Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, भु. १, अ० २, मित्रराजस्यऋद्धिवर्णनम्.। २०३ ऋदया प्रथितकीर्तिः, हयगजरथप्रवरयोधकलितया चतुरङ्गिण्या सेनया समनुगम्यमानमार्गः सर्वालङ्कारविभूषितो महत्या ऋद्धथा महत्या झुत्या महता वलेन महता समुदयेन महता वरत्रुटितयुगपत्प्रवादितेन शङ्ख-पणव-पटह-भेरि-झल्लरिखरमुखी-हुडुक्क-मुरज-मृदङ्ग-दुन्दुभि-नि?पनादितरवेण चम्पाया नगर्या मध्यमध्येन भगवन्तं वन्दितुं निर्गतस्तथा मित्रनामको भूपोऽपि वाणिजग्रामनगरा. निर्गत इत्यर्थः । निर्गत्य यत्रैव दूतीपलाशाख्यमुद्यानं तत्रैवोपागच्छति, उपागत्य समय देखनेवालों को कुबेर जैसा मालूम होता था । इन्द्र जैसी विभूति से इसकी निर्मल कीर्ति खूब बढ रही थी। इसके आगे २ हाथी, घोडा, रथ और बलिष्ठ योद्धाओं का समूहरूप चतुरंगिणी सेना चल रही थी। इसके शरीर पर राज्यविभूति के परिचायक और नृपति के धारण करने योग्य समस्त अलंकार अपनी पूर्ण आभासे चमक दमक करते हुए सुशोभित हो रहे थे। इस प्रकार यह राजा विशिष्ट ऋद्धि से शरीर की विशिष्ट कान्ति से, अपनी समस्त सेना से, उमराव आदि सर्व प्रकार के परिवार के समुदाय से और सर्व प्रकारके वादित्रों के एक ही साथ किये गये गर्जनरवसे युक्त शंख, पणव, पटह, भेरी, झालर, खरमुखी, हुडुक्क, मुरज, मृदङ्ग और दुंदुभी आदि के नि?षों की महाध्वनि से सहित होकर चंपानगरी के ठीक बीचाबीच से होकर प्रभु को वंदन करने के लिये निकला था, इसी प्रकार की सजावट से मित्रराजा भी प्रभु के आगमन का वृत्तान्त सुनकर उनके वंदन के लिये अपने नगर से निकला । निकल कर वह वहां पहुँचा, जहाँ दूतीपलाश नाम का बगीचा था। उसके कुछ पास કીર્તિ ખૂબ વધતી જતી હતી. તેના આગળ-આગળ હાથી, ઘેડ, રથ અને બલવાન વૈદ્ધાઓને સમૂહ રૂપ ચતરંગિણી સેના ચાલતી હતી. તેના શરીર પર રાજ્ય વિભૂતિની ઓળખાણ આપનાર અને રાજાએ ધારણ કરવા ચાગ્ય તમામ અલંકાર તે ધારણ કરવાથી પૂર્ણ કાંતિથી ચકચકાટ કરતાં શોભતા હતા. આ પ્રમાણે આ રાજા વિશેષ પ્રકારની સંપત્તિથી, શરીરની વિશેષ કાન્તિથી, પોતાની સમસ્ત સેનાથી, ઉમરાવ આદિ સર્વ પ્રકારના પરિવારસમુદાયથી અને સર્વ પ્રકારના વાજીબેના એક સાથે થતી ગર્જનાથી ચુકત, शम, ५४१, ५८, सेरी, आब२, भरभुभी, हु, भु२४, भृग भने दली આદિના અવાજના મહાધ્વનિસહિત ચંપાનગરીના મધ્ય રસ્તા પર થઈને પ્રભુને વંદન કરવા માટે નીકળ્યા હતા, આવા જ પ્રકારની સજાવટથી મિત્રરાજા પણ પ્રભુના આગમનની હકીક્ત સાંભળીને તેમને વંદન માટે પિતાના નગરથી નીકલ્યા, અને નીકળીને જ્યાં તીપલાશ નામને બગીચે હતું ત્યાં પહોંચી ગયાં. નજીકમાં જતાં જ તેણે ભગવાનના
શ્રી વિપાક સૂત્ર