Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
विपाकश्रुते उत्कुरुटिकायां-कचवरपुञ्जे 'उज्झिए' उज्झितः निक्षिप्तः, 'तम्हा णं तस्मात् खलु 'होउ' भवतु 'अम्मंदारए' अस्माकं दारकः 'उझिए णामेणं' उज्झितो नाम्ना, नाम्ना उज्झितो भवतु, इत्यन्वयः ॥ मू० १४ ॥ के स्थान पर छुडवाया दिया गया था, 'तम्हा णं' इस लिये 'होउ अम्हं दारए उज्झिए णामेणं' इस हमारे बालक का नाम 'उज्झित' ऐसा होओ।
भावार्थ-गोत्रास का जीव, नारकीय विविध यातनाओं को भोगते हुए जब अपनी नारकीय स्थिति को पूर्ण कर के वहां से निकला, तो इसी सुभद्रा सार्थवाही के गर्भ में पुत्ररूप से आया । यह तो जातिनिन्दुका थी, अर्थात् इसके बच्चे पैदा होते ही मरजाते थे; अतः इस पुत्र के जन्मते ही इसने इसे शीघ्र ही किसी उकुरडी पर डलवा दिया, ता कि जातिनिन्दुक दोष की निवृत्ति हो जाय । उकुरडी पर डलवाने के बाद ठीक दूसरे ही क्षण इसने वहां से इसे उठवा लिया। बालक का अब पालन-पोषण होने लगा। सुभद्रा इसे बाहर नहीं निकालती थी, और न कभी इसे उघाडा ही रखती थी। भोहरे में कपडे से ढका हुआ ही रखती थी। बालक क्रमशः बढने लगा। मातापिताने कुलक्रमागत पुत्रजन्मसंबन्धी सभी उत्सव बडे ही ठाठबाट से किये । जब बालक ११ दिन का हो गया और १२ वां दिन प्रारंभ हुआ तब माता पिताने मेन्त स्थान३५ ६४२७i छ। पायो तो 'तम्हा णं' तथा ' होउ अम्हं दारए उज्झिए ' समा२। पार्नु नाम "elorst" मेनु याय.
ભાવાર્થ– ત્રાસને જીવ નારકીય વિવિધ યાતનાઓને ભેળવીને જ્યારે ત્યાંની સ્થિતિ પૂરી કરીને ત્યાંથી નીકળે ત્યારે આજ સુભદ્રા સાર્થવાહીના ગર્ભમાં પુત્રરૂપથી આબે, આતે જાતિનિન્દકા હતી, એટલે તેના પુત્ર ઉત્પન્ન થતાં જ મરી જાતા હતા; માટે આ પુત્રને જન્મતાં જ તેણે તે બાળકને તુરતજ કઈ એક ઉકરડામાં નંખાવી આપે કે જેથી તેનાં જાતિનિÇક દોષની નિવૃત્તિ થઈ જાય. ઉકરડામાં નખાવ્યા પછી બીજી જ ક્ષણે તેણે તે બાળકને ત્યાંથી પાછો ઉઠાવી લેવરાવ્યું, અને બાળકનું પાલન-પોષણ થવા લાગ્યું, સુભદ્રા તેને બહાર કાઢતી નહિ, અને ઉઘાડો પણ રાખતી નહિ. ભેંયરામાં કપડાંથી ઢાંકીને રાખતી. આ પ્રમાણે સમય જતાં બાળક કમેક્રમે વધવા લાગ્યો. માતાપિતાએ કુળક્રમાગત પુત્રજન્મસંબંધી વધામણીય ઉત્સવ ઠાઠમાઠથી કર્યા જ્યારે બાળક અગિયાર ૧૧ દિવસને થઈ ગયે, અને બારમા (૧૨) દિવસને પ્રારંભ થયે ત્યારે માતા-પિતાએ મળીને પરસ્પર સલાહ કરીને
શ્રી વિપાક સૂત્ર