SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ચીડવાડા ૧૦૧ ચારિત્રના લાભ માટે સંવત ૭૪૪માં સાક્ષાત પિતામહ જેવા સમગ્ર પ્રકારનાં રૂપ (શિ૯૫) બનાવનાર શિપી શિવનાગ દ્વારા આ બે જિનેશ્વર ભગવાનની જોડી બનાવી. (૩૬૬) સં૦ ૧૦૮૮માં શ્યામનાગના પુત્ર મહત્તમ ચચ્ચ અને સજજન નામના બુદ્ધિશાળી શ્રાવકેએ શ્રદ્ધાપૂર્વક, પુણ્યને માટે કરંટકગચ્છના મોટા મંદિરમાં આ (શ્રીપાર્શ્વનાથ ભવની) પંચતીર્થીનું બિંબ ભરાવ્યું. મનુષ્યથી પૂજાતું આ બિંબ સૂર્ય અને ચંદ્રમા રહે ત્યાં સુધી જય પામે. (૩૬૭) સં. ૧૧૦૨માં શ્રીનાણકીયગચ્છવાળા વીરે આ બિંબ ભરાયું. (૩૬૮) સં. ૧૧૩૩માં શ્રીનાથુકીયમચ્છવાળા યશોદેવના પુત્ર વામદેવે આ બિંબ ભરાવ્યું. (૩૬૯) - સં. ૧૧૪૧માં શ્રી નાણકીયગ૭વાળા પાસિલના પુત્ર ધીરક શ્રાવકે કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું. (૩૭૦) સં. ૧૧૫૧માં વિહિલના પુત્ર શ્રાવક યશવર્ધને યશસ્વી અને સુંદર આ ચતુવિંશતિપટ્ટ કરાવ્યું. (૩૭૧). સં. ૧૨૦૮ ના શ્રાવણ સુદિ ૧૦ ને ગુરુવારે નાણા ગામના વેપારી ખેખા અને પાલા, તેની ભાર્યા દેમતિ તેના પુત્ર વેવા, પુનચંદ............વગેરેએ આ સ્તંભ કરાવ્યું. (૩૭૨) સં. ૧૨૨૯ માં આ બિબ ભરાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy