Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
નીલોડા
૧૬૧
(૫૧૨) સં. ૧૬૧૨ના માગશર સુદિ ૧૦ના રોજ શ્રીબામણાશેત્રના એસવાલ શા. નાલ્ડા, તેની ભાર્યા ધની, તેનાં પુત્ર શા. ખરહથ, માંડણ, તેમાં શા. ખરહતની ભાય પદમાદે, તેના પુત્ર અમરશીએ પૂછના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની એસવાલગચ્છના ભટ્ટરક શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૧૩–૫૧૪) સં. ૧૮૭૬માં ધનારી ગામમાં તપાગચ્છીય શ્રીહંસરત્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૧૫) સં. ૧૭૩૩ના માગશર વદિ ૯ ને રવિવારે ધનારી ગામમાં તપાગચ્છીય પૂજ્ય શ્રી ધર્મરત્નસૂરિની પાદુકા, શા. રતનશી, હરખા, કોઠારી હર્ષો પહદાસ વગેરે સમસ્ત સંઘ પરિવાર સાથે ભરાવીને તેની શ્રીદેવરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૫૧૬) સં. ૧૮૬૪ના અષાડ વદિ ૮ને ગુરુવારે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ
(૧૭) ૫૭. નીતોડા ? સં. ૧૨૦૦માં... ....પોરવાડવંશીય શ્રેષ્ઠી
પામ્હણની પુત્રી ... .....વગેરે કુટુંબ સાથે શ્રીઅરિષ્ટનેમિ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીવિજયપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org