Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते
समायारे' एतत्समाचारः- एषः समाचारः आचरणं यस्य स तथा, 'सुबहुं पावकम्म' सुबहु पापकर्म-ज्ञानावरणीयादिकमशुभं कर्म, 'कलिकलुसं' कलिकलुषंकलहहेतुकलुषं 'समजिणमाणे समर्जयन् 'विहरई' विहरति ॥ सू० १५ ॥ सर्वोत्तम आचरण था, तथा जो 'कलिकलुसं' आत्मा को अतिशय कलह-दुःखों के दाता होने से मलीमस-मैलतुल्य मलिन 'सुवहुं पावकम्म' अधिक उत्कृष्टस्थितिसंपन्न बहुत ज्यादा ज्ञानावरणीयादिक अशुभ पाप कर्मोंका 'समज्जिणमाणे विहरइ' बंध करता हुआ रहता था।
भावार्थ-मनमानी करने वाले उस एकादि मांडलिक राजा के राज्य में किसी को सुख नहीं था। प्रजा हरतरह से दुःखी थी। वह प्रजा को अपनी आँखों से सुखी नहीं देख सकता था। जोर-जुल्म से प्रजा पर अपने अधिकार का दुरुपयोग करता था। अपनी अनुचित आवश्यकताओं की पूर्ति के लिये, अथवा प्रजा में अपने भयंकर आतंक का सिक्का जमाने के लिये वह हर एक अवैध उपायों द्वारा उसके जन और धनका संहार और अपहरण कर आनंदित होता था। करवृद्धि से प्रजा दुःखी रहती थी। कृषक
आदिकों के लिये जो इसकी ओर से क्षेत्रों में बोने आदि के लिये धान्य वितरित किया जाता उसे यह दुगुना-तिगुना कर उन જીવનમાં અનુપમ વિજ્ઞાન હતું, અને એજ જેણે પોતાના સિદ્ધાંત પ્રમાણે સર્વોત્તમ भायर मान्यु तु, तथा- 'कलिकलुसं' मामाने अतिशय ४ाई-माने मापना२
पाथी भली भA-मेल या भनिन 'सुबहुं पावकम्म' घिस्थितिसपन्न म पधारे ज्ञानावरणीय माहि अशुम भनि समजिणमाणे विहरइ' ५५ કરતે થકે રહેતો હતે.
ભાવાર્થ–મનમાની કરવાવાળા તે એકાદિ માંડલિક રાજાના રાજ્યમાં કેઈને સુખ ન હતું. પ્રજા દરેક પ્રકારથી દુ:ખી હતી. તે પિતાની આંખેથી પ્રજાને સુખી જોઈ શકતો ન હતો. જોરજુલમથી પ્રજા પર પિતાના અધિકારને દુરુપયોગ કરતે હતે. પિતાની બેટી આવશ્યકતાઓની પૂર્તિ માટે અથવા પ્રજામાં પિતાની ભયંકરતાને પ્રભાવ જમાવવા માટે તે દરેક અવૈધ ઉપાયે દ્વારા તેના જન અને ધનને સંહાર અને અપહરણ કરીને આનંદ પામતે હતે. કરવૃદ્ધિથી પ્રજા દુઃખી રહેતી હતી. ખેડુતેને તે પિતાના પાસેથી જે ખેતરમાં વાવવા માટે અનાજ આપતા હતા, તે પાછું લેતો ત્યારે બમણું ત્રણગણું કરીને
શ્રી વિપાક સૂત્ર