Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
પ્રતિમાલેખેને અનુવાદ
(૩૦૦) સં. ૧૮૬૯ શાકે, સં. ૧૭૩૪ના પિષ સુદિ ૧૩ ને ગુરુવારે પં. શ્રીરુચિવિજયજીની પાદુકા, તેમજ પં. દેવેન્દ્રવિજયજીની પાદુકાની પ્રતિષ્ઠા થઈ.
(૩૦૧) સં. ૧૮૬૯(શાક)ના પિષ સુદિ ૧૩ના દિવસે (ગુરુવારે) પં. ભાગ્યવિજયજી, તેમના શિષ્ય પં. રત્નવિજયજીની પાદુકાની પ્રતિષ્ઠા થઈ.
(૩૦૨) સં...............ના વૈશાખ સુદ ૯ ને ગુરુવારે વીશા શ્રીમાલીજ્ઞાતીય શા. શિવચંદ્રના પુત્ર શા. ધર્મચંદ્ર પોતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સાગરગચ્છના આચાર્ય શ્રી શુભસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૦૩) (૧) શ્રીકંથુનાથ ભગ
સોમાં ! (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી ભ૦........... (૩) શ્રીમહાવીરસ્વામી
•••••••• (૪) શ્રીશ્રેયાંસનાથ ભ૦
વગેરે શ્રેષ્ઠી– (૫) શ્રીસુવિધિનાથ ભવ
ઓએ તે તે (૬) શ્રીસંભવનાથ ભગ
* ભગવાનની (૭) શ્રી કુંથુનાથ ભગ વ્ય. સૂરા
દેરીએ. (૮) શ્રી મુનિસુવ્રતસ્વામી
કરાવી. (૯) શ્રી કુંથુનાથ ભ૦
••••••••••• (૧૦) શ્રી મહાવીરસ્વામી ભ૦ સં. ધના (૧૧) શ્રીધર્મનાથ ભ૦
શ્રી જગસી
ભ૦.•••
••••••
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org