Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते बालकादयः, परिजनो दासीदासादिः, तेषां समाहारः, तत्तथा तत् , सर्वान मित्रादीन् इत्यर्थः 'अग्गओ' अग्रतः, 'घाएंति' घातयन्ति, 'घाइत्ता' घातयित्वा, तं पुरुषं 'कसप्पहारेहिं' कशापहारैः, 'तालेमाणा२' ताडयन्तः२ 'कलुणं' करुणं 'काकणिमंसाई' काकणीरूपाणि लघुलघूनि मांसानिमांसखण्डानि, 'खावेंति' खादयन्ति, 'रुहिरपाणं च' रुधिरपानं च ‘पाएंति' पाययन्ति ॥सू० ५॥ सम्बन्धी-श्वशुर के पुत्र साले आदि, परिजन-दासदासी आदि थे उन सब को उन्होंने उसके समक्ष मारे और 'घाइत्ता कसप्पहारेहिं तालेमाणार कलुणं काकणिमंसाई खावेति रुहिरपाणं च पाएंति' मार कर कशा के प्रहारों द्वारा उसे भी खूब पीटा, फिर बाद में बुरी तरह विलाप करते हुए उसे सब का भिन्न२ चौहट्टे पर बेठा तिल२ बराबर कर मांस खिलाया और उनका उसे पानी के स्थान पर खून पिलाया ।।
भावार्थ-जनता के वापस चले जाने पर भगवान् के बडे शिष्य श्री गौतम स्वामी जो विशिष्ट तपस्वी थे अपने स्थान से उठे और उठकर प्रभु के निकट आये । आकर प्रार्थना की कि-हे भदंत ! आज छ? के पारणे मैं आप से पुरिमताल नगर में भिक्षाचर्या के निमित जाने की आज्ञा चाहता हूँ। प्रभु ने गौतम की प्रार्थना स्वीकार कर पुरिमताल नगर में जाने की आज्ञा प्रदान की। आज्ञा प्राप्त करते ही गौतम अमोघदर्शी उद्यान से चलकर भिक्षा के लिये पुरितमाल में आये । उँच नीच एवं मध्यम कुलो में पर्यटन माह, समधी-ससराना पुत्र (सा) माहि, परि०४ --हास-हासी माह २ तांत तमामन ते व्यतिनी समक्षमा भार्या अने 'घाइत्ता कसप्पहारेहि तालेमाणा २ कलणं काकणिमंसाइं खावेंति रुहिरपाणं च पाएंति' भाशयाना प्रावास તેને પણ ખૂબ પીટ-માર્યો, પછીથી ખૂબ ભૂંડી રીતે વિલાપ કરતા તેને જૂદા જૂદા ચૌટા પર બેસારીને તલ-તલ બરાબર કરીને તેઓનું માંસ ખવરાવ્યું અને તેને પાણી પિવા દેવાને બદલે તેઓનું રૂધિર પાયું.
ભાવાર્થ–માણસે પાછા ગયા પછી ભગવાનનાં મોટા શિષ્ય શ્રી ગૌતમસ્વામી જે વિશિષ્ટ તપસ્વી હતા, તે પિતાના સ્થાનથી ઉઠયા અને પ્રભુની નજીક આવ્યા, આવીને પ્રાર્થના કરી કે ભદન્ત! છઠના પારણાના નિમિત્તે હું પુરિમતાલ નગરમાં ભિક્ષાચર્યા કરવા જવા માટેની આપની આજ્ઞા ચાહું છું. પ્રભુએ ગૌતમની પ્રાર્થના સ્વીકારીને પુરિમતાલ નગરમાં જવાની આજ્ઞા આપી. આજ્ઞા મેળવીને ગૌતમ અમેઘદશી બગીચામાંથી નકલીને ભિક્ષા માટે પુરિમતાલ નગરમાં આવ્યા, ઉચ-નીચ અને મધ્યમ
શ્રી વિપાક સૂત્ર