Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ४, शकटवर्णनम्
४४३ ॥ मूलम् ॥ तए णं से सगडे दारए उम्मुक्कबालभावे जोवणगमणुप्पत्ते अलं भोगसमत्थे यावि भविस्सइ। तए णं सा सुदरिसणा वि दारिया उम्मुक्कबालभावा विण्णायपरिणयमेत्ता जोबणगमणुप्पत्ता रूवेण य जोवणेण य लावण्णेण य उकिटा उकिट्टसरीरा यावि भविस्सइ । तए णं से सगडे दारए सुदरिसणाए रूवेण य जोवणेण य लावण्णेण य मुछिए ४ फिर से एक जिज्ञासा जगी, और उन्हों ने प्रभु से पुनः प्रश्न किया कि-हे भदन्त ! यह शकट दारक इस सुदर्शनासहित मरकर यहां से कहाँ जायगा और कहां उत्पन्न होगा ?। भगवान फरमाते हैं किहे गौतम ! ये आज ही दिवस के चतुर्थ प्रहर में लोह की बनाई हुई ताती स्त्री और पुरुष की पुतली का अलिंगन करते हुए मरण करेंगे, और रत्नप्रभा नामकी प्रथम पृथिवी के नरक मे नारकी की पर्याय में उत्पन्न होंगे । वहां की उत्कृष्ट स्थिति १ सागरोपमप्रमाण पूर्णकर फिर ये राजगृह नगर में चांडाल के कुल में जुगल-जोडे के रूप से उत्पन्न होंगे, वहां इनके माता पिता ११ वें दिन के समाप्त होने पर १२ वें दिन इनका वही पूर्व का नाम शकट और सुदर्शना रखेंगे । पहिले जन्म में ये दोनों भिन्न२ रूप में थे, इस जन्म में ये बहिन-भाई होंगे । ॥ सू० १२ ॥ એક જીજ્ઞાસા જાગી, અને તેણે પ્રભુને ફરીથી પ્રશ્ન કર્યો કે ભદન્ત! તે શકટ દારક એ સુદર્શનાસહિત મરણ પામીને ત્યાંથી કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે ? ભગવાન કહે છે કે-હે ગૌતમ ! આજે જ દિવસના ચોથા પ્રહરમાં લેઢાની બનાવેલી તપાવેલી અગ્નિ જેવી સ્ત્રી અને પુરુષની પુતલીનું આલિંગન કરતા થકા મરણ પામશ અને રત્નપ્રભા નામની પૃથિવીના નરકમાં નારકીની પર્યાયમાં ઉત્પન્ન થશે ત્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમપ્રમાણે પૂરી કરીને પછી તે રાજગૃહ નગરમાં ચાંડાલના કુળમાં જુગલજોડલાં રૂપથી ઉત્પન્ન થશે. ત્યાં તેના માતા-પિતા ૧૧ અગીઆર દિવસ પૂરા થતાં બારમા દિવસે તેનું પૂર્વનું નામ શકટ તથા સુદર્શના રાખશે પ્રથમના જન્મમાં એ બને જૂદા-જાદા રૂપમાં હતા. આ જન્મમાં તે ભાઈ-બેન થશે (સૂ ૧૨)
શ્રી વિપાક સૂત્ર