૂ परैर्मूर्षितसर्वस्वा भाषन्ते दीनवृत्तयः ॥५॥ प्राप्तेऽपि पुण्यतः स्वर्गे कामक्रोधभयातुराः । न स्वस्थतामश्नुवते सुरा कान्दर्पिकादयः ॥६॥ अथ च्यवनचिह्नानि दृष्ट्वा दृष्ट्वा विमृश्य च । विलीयन्तेऽथ जल्पन्ति क निलीयामहे वयम् ॥७॥
ભાવાર્થ–શક, અસહિષ્ણુતા, ખેદ, ઈર્ષા, તથા દીનતાદિ વડે હતબુદ્ધિ દેવામાં પણું, દુઃખનું સામ્રાજ્ય અનુભવાય છે, અર્થાત્ દેમાં પણ શેક, અસહનશીલતા, મેદ, ઈર્ષ્યા તથા દીનતાદિ દુર્ગણે મનુષ્યની માફક છે. ૧
ઋદ્ધિવાળા બીજા મોટા દેવની લમી જઈ, તથા પૂર્વજન્મ સંબંધી પોતાનું જીવન જોઈ, પિતે તેમાં ઉપાર્જન કરેલા અ૮૫ પુણ્યને લીધે ઘણા કાળ સુધી દેવતાઓ દિલગીર થાય છે. ૨.
પૂર્વજન્મમાં સુકૃત કરવાની સામગ્રી મળ્યા છતાં. અમે કાંઈ સુકૃત કર્યું નહિ, તેથી અમને આભિગિક (નોકર) દેવને અધિકાર મળે, એ પ્રમાણે પિતાની ઉત્તરેત્તર ચડીઆતા દેવેની ઋદ્ધિ જઈને દેવતા લેકે ભારે ખેદ પામે છે. ૩
બીજા દેનાં વિમાન, સ્ત્રી, રત્ન તથા ઉપવનની સંપદા જોઈ, બલતી ઈર્ષ્યા રૂપ અગ્નિની ઉર્મિ વડે યાજજીવ અત્યન્ત બળે છે. ૪
હે નાથ ! હે પ્રભે ! હે દેવ ! પ્રસન્ન થાઓ, અન્ય દેવેએ અમને લૂંટી લીધા છે એ પ્રમાણે બેલતા દીન વૃત્તિવાળા દેવે ગદગદ્દ કંઠે રૂદન કરે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org