Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
રૂ૦ ]
[ ગ ઘ કે. જે. સિંહો
[૧૩] સંવત ૨૬૭૪ વર્ષ જૂનુ શુટિ ૭ શુ.. .... ....
[૧૪] सं[०] १६७४ फागुण वदि ७ द(दि)ने रवी(विवार.... મહારછે છે) વાશ્રી.... ....ની પં. શ્રી.... ગી ... ... .ચંદ્રની.... . પિ... તિઃ |
[૧] ૨૬ વર્ષ ચૈત... ..
[૨૬ ] संवत् १७६१ वै० शु० ७ गुरौ दो० वलिंमपुत्री तथा ૯૩ મૂ૦ ના શ્રીધર્મનાથ ભગવાન ઉપરનો લેખ.
( આ મંદિરમાં મૂલનાયકના જમણે હાથ તરફની મૂર્તિ ઉપર સંવત ૧૯૦૩ને લેખ છે. તે શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ છે. ગુરાં ભગાજીએ કરાવી છે. ગભારામાં જમણે હાથ તરફના ગોખલામાં પગલાં જેડી બેને પટ્ટ ૧ છે તેના ઉપર સંવત્ ૧૭૮૦ને લેખ છે પણ તે લેખ ઊલટે અને દબાયેલું હોવાથી ઉત્થાપન કર્યા વિના વંચાય તેવા નથી.)
૯૪ મહારગામની પાસેની એક ભાખરી પર સદાશિવ મહાદેવનું સ્થાન છે, ત્યાં જતાં રસ્તામાં એક કેરી આવે છે તેને લેકે મડાદેવી કહે છે. તે દેરીની અંદરના ભાગની ઓરડીમાં માથેની છતના પથ્થર પરનો લેખ.
૯૫ શ્રીધર્મનાથ ભગવાનના મંદિરમાં ધાતુની એકલમૂર્તિ ઉપરને લેખ.
૯૬ એ જ મંદિરમાં ધાતુની એક મૂર્તિ ઉપરને લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org