Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખને અનુવાદ
(૫૭૮) - (૧) શા. ઊહાની ભાર્યા વિન્ડી (આ મૂર્તિ ભરાવી તેને) હંમેશાં પ્રણામ કરે છે.
(૨) શા. ભચુએ આ મૂતિ ભરાવી.
(૩) સં. ૧૫૦૨ ના પિષ સુદિ ૯ના દિવસે આ મૂર્તિ પધરાવી.
(૫૭૯) સં. ૧૫૦૩ ના ફાગણ વદિ ૨ ને રવિવારે રાહિડા ગામના રહેવાસી પિોરવાડજ્ઞાતિમાં ગાંધી વાછા, તેની ભાય બૂડી, તેના પુત્ર ગાંધી ચાંપસીએ, પિતાની ભાર્યો ચાંપલદે, તેના પુત્રો વીરમ, વસા, નગા, જીવા, માલા, ઝાલા વગેરે કુટુંબ સાથે, પિતાના કલ્યાણ માટે શ્રીનમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સૌભાગ્યનંદિસૂરિના શિષ્ય શ્રી પ્રમોદકુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૮૦) સં૧૫૦૭ ના મહા સુદિ ૮ ના રોજ કાસાહદ (કાસીંદ્રા-કાયંદ્રા) ગામના પોરવાડ વ્યવહારી ધરણ, તેની ભાર્યા લાછી, તેના પુત્ર સાલિગે, પોતાની ભાર્યા તેલીના પુત્ર રીન્હાદિની સાથે શ્રીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્ન શેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૮૧) સં. ૧૫૧૦ ના જેઠ સુદિ ૩ ના રોજ પોરવાડ વ્યવહારી માહા, તેની ભાર્યા મેહણદે, તેના પુત્ર વરસિંગે પોતાની ભાર્યા હર્ષ, અને પુત્ર સાલિગ વગેરેની સાથે, આત્મકલ્યાણ માટે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org