Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

Previous | Next

Page 423
________________ વાસા ૧૨૯ તેની ભાર્યા લાછી, તેના પુત્ર વ્ય. લુણાએ, પોતાની ભાર્યા કલા, તેના પુત્રો. રામા, રામસી અને કીકા વગેરે કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ સાગવાડામાં પ્રતિષ્ઠા કરી. (૫૪૭) સં. ૧૫૩૩ ના વૈશાખ સુદિ ૧૨ ના રોજ અબુદાચલનિવાસી પોરવાડ વ્યવહારી સાયર, તેની ભાર્યા ભરમી, તેના પુત્ર વ્ય. ઝાંઝણે, પોતાની ભાર્યા વીંઝુ, તેના પુત્ર જાણ, તેની ભાર્યા ધીરી, તેના પુત્ર તેજા અને પુત્રી સારુ વગેરે કુટુંબ સાથે શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમસુંદરસૂરિ સંતાનીય શ્રીલક્ષમીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૫૪૮) સં. ૧૫૩૪ના અષાડ વદિ ૨ ને સોમવારે પરવાડવ્યવહારી ધર્મો, તેની ભાર્યા તેજ, તેના પુત્ર ભીમાએ, પિતાની ભાર્યા ચાંપૂ, તેના પુત્ર ઝાંઝણ, તેની ભાર્યા ધરણ વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રીસુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય આચાર્યો પ્રતિષ્ઠા કરી. (૫૪૯) સં. ૧૫૩૫ના કાર્તિક વદિ ૨ ને બુધવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી રહિયા, તેની ભાર્યા વારુ, તેના પુત્ર માંડણે, પિતાની ભાર્યો અછબાદ, તેના પુત્ર હાંસાની સાથે, શ્રેષ્ઠી કેલ્લા અને તેના પુત્ર હાબાના કલ્યાણ માટે, અંચલગચ્છીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446