Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६२
विपाकश्रुते सारं, बाह्य बहिष्कृतं-जनैर्विदितं ससाक्षिक प्रदत्तं पण्यधनं चेत्यर्थः, 'गहाय' गृहीत्वा 'एगंतं एकान्तम्-अलक्षितस्थानम् 'अवकमंति' अपक्रामन्तिम् वाणिजग्रामतः पलारय प्रयान्तीत्यर्थः ।। सू० १६ ॥
॥ मूलम् ॥ तए णं सा सुभद्दा सत्थवाही विजयमित्तं सत्थवाह लवणसमुद्दे पोयविवत्तीए णिव्वुडुभंडसारं कालधम्मुणा संजुत्तं सुणेइ, सुणित्ता महया पइसोएणं अप्फुण्णा समाणी परसुनियत्ता विव चंपगलया धसत्ति धरणीतलंसि सव्वंगेहिं संणिवडिया। तए णं सा सुभदा मुहुत्ततरणं आसत्था समाणी साक्षी के विना दिया हुआ धन था, और जिन के पास बाह्यभाण्डसार-साक्षिसहित-अन्य लोगों की जान में दिया हुआ धन था, उन सभी धन को लेकर वे वहांसे बाहर दूसरी जगह किसी अन्य स्थान में चले गये।
भावार्थ- एक समय की बात है कि विजयमित्र सार्थवाह दूसरे अन्य देश में व्यापार करने के लिये बेचने योग्य समस्त वस्तुओं को जहाज में भरकर लवणसमुद्र में होकर जा रहा था किइतने में समुद्र की उछलती हुई, तरंगों ने उसके जहाज को उलट दिया। उलटते ही जहाज सब सामानसहित डूब गया। विजयमित्र भी बचने का कोई उपाय न होने से वहीं पर डूब कर मर गया। जब यह समाचार नगर में लोगों को ज्ञात हुआ तो, जिन पर इसका थापण आदि था ये सब के सब बड़े से बड़े महाजन वाणिजग्राम को छोडकर ऐसी जगह जा पहुँचे, जहा उनका पता लगना भी मुश्किल हो ॥ सू० १६ ॥ સાક્ષી વિના આપેલું ધન-હતું, અને જેમની પાસે તેનો બાથ ભાંડસાર બીજાને સાક્ષીમાં આપેલું ધન હતું, તે લઈને ત્યાંથી બહાર બીજા સ્થળે ચાલ્યા ગયા.
ભાવાથી—એક સમયની વાત છે કે વિજયમિત્ર સાર્થવાહ બીજા દેશમાં વેપાર કરવા માટે વેચાણ કરવા યોગ્ય તમામ વસ્તુઓનું વહાણ ભરીને લવણસમુદ્રમાં થઈને જ હતા, એવામાં સમુદ્રના ભારે તરંગેએ વહાણને ઉંધું નાખી દીધું, ઉંધું પડતાંજ તમામ સામાન સહિત વહાણ ડૂબી ગયું, વિમત્રને પણ બચવાને કોઈ ઉપાય નહિ રહેવાથી ત્યાં તે પણ ડૂબીને મરી ગયે. જ્યારે આ સમાચાર નગરના લોકોના જાણવામાં આવ્યા ત્યારે, જેની પાસે તેની થાપણ હતી તે તમામ મેટા મહાજન પણ વાણિજગ્રામને છેડી, તેની જગ્યાએ જઈ પહોંચ્યા, કે જ્યાં તેને પત્તો લાગ પણ મુશ્કેલ થઈ પડે. (સૂ. ૧૬)
શ્રી વિપાક સૂત્ર