Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text ________________
૧૦૮
પ્રતિમાલેખાને ,। અનુવાદ
(૩૯૧) નાણુકીયગચ્છમાં શ્રીશાન્ત્યાચાય ગચ્છીય નાગધરે (આ
બિખ) ભરાવ્યું.
(૩૯૨) ............ગચ્છમાં રુદ્રકિમાટે જજ્જક પુત્ર ( આ
ચાવીશી ભરાવી.)
(૩૯૩) શ્રીવાસુપૂજય ભગવાનનું (ખિંખ ભરાવ્યું.)
૪૫. જનાર :
(૩૯૪)
સં૦ ૧૨૯૭ના વર્ષે શ્રીઋષભદેવ (પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી.
૪૬. અજારી:
(૩૯૫)
સ૦ ૧૦૧૮ના વૈશાખ સુર્દિ ૪ના રાજ (આ બિબ ભરાવી પ્રતિષ્ઠા કરી)
(૩૯૬)
સ’૦ ૧૦૯૨ના ફાગણ સુદિ ૯ ને રવિવારે શ્રીનિવૃતિકુળના શ્રીઆસ્રદેવાચાર્ય ના ગચ્છમાં ન ંદિગ્રામ(નાંઢિયાગામ)ના મંદિરમાં સોમાકે, પેાતાની પત્ની સાથે અને તેના પુત્ર સહજીક તેમજ તેના પુત્રો સ’વીરણ અને સહિલા સહિત શ્રીઋષભ જિનેશ્વરની પ્રતિમા ભરાવી.
(૩૯૭)
સ૦ ૧૧૧૮માં નાગરગચ્છના વેત્રલાના પુત્ર વલે (આ
ખિમ ભરાવ્યું.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446