Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वि. टीका, श्रु० १, अ० ३, अभग्रसेनवर्णनम्
३४३
अधार्मिको 'जाव' यावत् - अत्र यावच्छब्दगम्योर्थोऽस्मिन्नेवाऽध्ययने तृतीयसूत्रे प्रोक्तः । ' कप्पा' कल्पायं - कल्पः = उचितः, आयः प्रजातो लाभः कल्पायः = प्रजाभिर्देयो राजभागः, कर इत्यर्थः तं 'गेण्es' गृहाति = पुरिमतालनगराधीशस्य महावलनामकस्य राज्ञः करं प्रजाभ्यः पितृवत् सोऽभमसेनकुमारो बलादपहरतीति भावः || सू० १२ ॥
'अहम्मिए जाव कप्पायं गेव्हइ' और यह महा अधार्मिक होता हुआ प्रजा से प्रदत्त राजभाग को अपने लिये बलपूर्वक ग्रहण करने लगा । भावार्थ - अभग्नसेन के लालन पालन के लिये विजय सेनने पांच धायोंको नियुक्त कर दिया। पांच धायोंकी देखरेख में पलकर जब अभग्नसेन तरुण होगया, तो विजयसेनने उसका विवाह आठ कन्याओं के साथ कर दिया । कन्या के पिताने इसे खूब दहेज दिया । अब वह उपरीमहल में उन आठ स्त्रियों के साथ मनुष्यसम्बन्धी कामभोगोंको भोगते हुवे रहने लगा । एक दिन की बात है कि अचानक अभग्नसेन के पिता विजयका मरण हो गया। ठाटबाट के साथ अभग्नसेनने पांचसौ चोरों के साथ मिलकर पिताकी श्मशानयात्रा निकाली । दाहसंस्कार संपन्न हो चुकने के बाद अभग्नसेनने और भी जो उस समय के लौकिक कृत्य होते थे वे भी सब किये। जब सब बातों से यह निवृत्त हो चुका और पितृमरणजन्य शोक भी जब इसका हट गया, तब चोरों ने मिलकर इसे महोत्सवपूर्वक पिता के पद पर शालाटवी में अभिषिक्त कर दिया। इस प्रकार सेनापति मनी गया, 'अहम्मिए जाव कप्पायं गेण्हइ ' मने ते भडा અધાર્મિક થઇને પ્રજાએ આપેલા રાજભાગને પોતાના માટે બળપૂર્વક પ્રજા પાસેથી પતે લેવા લાગ્યા. ભાવા —અભગ્નસેનના લાલન-પાલન માટે વિજયે પાંચ ધાયાની ગોઠવણ કરી દીધી; પાંચ ધાયાની દેખરેખમાં પાલન પામી જ્યારે અભગ્નસેન તરૂણ થયે ત્યારે વિજયે તેના વિવાહ આઠ કન્યાઓની સાથે કર્યાં. અને કન્યાના પિતાએ તેને ખૂબ પહેરામણી પણ આપી, પછી તે ઉપરના મહેલમાં આઠ સ્ત્રીએની સાથે મનુષ્યસંબંધી કામબાગાને ભાગવતા રહેવા લાગ્યા. એક દિવસની વાત છે કે, અચાનક અભગ્નસેનના પિતા વિજયનું મૃત્યુ થયું, પછી ઠાઠ–માડની સાથે અભગ્નસેને પાંચસે ચારેની સાથે મલ્લને પિતાની શ્મશાનયાત્રા કાઢી, અગ્નિસંસ્કાર થયા પછી અલગ્નસેને ખીજા જે જે લૈાકિકવ્યવહારસમ્બન્ધી કાર્યાં હતાં તે પણ કર્યાં, જ્યારે તે તમામ કામથી નિવૃત્ત થયે અને પિતાના મરણસંબંધી શેાક પણ મટી ગયા, ત્યારે તમામ ચારલેાકેાએ મળી મોટા મહાત્સવપૂર્વક પિતાના પદ પર શાલાટવીમાં તેને બેસાડયા અને તે ચારાના
શ્રી વિપાક સૂત્ર