Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 385
________________ ચીડવાડા ૧૦૧ ચારિત્રના લાભ માટે સંવત ૭૪૪માં સાક્ષાત પિતામહ જેવા સમગ્ર પ્રકારનાં રૂપ (શિ૯૫) બનાવનાર શિપી શિવનાગ દ્વારા આ બે જિનેશ્વર ભગવાનની જોડી બનાવી. (૩૬૬) સં૦ ૧૦૮૮માં શ્યામનાગના પુત્ર મહત્તમ ચચ્ચ અને સજજન નામના બુદ્ધિશાળી શ્રાવકેએ શ્રદ્ધાપૂર્વક, પુણ્યને માટે કરંટકગચ્છના મોટા મંદિરમાં આ (શ્રીપાર્શ્વનાથ ભવની) પંચતીર્થીનું બિંબ ભરાવ્યું. મનુષ્યથી પૂજાતું આ બિંબ સૂર્ય અને ચંદ્રમા રહે ત્યાં સુધી જય પામે. (૩૬૭) સં. ૧૧૦૨માં શ્રીનાણકીયગચ્છવાળા વીરે આ બિંબ ભરાયું. (૩૬૮) સં. ૧૧૩૩માં શ્રીનાથુકીયમચ્છવાળા યશોદેવના પુત્ર વામદેવે આ બિંબ ભરાવ્યું. (૩૬૯) - સં. ૧૧૪૧માં શ્રી નાણકીયગ૭વાળા પાસિલના પુત્ર ધીરક શ્રાવકે કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું. (૩૭૦) સં. ૧૧૫૧માં વિહિલના પુત્ર શ્રાવક યશવર્ધને યશસ્વી અને સુંદર આ ચતુવિંશતિપટ્ટ કરાવ્યું. (૩૭૧). સં. ૧૨૦૮ ના શ્રાવણ સુદિ ૧૦ ને ગુરુવારે નાણા ગામના વેપારી ખેખા અને પાલા, તેની ભાર્યા દેમતિ તેના પુત્ર વેવા, પુનચંદ............વગેરેએ આ સ્તંભ કરાવ્યું. (૩૭૨) સં. ૧૨૨૯ માં આ બિબ ભરાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446