Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખને અનુવાદ
તિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીજયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૮૫) સં. ૧૭૭૪ના મહા સુદિ ૪. ૧૬. સેલવાડા :
' (૧૮૬) સં. ૧૫૧૮ના ફાગણ વદિ દના દિવસે પાટણના રહેવાસી પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી રણસિંહના ભાર્યા વાહૂના પુત્ર ચાંપાએ ભાર્યા માંકડિના પુત્રો ભેગા અને જાદિ કુટુંબ સાથે પોતાના કલ્યાણ માટે શ્રીમનાથ ભવનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિના પટ્ટધર શ્રીલક્ષમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
' (૧૮૭) સં. ૧૫૧ના અષાડ સુદિ ૧ ને સોમવારે ગેહડીના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેષ્ઠી મૂંજાની ભાયો શ્રીને પુત્ર નાનાકે, ભાર્યા ટૂબીની સાથે પિતાના કલ્યાણ માટે શ્રીશ્રેયાંસનાથ ભટનું બિંબ પૂર્ણિમાપક્ષીય શ્રીગુણધીરસૂરિના ઉપદેશથી ભરાવ્યું અને તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
સં[૧૫] ૨૮ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે લીલાપુરના રહેવાસી શ્રી બ્રહ્માણગચ્છના શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠી ભુંભચની ભાય ગુરીના પુત્ર સરવણની ભાર્યા ટમકૂના પુત્રે ધર્મો અને ઊંદા, કાકા જૂઠા-એ બધાએ શ્રીધર્મનાથ ભ૦ને ચતુર્વિશતિ પટ્ટ કરાવ્યું અને તેની શ્રી વિમલસૂરિના પટ્ટધર ભટ્ટારક શ્રી બુદ્ધિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org