Book Title: Arbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain
View full book text
________________
જીરાવલા
સ. ૧૪૧૧ના ચૈત્ર વિદ૭ ને બુધવારે અનુરાધા નક્ષત્રમાં બૃહદ્ગચ્છીય શ્રીદેવેન્દ્રસૂરિના.................ગેરે પરિવાર સાથે.............શ્રીપાર્શ્વનાથ લની પરિકરયુક્ત દેવકુલિકા જીરાપલ્લીય શ્રીરામચંદ્રસૂરિએ કરાવી.
જયાં સુધી આ ભૂમિમાં મેરુ પર્વત સ્થિર છે અને આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા તપે છે ત્યાં સુધી આ દેવકુલિકા જય પામે.
23
(૧૨૦)
શ્રીપાર્શ્વનાથ ભગવાન સમગ્ર સાત ફ્યુાઓ વડે જગત્ અને સંઘના મનુષ્યોનું (સાત) ભયે અને (સાત) નરકથી રક્ષણ કરે છે, તે તમારું રક્ષણ કરા. (૧)
સ. ૧૪૧૨ ન..................વદિ ૧ ના સ્વાતિ નક્ષત્રમાં બૃહદ્ગચ્છીય શ્રીદેવેન્દ્રસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિના પટ્ટાલ’કારમાં હાર સમા શ્રીરામચદ્રસૂરિએ આત્મકલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ૦ની દેવકુલિકા કરાવી.
જ્યાં સુધી આ ભૂમિમાં મેરુ પર્વત સ્થિર છે અને આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા તપે છે ત્યાં સુધી આ દેવકુલિકા જય પામેા. સકલ સંઘ અને જીરાપલ્લીના ગચ્છનું શુભ-કલ્યાણ થાઓ.
(૧૧)
સ. ૧૪૧૨ ન.................વદિ ૪ ને બુધવારે કૃત્તિકાનક્ષત્રમાં ઉપકેશજ્ઞાતીય વ્યાપારી અભયપાલની ભાર્યો રાજલદેવીના પુત્ર વ્યા...................પુત્રા ડૂંગર, પાલ્પા, ઢોલ્હા વગેરે સમગ્ર કુટુંબ સાથે શ્રીપાર્શ્વનાથ ભ॰ ના મ`દિરમાં સમગ્ર કુટુંબના કલ્યાણુ માટે શ્રીવિજયસેનસૂરિના શિષ્ય
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org