SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ મહાર ભાર્યા સાધલના પુત્ર ઊધરણે માતા-પિતા અને પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીજીરાવલાગચ્છના શ્રીવીરચંદ્રસૂરિના પટ્ટધર શ્રીશાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૭૫) સં. ૧૮૮૩ના વૈશાખ સુદિ ૩ ને મંગળવારે એસવાળ જ્ઞાતીય સુરાણુગોત્રના શા વાછિયાની ભાર્યા લાછીના પુત્ર રત્ન, ભાર્યા સાલ્હીના પુત્રો ડીડા અને રાઉલના પુણ્યાર્થે તેમજ આત્મકલ્યાણ માટે શ્રીધર્મઘેષગચછના શ્રીપદ્રશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૭૬) સં. ૧૮૮૩માં વ્યાપારી કલાકની શ્રીધર્મ. (૭૭) સં. ૧૪–૮ના માહ વદિમાં પોરવાડજ્ઞાતીય...........ની ભાય રૂપાદેના પુત્ર વ્યાપારી વેલાઓ, પુત્ર સાજણ વગેરેની સાથે આત્મકલ્યાણ માટે શ્રીસંભવનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીવિશાળરાજસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૭૮) સં. ૧૫૦૩ના માહા સુદિ ૫ ને ગુરુવારે પાટણના રહેવાસી ભાવસાર-જ્ઞાતીય મીણારા તેજાની ભાર્યા કાંકુના પુત્ર દેઈયાકે, ભાર્યા પનીના પુત્રો વરષા અને ડાહ્યા વગેરે કુટુંબની સાથે પિતાના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભ૦નું બિંબ આગમગછના શ્રીદેવરત્નસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy