Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ३, अभग्नसेनपूर्वभववर्णनम् ३८५ चोरसेणावई बहुहिं मित्त०' ततः खलु सोऽभमसेनचोरसेनापतिर्बहुभिः मित्रज्ञातिप्रभृतिभिः ‘सद्धिं संपरिवुडे हाए जाव सव्वालंकारविभूसिए' सार्ध संपरिवृतः स्नातो यावत् सर्वालंकारविभूषितस्तं 'विउलं असणं ४ सुरं च' विपुलमशनादिकं सुरां च विविधाम् 'आसाएमाणे' आस्वादयन् विस्वादयन् परिभाजयन् परिभुञ्जानः ‘पमत्ते पमत्तःप्रमादयुक्तः, 'विहरइ' विहरति-तिष्ठति ।। सू० २१ ।। 'तए णं' बाद में 'से अभग्गसेणचोरसेणावइ बहुहिं मित्त० सद्धिं संपरिखुडे ह्राए जाव सव्वालंकारविभूसिए तं विउलं असणं४ सुरं च५ आसाएमाणे४ पमत्ते विहरई' उस अभग्नसेन चोरसेनापति ने अपने सब मित्रजनों आदि के साथ स्नान आदि कर एवं अच्छी तरह कपडे और अलंकारों से सुसजित होकर उस आई हुई समस्त खाने पीने की सामग्री का और अनेक प्रकार की मदिरा का इच्छानुसार आस्वादन किया, परिभोग किया और पश्चात् नशे के आवेश में वह होशरहित हो गया ।
भावार्थ- जब अभग्नसेन अपनी मित्रादिमंडलीसहित कूटागार शाला में ठहर चुका, तब उस समय उसकी पाहनगति करने के लिये महाबल राजाने अपने कोम्बिक पुरुषों को बुलाकर यह आदेश प्रदान किया-कि तुम सब लोग यहां से शीघ्र जाओ और भोजनशाला में पहुँचकर खाने पीने का सब प्रकार का सामान अधिक मात्रा में तयार कराओ । जब सब चीज तयार हो जावे तब उसे मदिरा आदि एवं पुष्पमाला आदि के साथ लेकर कूटागार शाला में न७Pvी ही 'तए णं' ते पछी 'से अभग्गसेणचारसेणावई बहुहिं मित्त० सद्धिं संपरिबुडे पहाए जाव सव्यालंकारविभूसिए असणं४ सुरं च५ आसाएमाणे४ पमते विहरइ' ते अमानसेन योरसेनापतिथे पोताना तमाम भित्र माह સાથે સ્નાન આદિ કરીને તથા સારી રીતે કપડાં પહેરી તથા અલંકારથી સુસજિત થઈને તે આવેલી તમામ ખાવા-પીવાની સામગ્રી તથા અનેક પ્રકારની મદિરાનું ઈરછાનુસાર આસ્વાદન કર્યું, પરિભોગ કર્યો અને પછી નિશા-કેફ- ના આવેશમાં उशिरहित-(यतनलित-भानपिनानी) २४ गयो.
ભાવાર્થ-જ્યારે અભસેન પિતાની મિત્રમંડલી સાથે કૂટાગારશાલામાં રહ્યો ત્યારે તે સમયે તેની મેમાનગતિ કરવા માટે મહાબેલ રાજાએ પોતાના કૌટુમ્બિક પુરુષને બોલાવીને એ આજ્ઞા કરી કે–તમે સૌ લોકો અહીંથી તાકીદથી જાઓ અને ભેજનશાળામાં પહોંચીને ખાવા-પીવાના તમામ પ્રકારના સામાનને વધારે પ્રમાણમાં તૈયાર કરવા અને જ્યારે તમામ વસ્તુ તૈયાર થઈ જાય ત્યારે તે તમામને મદિરા આદિ પુષ્પમાલા વગેરેની સાથે લઈને કૂટાગારશાલામાં અભગ્નસેનની પાસે લઈ
શ્રી વિપાક સૂત્ર