Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text ________________
નાંદિયા
૫૦. નાંદિયા:
(૪પર) સ ૧૧૩૦ વૈશાખ સુદિ ૧૩ના રોજ શિવગણે નાંદિયાના મંદિરમાં વાવડી કરાવી.
૧૧૯
(૪૫૩)
સં૦ ૧૨૦૧ ભાદરવા સુદ ૧૦ ને સેામવારે નીખા અને ભેપાએ સીતિની સાથે આ સ્તંભ કરાવ્યે. (૪૫૪)
સ’૦ ૧૨૧૦ના ફાગણુ સુદિ ૧૧ના દિવસે થારાપદ્રીય ગચ્છના શ્રીપૂર્વસૂરિના સંતાનમાં વાસિર અને સામ્બિવિએ આ સ્મૃતિ ભરાવી.
(૪૫૫) સ૰ ૧૨૫૩ના વર્ષે કુલદેવીની મૂર્તિ માલણુના કલ્યાણુ માટે ભરાવી.
(૪૫૬)
સં૦ ૧૨૯૦ના પાષ સુઢિ ૩ રાઉ ઉઉડના પુત્ર સીહા, તેના પુત્ર રા. કર્માંણુના કલ્યાણ માટે, તેના પુત્ર સીમે આ સ્તંભ કરાવ્યેા.
(૪૫૭) સ૰૧૪૯૩ના ચત્ર વિદુરના રોજ ચાડડની ભાયો કુંતી, તેના પુત્ર.............આ દેરી કરાવી. (૪૫૮)
સ ૧૪૯૩ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે આ દેરી કરાવી.
(૪૫૯) સં૰૧૫૨૧ના મહા સુદિ ૧૩ના દિવસે પેારવાડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446