Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १ एकादि राष्ट्रकूटस्यान्यायवर्णनम्. १३३ ग्रोसेमाणार एवं वदह-एवं खलु देवाणुप्पिया ! एकाइरट्रकूडस्स सरीरगंसि सोलस रोगायंका पाउब्भूया, तं जहा-सासे १, कासे २, जरे ३, जाव कोढे १६, तं जो णं इच्छइ देवाणुप्पिया ! विजो वा विजपुत्तो वा जाणओ वा जाणयपुत्तो वा, तेइच्छिओ वा तेइच्छियपुत्तो वा, एकाइरटूकूडस्स एएसि सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, तस्स
राजा, ईश्वर, तलवर माडंबिक आदि जनों साथ बैठ कर कार्यों, कारणों, मंत्र (सलाह) और गुप्त बातों आदि के विषय में विचारविमर्श करते समय सुनी हुई बात के लिये वह कहता कि, यह बात मैंने नहीं सुनी है। तथा जिस बात का कोई भी विषय नहीं होता उसे यह अपनी मानसिक कल्पना से खडी कर देता
और लोगों को दुःखित किया करता। इसी प्रकार देखी गई, कही गई, ग्रहण की गई और जानी गई को अदेखी, नहीं कही गई, नहीं ग्रहण की गई और नहीं जानी गई कहता और विपरीत को अविपरीत कहता था। इस प्रकार की मायाचारी-परिणति से ही यह अपने शासन को चलाता था। इस अशुभतम परिणतिमें मग्न यह राजा, संक्लिष्टयोग और कषायों से, उत्कृष्ट स्थिति को लिये हुए दुःखदायी प्रकृष्ट ज्ञानावरणीय आदि पाप कर्मों का उपार्जन करता रहता था ॥ सू० १५॥
રાજા ઈશ્વર, તલવર, માડંબિક આદિ તમામ માણસની સાથે બેસીને, કાર્યો, કારણે, મંત્ર અને ગુપ્ત વાતે આદિ માટે વિચાર-વિમર્શ કરતી વખતે સાંભળેલી વાતને માટે કહે કે આ વાત મેં સાંભળી નથી. તથા જે વાતને કઈ પતે પણ ન હોય તેને તે પિતાની માનસિક કલ્પનાથી ઉભી કરી દેતે અને કેને દુઃખી કર્યા કરે. આ પ્રમાણે જોયેલી, કહેલી, ગ્રહણ કરેલી અને જાણેલીને નહિ જોયેલી, નહિ કહેલી, નહિ રહણ કરેલી અને નહિ જાણેલી કહેતે, અને વિપરીતને અવિપરીત કહેતું હતું. આ પ્રકારની માયાચારી–પરિણતિથીજ તે પિતાનું રાજકાજ ચલાવતું હતું. આ અશુભતમ-પરિણતિમાં મગ્ન આ રાજાએ, સંકિલ ચગ અને કષાયથી, ઉત્કૃષ્ટસ્થિતિયુકત દુઃખદાયી પ્રજ્ઞાનાવરણીય આદિ પાપ કર્મોને SIM ४२तो तो तो. (२०१५)
શ્રી વિપાક સૂત્ર