Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
૨૩
મહાર ભાર્યા સાધલના પુત્ર ઊધરણે માતા-પિતા અને પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજીરાવલાગચ્છના શ્રીવીરચંદ્રસૂરિના પટ્ટધર શ્રીશાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૭૫)
સં. ૧૮૮૩ના વૈશાખ સુદિ ૩ ને મંગળવારે એસવાળ જ્ઞાતીય સુરાણુગોત્રના શા વાછિયાની ભાર્યા લાછીના પુત્ર રત્ન, ભાર્યા સાલ્હીના પુત્રો ડીડા અને રાઉલના પુણ્યાર્થે તેમજ આત્મકલ્યાણ માટે શ્રીધર્મઘેષગચછના શ્રીપદ્રશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૭૬) સં. ૧૮૮૩માં વ્યાપારી કલાકની શ્રીધર્મ.
(૭૭) સં. ૧૪–૮ના માહ વદિમાં પોરવાડજ્ઞાતીય...........ની ભાય રૂપાદેના પુત્ર વ્યાપારી વેલાઓ, પુત્ર સાજણ વગેરેની સાથે આત્મકલ્યાણ માટે શ્રીસંભવનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિશાળરાજસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૭૮) સં. ૧૫૦૩ના માહા સુદિ ૫ ને ગુરુવારે પાટણના રહેવાસી ભાવસાર-જ્ઞાતીય મીણારા તેજાની ભાર્યા કાંકુના પુત્ર દેઈયાકે, ભાર્યા પનીના પુત્રો વરષા અને ડાહ્યા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભ૦નું બિંબ આગમગછના શ્રીદેવરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org