Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખને અનુવાદ શ્રીવીરદેવસૂરિની પાટરૂપી કમલને વિકસાવવામાં સૂર્ય સમા શ્રીવીરપ્રભસૂરિ જગતમાં જય પામે. શ્રાવકોએ બંધાવેલા આ શ્રી આદિનાથના મંદિરમાં શ્રીવીરપ્રસૂરિએ સં. ૧૪૭૬ ના વર્ષે મંડપ કરાવ્યા.
(૨૬૯) સં. ૧૫૨૧ ના જેઠ વદિ ૧૨ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતિના લઘુ સંતાનમાં શ્રેષ્ઠી કાન્હા, તેની ભાય કીધુણદે, તેના ૩ પુત્રો-સંઘવી સાવિગ, તેની ભાય સારૂ, સં૦ સૂના તેની ભાયો વજૂ, સં. મૂહા, તેની ભાર્યા ગેરી અને માલ્હેણુદે તેના ભત્રીજા દેવાએ પિતાના કુટુંબના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ગુરુ વિજ્યરને પ્રતિષ્ઠા કરી.
(૨૮૦) (૧) શ્રી ચંદ્રપ્રભસ્વામી વ્ય. ચી.( (૨) ................ (૩) કુંથુનાથ ભ૦
રાજા. (૪) શ્રી સંભવનાથ ભ૦
વિના. (૫) શ્રીસુમતિનાથ ભગ
વગેરે શ્રેષ્ઠી
સાજણા. (૬) શ્રી શાંતિનાથ ભ૦.
એ તે તે (૭) શ્રીસુવિધિનાથ ભ૦
ભ ગ વા ન ની
વ્ય૦ ડુંગર (૮) શાંતિનાથ ભ૦...............
દેરીઓ કરાવી. (૯) શ્રીપદ્મપ્રભુસ્વામી
ગંગાદે (૧૦) શ્રી પદ્મપ્રભુસ્વામી
(૨)
સંભવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org