Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
विपाकश्रुते
॥ मूलम् ॥ तए णं से भगवं गोयमे दोच्चंपि छडक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ जाव पाडलिसंडं नयरं दाहिपिल्लेणं दुवारेणं अणुप्पविसइ, तं चेव पुरिसं पासइ कच्छल्लं तहेव जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । झुण्ड का झुण्ड जिसके चारों ओर भिन-भिन करता हुआ पीछे पीछे चलता था। भयङ्कर शिर की पीडा से जिसका माथा मानो फूटा जा रहा था । कन्थाधारी भिक्षु की तरह जो फटे हुए टाट के टुकडे ओढे हए था। खाने और पानी पीने के लिए जिसने अपने हाथ में दो कपाल-मिट्टी के बर्तन के टुकडे ले रखे थे। शरीर निर्वाह के लिये वह घर-घर भीख मांगता फिरताथा उसको गौतम स्वामीने देखा।
- इसके बाद भगवान गौतम भिक्षाके लिये नगर के ऊच-नीच आदि कुलों में घूमने लगे और यथाप्राप्त आहार ग्रहण कर पाटलिपंड-नगर से निकलकर अपने स्थान आये और श्रमण भगवान महावीर स्वामी को प्राप्त आहार दिखलाकर भगवान की आज्ञा सेजैसे सर्प बिल में प्रवेश करते समय बिलके दोनों भागों को नहीं अडता है अर्थात् सीधा प्रवेश कर जाता है, ठीक उसी तरह अपने मुख में स्वाद की अभिलाषासे इतस्ततः संचालित न करते हुए
आहार किया, फिर तप और संयम से आत्मा को भावित करते हुए विचरने लगे-अर्थात अपने ज्ञान ध्यान में लग गये ॥ सू० २ ॥ કરતા તેની પાછળ ફરતા હતા; ભયંકર માથાની પીડાથી જેનું માથું ફૂટી જતું હતું, કન્થાધારી ભિક્ષુની માફક ફાટેલા શણના ટુકડા જેણે ઓઢયા હતા, ખાવા અને પાણી પીવા માટે જેણે પિતાના હાથમાં માટીના વાસણના બે ટુકડા લીધા હતા, શરીર નિર્વાહ માટે ઘર-ઘર ભિક્ષા માગતે ફરતે હવે તેને ગૌતમસ્વામીએ જે, તે પછી ભગવાન ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરનાં ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફરીને યથા પર્યાપ્ત ભિક્ષા–આહાર ગ્રહણ કરી પાટલીખંડ નગરથી નીકળીને પોતાના સ્થાન પર આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રાપ્ત આહાર બતાવીને ભગવાનની આજ્ઞાથી–સર્પ જેમ દરમાં પ્રવેશ કરતી વખતે દરના બન્ને ભાગને નહિ અડતાં સીધે દરમાં પ્રવેશ કરે છે, બરાબર તે જ પ્રમાણે પિતાના મુખમાં સ્વાદની અભિલાષાથી મુખની બને–બાજુ આમ-તેમ નહિ ફેરવતાં આહાર કર્યો. પછી તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિક કરતા થકા વિચારવા લાગ્યા અર્થાત પિતાના જ્ઞાન–ધ્યાનમાં सभी गया. (सू० २)
શ્રી વિપાક સૂત્ર