SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ નાંદિયા ૫૦. નાંદિયા: (૪પર) સ ૧૧૩૦ વૈશાખ સુદિ ૧૩ના રોજ શિવગણે નાંદિયાના મંદિરમાં વાવડી કરાવી. ૧૧૯ (૪૫૩) સં૦ ૧૨૦૧ ભાદરવા સુદ ૧૦ ને સેામવારે નીખા અને ભેપાએ સીતિની સાથે આ સ્તંભ કરાવ્યે. (૪૫૪) સ’૦ ૧૨૧૦ના ફાગણુ સુદિ ૧૧ના દિવસે થારાપદ્રીય ગચ્છના શ્રીપૂર્વસૂરિના સંતાનમાં વાસિર અને સામ્બિવિએ આ સ્મૃતિ ભરાવી. (૪૫૫) સ૰ ૧૨૫૩ના વર્ષે કુલદેવીની મૂર્તિ માલણુના કલ્યાણુ માટે ભરાવી. (૪૫૬) સં૦ ૧૨૯૦ના પાષ સુઢિ ૩ રાઉ ઉઉડના પુત્ર સીહા, તેના પુત્ર રા. કર્માંણુના કલ્યાણ માટે, તેના પુત્ર સીમે આ સ્તંભ કરાવ્યેા. (૪૫૭) સ૰૧૪૯૩ના ચત્ર વિદુરના રોજ ચાડડની ભાયો કુંતી, તેના પુત્ર.............આ દેરી કરાવી. (૪૫૮) સ ૧૪૯૩ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે આ દેરી કરાવી. (૪૫૯) સં૰૧૫૨૧ના મહા સુદિ ૧૩ના દિવસે પેારવાડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy