Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते ॥ मूलम् ॥ इमं च णं भीमे कूडग्गाहे जेणेव उप्पला कूडग्गाहिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता ओहय जाव पासइ, पासित्ता एवं वयासी-किण्णं तुमं देवाणुप्पिया! ओहय जाव झियायसि ?
तए णं सा उपला भारिया भीमकूडग्गाहं एवं वयासीएवं खलु देवाणुप्पिया! मम तिण्हं मासाणं बहुपडिपुण्णाणं दोहले पाउब्भूए, धण्णाओ णं ४ जाओ णं बहूणं णयर गोरूवाणं जाव ऊहेहि य जाव लावणिएहि य सुरं च ६ आसाएमाणीओ ४ दोहलं विणेति। तए णं अहं देवाणुप्पिया! तंसि दोहलंसि अविणिजमाणंसि जाव झियामि । कौन हो सकती हैं ? जो पकाये गये भुंजे गये और तले गये ऊधस आदि अवयवों को अनेक प्रकार की मदिराओं के साथ खा खा कर जो आनंद मनाती हैं। मैं भी अपने को भाग्यशालिनी तब ही मागी कि जब मुझे भी इस प्रकार का अवसर हाथ लगे-मैं भी जानवरों के पकाये गये ऊधम् आदि अवयवों के साथ अनेक प्रकार की मदिरा पीऊँ और पिलाऊँ । उसका जब यह दोहद् पूर्ण नहीं हुआ तब वह उसकी पूर्ति की चिंता के मारे रातदिन चिन्तित रहने लगी और वह बहुत दुबली भी हो गई । खाने पीने की रुचि उसकी जाती रही। बीमार जैसी उसकी हालत हो गई। मुख उसका निस्तेज और विवर्ण बन गया। सारा शरीर उसका पीला पड गया ॥ सू० ७ ।।। ભાગ્યશાળીની બીજી કેણ હોઈ શકે છે? કે જે પકાવેલા ભુંજેલા અને તળેલા ઉધસ આદિ અવયવોને અનેક પ્રકારની મદિરાઓની સાથે ખાઈને આનંદ માણે છે. હું પણ પોતાને ત્યારેજ ભાગ્યશાળી માનું કે જ્યારે મને પણ એ સમય હાથમાં આવે-હું પણ જાનવરના પકાવેલા ઉધસ અવયની સાથે અનેક પ્રકારની મદિરા પીઉં અને પાઉં. તેને જ્યારે આ દેહદ પૂર્ણ થશે નહિ, ત્યારે તે તેની પૂર્તિની ચિંતાને કારણે ઘણી જ દુબલી પડી ગઈ, ખાવા-પીવાની રૂચિ પણ જતી રહી, અને બીમાર જેવી તેની હાલત થઈ ગઈ, તેનું મુખ તેજ હીન અને ફીકું પડી ગયું, અને તમામ શરીર पीगु ५डी गयु. (सू० 9)
શ્રી વિપાક સૂત્ર