Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८८
विपाकश्रुते तयैव तं पुरुषं दृष्ट्वा गौतमस्वामिनः चिन्ता-विकल्पः, तथैव-पूर्वोक्तप्रकारेणैवयथा प्रथमाध्ययने तथैवाऽभूत् । 'जाव' यावत्-श्रीगौतमः यथा पर्याप्तं भैक्षं भक्तपानं गृहीत्वा श्रमणस्य भगवतो महावीरस्य समीपे उपागच्छति,भक्तपानमुपदर्शयति, पूर्वदृष्टपुरुषवृत्तान्तं च पृच्छति । भगवान् ‘वागरेई' व्याकरोति कथयति ॥सू० ३॥ इस प्रकार की दयाजनक स्थिति, एवं नरक से भि अधिक वेदना देखकर गौतम के चित्त में तहेव चिंता' पूर्व अध्ययन में कहे हुए की तरह अनेक प्रकार की विचारधारा उत्पन्न हुई 'जाव वागरेइ' पर्याप्त भिक्षा प्राप्त कर फिर वे प्रभु के समीप आये और भक्त पान दिखलाकर पूर्वदृष्ट उस पुरुष का समस्त वृत्तान्त उन्हों ने प्रभु से निवेदित किया । यह इस प्रकार की दशा का पात्र क्यों हुआ है, इस प्रकार के प्रश्न करने पर भगवान ने इस प्रकार फरमाया
____भावार्थ-एक समय की बात है कि भगवान श्री वीर प्रभु ग्रामानुग्राम विहार करते हुए मथुरा नगरी के भंडीर उद्यान में पधारे । प्रभु का आगमन सुनकर परिषद बडे भक्तिभाव से प्रभु के दर्शन के लिये गई राजा भी गया। प्रभु की देशना सुनकर परिषद और राजा अपने२ स्थान वापिस चले गये ।
भगवान के बडे शिष्य श्री गौतम स्वामी उसी समय प्रभु से आज्ञा प्राप्त कर नगर में गोचरी के लिये आये । उच्च नीच आदि લેઢાનો મુગટ પણ પહેરાવતા હતા. તે માણસની આ પ્રમાણે દયાજનક સ્થિતિ अर्थात न२४थी ५५॥ अधिर वना नान गौतमन यित्तमा तहेव चिंता' भागना अध्ययनमा डे। प्रभाए भने प्रधानी विया२धा२। G41 2 'जाव वागरेइ पूरी मिक्षा प्राप्त शने पछी त प्रसुनी पासे मा०या. सने लिक्षान्न બતાવીને તેમણે નગરનાં ચૌટામાં જે જોયું હતું તે પુરુષનું તમામ વૃત્તાન્ત પ્રભુને કહી બતાવ્યું. તે માણસની એ પ્રમાણે દશા થવાનું કારણ શું છે? આ પ્રકારને પ્રશ્નન થતાં ભગવાને આ પ્રમાણે કહ્યું.
____ावार्थ:-मे समयनी पात छ ?-पान वा२प्रभु सामानुयाम विहार કરતા થકા મથુરા નગરીના ભંડીર નામના બગીચામાં પધાર્યા. પ્રભુનું આગમન સાંભળીને પરિષદ બહુજ ભકિતભાવથી પ્રભુના દર્શન કરવા તે ઉધાનમાં ગઈ રાજા પણ ગયા. પ્રભુની દેશના–ઉપદેશ સાંભળી પરિષદ અને રાજા પોતાના સ્થાન પર પાછા ગયા
ભગવાનના મોટા શિષ્ય શ્રી ગૌતમ સ્વામી તે સમયે પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરીને નગરમાં ગોચરી માટે ગયા; ઉચ્ચ-નીચ આદિ કુલોમાં ફરીને જ્યારે રાજ
શ્રી વિપાક સૂત્ર