Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/005577/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 15) મદ (ર) પ્રકાશે પૂ.મુનિશ્રી ટુમચંદ્ર વિજય છે. પ્રથમ દ્વિતીય કર્મગ્રન્થ ( પદા સંગ્રહ તથા ગાથા શબ્દાર્થ ) anal & Private Use Only Education Internatio Bipin Page #2 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ’’આજે મે' કયા ગુણાને પ્રાપ્ત કર્યાં ? તથા ક્યા દામાં હું સ્ખલના ન પામ્યા?” એની જે દરરાજ સકુલના કરતા નથી તે આત્મહિત શી રીતે કરી શકે? સુવણુ અને મણિના સાપાનવાળુ, હજારા થાંભલાવાળુ, ઉંચું, સુવર્ણના તળવાળું નિમ ંદિર બંધાવે તેનાથી પણ તપસયમ અધિક છે. સદા તપ અને સંયમમાં ઉદ્યમાળા પણ જે સ્વાધ્યાય ન કરે તે આળસુ, સુખલપટ મુનિને લેાક સાધુપદમાં સ્થાપન કરતાં નથી. .....ઉપદેશમાળા સલાક પેાતાના અનુમાનથી પારકાના આશયની કલ્પના કરેછે. નીચ પુરૂષોને કોઈ સજ્જન દેખાતા નથી, મહાપુરૂષાને કાઈ નીચ દેખાતા નથી. બુધ્ધિશાળી પુરૂષે સત્ર ઉચિત કરવુ જોઈએ, આ રીતેજ ફળસિદ્ધિ થાયછે. ભાવથી જિનાજ્ઞા પણ આ (ઉચિત કરવુ તે) જ છે. For Personal & Private Use Only ઉપદેશપદ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમ: - મે નમઃ શ્રી ગુરુમસૂરયે પદાર્થ-પ્રકાશ [ ભાગ-૩ જો ] પ્રથમ દ્વિતીય કર્મગ્રન્થ [પદાર્થ સંગ્રહ તથા ગાથા–શબ્દાર્થ) – સંગ્રાહક – પ. પૂ. સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાનતનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્ન સમતાસાગર પૂજ્ય પંન્યાસજી શ્રી પદ્યવિજયજી ગણિવરના શિષ્ય પ. પૂજ્ય મુનિરાજ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ. ' – પ્રકાશક: – સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ માણેકચેક | ૭૬, ઝવેરી બજાર, ખંભાત ! મુંબઈ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ –ઃપ્રાપ્તિસ્થાન –. [૧] પ્રકાશક. [૨] દિલીપકુમાર રાજેન્દ્રકુમાર શાહ, અરવિંદ સદન, હસ્તીબીબીના ગેખલા પાસે, પાંજરાપોળ પાસે, અમદાવાદ. [3] સેવંતીલાલ વી. જૈન, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, - મુંબઈ–૨. (૪) દીપક અરવિંદલાલ ગાંધી, ઘીકાંટા, વડફળી, વડોદરા. [૫] શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ. શ્રી શાતિનાથજી જૈન દહેરાસર, પાયધૂની, મુંબઈ-૪૦૦૦૦૩. [૬] પ્રફુલ પી. શાહ. ૫૧, બોધિવિહાર, ગોખલેરોડ (નોર્થ), દાદર મુંબઈ–૨૮. [૭] મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. રતન; ૧ ધાર્મિક પ્રથમ આવૃત્તિ નકલ ૨૦૦૦ વિ. સં. ૨૦૩૭ સર્વ હક સંગ્રાહક તથા પ્રકાશકને સ્વાધીન છે. કિંમત રૂા. ૪-૦૦ - પ્રિન્ટર્સ -હસમુખ સી. શાહ, તેજસપ્રિન્ટ, ૧/૭, ધ્વનિ એપાર્ટમેન્ટ, બહાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ-એક. For Personal & Private Use Only For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિશ્વમાં મુખ્ય બે જ પદાર્થ છે. (૧) જીવ (૨) અજીવ. અજીવના પાંચ પ્રકાર છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ (૫) પુદ્ગલાસ્તિકાય. પુદગલ સિવાયના બીજા દ્રવ્યો અરૂપી છે જ્યારે એકમાત્ર પુગલ દ્રવ્ય રૂપી છે. વર્ણ-ગલ્પ-રસ–સ્પર્શ જેમાં હોય તે મુદ્દગલ કહેવાય છે. આ પુદ્દગલાસ્તિકાયને ઝીણે અંશ તે પરમાણુ છે. અનંતા પરમાણુઓ ભેગા થતાં સ્કન્ધ બને છે. પુગની વિવિધ પ્રકારની છવ્વીસ વર્ગણાઓ છે. તેમાંથી આઠ જ પ્રકારની વર્ગણાઓ જીવને ગ્રહણ યોગ્ય છે. દારિક, વક્રિય, આહારક વર્ગણાઓ ગ્રહણ કરી છે તે તે પ્રકારના શરીરની રચના કરે છે. - તેજસ વર્ગણાના પગલે પ્રતિસમય સંસારી જીવ ગ્રહણ કરી તેનું તેજસ શરીર બનાવે છે. જે શરીરમાં ઉષ્ણતાને ટકાવે છે તથા આહારાદિ પાચનમાં કારણભૂત બને છે. શ્વાસોશ્વાસ, ભાષા અને મને વર્ગણાના પુદગલેથી છવ શ્વાસશ્વાસની, બલવાન અને ચિંતનની ક્રિયા કરે છે. ગ્રહણચ્ચ સૌથી છેલી કામણવર્ગ છે. આ કામણવર્ગણના સ્કર વિશ્વમાં સર્વત્ર વ્યાપેલા છે. પ્રત્યેક સંસારી જીવ (ચૌદમાં ગુણસ્થાનક સિવાયના) પ્રતિસમય આ સ્કને ગ્રહણ કરે છે, આત્મા સાથે એકમેક કરે છે. આનું જ નામ કમબંધ છે. અને જીવ સાથે એકમેક થયેલા આ કામણપુદ્ગલ એ જ કર્મ છે For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવને અનાદિકાળથી આ કર્મ જોડે સંબંધ છે અને જીવ અને કર્મના સાગથી જ સંસાર છે. તેથી સંસાર પણ અનાદિ છે. આ કર્મ જેડે જીવને વિગ તે જ મોક્ષ છે. આ સંસારી જીવના જે જે સમયે જેવા જેવા પરિણામ હોય તે તે સમયે ગ્રહણ થતાં કામણ પગલેમાં તેવા તેવા પ્રકારના સ્વભાવ, કાળમર્યાદા તથા શક્તિ ઊભી થઈ જાય છે. અને પછી તે તે કમપુદ્ગલે કાળમર્યાદા પૂર્ણ થયે તેવા તેવા પ્રકારનાં ફળ આપે છે એટલે સંસારમાં જીવ જે કંઈ સુખદુઃખરૂપ ફળ ભોગવે છે તેમાં કારણું પણું કર્મ જ છે. * - * . ' આમ સંસારી જીવના સુખ-દુઃખ, જન્મ-મરણ, રોગ-શેક, ચિન્તા-દરિદ્રતા વગેરે અનેકવિધ પ્રશ્નોમાં મૂળ કારણભૂત કર્મ છે. ' '' સંસારમાં આપણને જે વિષમતા દેખાય છે. તેનું કારણ પણ કર્મ જ છે. એક રાજા છે તે બીજે રંક છે. એક શ્રીમંત છે તે બીજે દરિદ્રી છે, એક આરોગ્યવાન છે તે બીજે રોગી છે, એક કંઈ ન કરવા છતાં સન્માન પામે છે જ્યારે બીજું ઘણું કરવા છતાં અપમાને પામે છે. આ બધુ જ જીવોના તેવા તેવા પ્રકારના કર્મના કારણે છે. * * જીવંમાં સત્તા રૂપે અનંતજ્ઞાન (સર્વજ્ઞપણું ), અનંતદર્શન (સર્વદશી પણું), વીતરાગતા, અનંતસુખ, અક્ષય સ્થિતિ, અજરામરપણું, અગુરુલઘુપણું, અને અનંતશક્તિ પડી છે. આ બધા જીવના ગુણોને ઢાંકનાર કર્મ છે. કેઈપણ હિસાબે કર્મના આ સંગેમાંથી આપણે આપણા આત્માને છોડાવવો જ રહ્યો. મનુષ્યજીવન પણ આ જ કારણ માટે છે. આ માટે આપણે કર્મને, તેના પ્રકારોને, તેના કાર્યને; તેના બંધના કારણેને, તેના બંધને અટકાવવાના તથા તેને આત્મા પરથી દૂર કરવાના ઉપાયોને જાણવા જ પડશે. અને આ બધું વિસ્તારથી સમજાવનાર છે જૈન શાસનનું કર્મસાહિત્ય For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં આના પર અત્યંત વિસ્તૃત સાહિત્ય વર્તમાનકાળમાં પણ ઉપલબ્ધ છે. આ સાહિત્યને જેમ જેમ અભ્યાસ કરીએ છીએ તેમ તેમ આપણને કર્મ વિષે ઘણું ઘણું જાણવા મળે છે. જગતના સ્વરૂપનું ભાન થાય છે. રાગ-દ્વેષની પરિણતિ ઘટે છે અને મૈત્રી, કરુણાદિ ભાવનાને વિકાસ થાય છે માટે વર્તમાનકાળમાં કર્મસાહિત્યને અભ્યાસ એ મેક્ષાભિલાષી આત્મા માટે અત્યંત આવશ્યક છે. વર્તમાનમાં કર્મ સાહિત્યમાં છ કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કષાયપ્રાભૃત, શતક, સપ્તતિ, બંધવિધાન, નવગસેઢી વગેરે અનેક ગ્ર ઉપલબ્ધ છે. પ્રારંભમાં તે છે કર્મગ્રીને અભ્યાસ કર્યા પછી બાકીને ગ્રન્થમાં સહેલાઈથી ચંચુપાત કરી શકાય. પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ, સુવિશાલગચ્છાધિપતિ, વાત્સલ્યવારિધિ સંઘકૌશલ્યાધાર, વિશાલસાઘુગણને વેગ અને ક્ષેમને કરનારા સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા એટલે વીશમી-એકવીસમી સદીનાં કર્મશાસ્ત્રોના અપૂર્વ જ્ઞાતા, અસાધારણ વિદ્વાન. સમસ્ત જીવનમાં કઠેર સંયમપાલનની સાથે અસાધારણ જ્ઞાનસંપાદન પણ તેમણે કર્યું. વ્યાકરણ, ન્યાય, સાહિત્યદિના જ્ઞાનને મેળવ્યા પછી તેઓશ્રીએ કર્મશાસ્ત્રના ગ્રન્થ અને આગમનું ખૂબ ખૂબ ચિંતન-મનન કર્યું. વરસો સુધી તે તેમણે કર્મ ગ્રન્થ અને કર્મપ્રકૃતિ વગેરેના પદાર્થોનું ચિંતન-મનન કરી અત્યંત પરિચિત કરી દીધા એટલું જ નહિ પોતાના અનેકવિધ શિષ્ય-પ્રશિષ્યો તેમજ અથી શ્રાવકને પણ આ વિષયના જ્ઞાનનું દાન કર્યું. આગળ વધીને પોતાના વિશાળ મુનિસમુદાયમાંથી શક્તિશાળી કેટલાક સાધુઓની પાસે બંધવિધાન, અવગસેઢી, વગેરે લાખ શ્લેક પ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં કર્મ સાહિત્યની રચના કરાવી. પ્રબળ પુણ્યોદયે સંયમજીવનની પ્રાપ્તિ પછી પૂજ્યપાદ વર્ધમાન તપાનિધિ પ્રગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી પ્રારંભમાં જ કર્મગ્રન્થના શરૂઆતના પદાર્થોનું જ્ઞાન મળ્યું. ત્યાર પછી પૂજ્યપાદ પરમગુરુદેવ આચાર્ય For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ભગવત પાસેથી કર્મગ્રન્થ-કર્મપ્રકૃતિ–પંચસંગ્રહ વગેરેના પદાર્થોનું જ્ઞાન મળ્યું. પૂજ્યપાદશીની પાસેથી કર્મઝન્યાદિના પદાર્થોને સમજી ગ્રન્થમાં વાંચી તેની ટૂંકી નેંધ કરી તેની ધારણ કરી તેનું સતત રોજ પરાવર્તન કરવા માંડ્યું. આ રીતે છ કર્મગ્રન્થ તથા કર્મપ્રકૃતિના - પદાર્થો ઘણા રૂઢ થયા. સંક્ષિપ્ત નેધ કરેલા આ પદાર્થો અન્ય અથજનેને ખૂબ ઉપયોગી નીવડે તે માટે વ્યવસ્થિત કરીને પ્રગટ કરવાને આ પ્રયત્ન કરેલ છે. આની વ્યવસ્થિત થયેલ પ્રેસકે પીને સ્વ. પૂજ્યપાદશ્રીની પરમકૃપાથી વર્તમાનકાળમાં કર્મસાહિત્યનું વિશદ જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે તે પૂજ્યપાદ પંન્યાસજી શ્રી જયઘોષવિજયજી મહારાજે જઈ તપાસી સુધારી આપી છે. તેમને પણ જેટલે ઉપકાર માનું તેટલે ઓછો છે. પ્રસ્તુત સંગ્રહમાં સંગ્રહિત થયેલ પ્રથમ દ્વિતીય કર્મગ્રન્થના પદાર્થોને ગુરુગમથી સમજી તેની ધારણ કરી તેનું પરાવર્તન વારંવાર કરવાનું છે. આમ થશે તે જ આ પદાર્થો અત્યંત દઢ થશે. વિશેષ જાણવા માટે કર્મગ્રન્થના વિવેચનના મહેસાણા પાઠશાળાદિ તરફથી બહાર પડેલ ગ્રન્થો જોઈ જવા ભલામણ છે. આગળ તૃતીયાદિ કર્મગ્રન્થના. પદાર્થો પણ અનુકુળતા મુજબ પ્રગટ કરવાની ભાવના છે. પ્રાંતે જે ઉપકારી ગુરુભગવંતેની પુણ્યકૃપાથી પ્રભુશાસનની યત્કિંચિત્ આરાધનાદિ થાય છે તે સ્વ. પરમગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, તથા પૂજ્યપાદ પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદ ગુરુદેવશ્રી પંન્યાસજીશ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીના ચરણમાં વંદન કરી.પ્રસ્તાવનાને સમાપ્ત કરું છું. લી. પ્રેમભુવનભાનુપવાદરણ હેમચંદ્રવિજય - For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ नमा तित्थ પ્રકાશકીય “પદાર્થ પ્રકાશ” ભાગ ખીજાના પ્રકાશન પછી ફૂંક સમયમાં જ પદાર્થ પ્રકાશ ભાગ ૩ જાને પૂજનીય શ્રીસંઘના ચરણકમળમાં રજુ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજ્યપાદ સિદ્ધાંતમહાદધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુણ્યકૃપાથી ધમસ...સ્કારોની પ્રાપ્તિ થઇ; યત્કિંચિત્ સુકૃતના મનારથા જાંગવા લાગ્યા. પૂ. હેમચ`દ્રવિજય મ. સાહેબની પ્રેરણાથી સુકૃતના મનેરથાને સાકાર કરવાની સુંદર ચેાજના નક્કી થઈ અને ઉપકારી પૂજ્ય માતુશ્રી મૂળાબેને સ્વ. પૂજ્ય પિતાશ્રીના સ્મૃતિ નિમિત્તે સુકૃતા કરવા માટે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ”ની સ્થાપના કરી. સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત વર્તમાન યુગમાં કસાહિત્યમાં અત્યંત નિષ્ણાત ગણાતા. તેઓશ્રીને કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે શાસ્ત્રોના પદાર્થો કંઠસ્થ હતા; જીવનભર તેમણે તેનુ વિશેષ પરિશીલન, ચિંતન, અનુપ્રેક્ષા કરેલ, એટલું જ નહી, સ્વશિષ્ય-પ્રશિષ્યા ઉપરાંત અનેકવિધ શ્રાવકાને પણ તેઓશ્રીએ આ વિષયમાં અધ્યયન કરાવ્યુ છે. કમસિદ્ધિ, સક્રમણકરણ, માણાદ્વાર વગેરે અનેકવિધ પ્રથાનું પાતે સર્જન કર્યું અને ખવગોઢિ બધવિધાનાદિ મહાકાય શાસ્ત્રાનુ નિર્માણુ શિષ્યપ્રશિષ્યા પાસે જાતદેખરેખ હેઠળ કરાવ્યુ છે. પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ કર્મગ્રંથના તથા દ્વિતીય કર્મંગના પદાર્થોને સક્ષેપમાં સગ્રહ છે તથા અંતે મૂળ ગાથાઓ અને શબ્દાર્થ આપેલ છે. પ્રથમ. કર્મગ્રંથમાં કર્મના મૂળ ૮ ભેદ તથા તેની ઉત્તર પ્રકૃતિની વ્યાખ્યા આપી છે તથા જ્ઞાનાવરણાદિ કર્મોના બંધના For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કારણે બતાવ્યા છે; તથા બીજા કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપનું વર્ણન તથા ચૌદ ગુણસ્થાનકે કર્મના બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા બતાવેલ છે. - સ્વ. પૂજ્ય આચાર્ય ભગવંતના આ અતિપ્રિય વિષયનું પ્રકાશન કરવાને લાભ અમને મળ્યો છે તે અમારું મોટું સદ્દભાગ્ય છે. તૃતીયાદિ કર્મગ્રંથના પદાર્થોના સંગ્રહ રૂપ પદાર્થ પ્રકાશના બીજા ભાગે પણ પ્રકાશન કરવાને શીઘ લાભ મળે તે જ હૃદયની ઉત્કંઠા છે. કર્મસિદ્ધાંત એ જૈન પ્રવચનને મુખ્ય વિષય છે. કર્મના સંયોગથી છૂટવા માટે તે જૈનશાસન છે. જીવનમાં શાંતિ અને સમાધિ માટે પણ કર્મગ્રંથના આવા મહત્વના વિષયનું જ્ઞાન અત્યંત આવશ્યક છે તે પ્રસ્તુત પ્રકાશન ચતુર્વિધ સંઘમાં ખૂબ આદરને પાત્ર બને અને અનેક પુણ્યાત્માએ આ ગ્રંથ દ્વારા ખૂબ ખૂબ સ્વાધ્યાય અને તત્ત્વચિંતનાદિ કરી અપૂર્વ નિરાને પ્રાપ્ત કરે એ જ એક માત્ર શુભાભિલાષા. સુકૃત કાર્યોના વિશેષ વિશેષ લાભ મળતાં રહે એ જ એક શાસનપતિ દેવાધિદેવને અભ્યર્થના છે. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ (૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) બંસીલાલ અંબાલાલ શાહ (૩) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૪) પુંડરિક અંબાલાલ શાહ (૫) મુકેશ બંસીલાલ શાહ (૬) ઉપેન્દ્ર તારાચંદ શાહ અનુક્રમણિકા તથા શુદ્ધિપત્રક છે લે છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ [g||||||||||||||=||=||||||||| ||s||||||||g||||=|||||||||||||||||||||||E][3][][][][I||||||g||||[][][} Eg|||||||||||| g|||||||||||||||||T|E] g||||||=|||||||||||||3|||||||| પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સુવિશાલ ગચ્છાધિપતિ કર્મશાસ્ત્રવિશારદ રવ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા – પ્રકાશક પરમારાધ્યાપોદ, ભદધિત્રાતાં રવ. આ ભગવતની અનુપમ કૃપાદ્રષ્ટિથી આ જીવનમાં ધર્મ સંસ્કારોની પ્રાપ્તિ થઈ છે, અને કિંચિત્ જિનશાસનની | આરાધના થઈ છે. પૂજ્યપાદશ્રીના આ અનુપમટીના ઉપકારની સ્મૃતિ નિમિત્તે આ પુસ્તકનું પ્રકાશન કરી કિચિત્ કૃતાર્થતાને અનુભવીએ છીએ. a E||a||a||a||a||E][]] [E||][][n||||| |||||||_| |_||||_||| |_||_||_||_| |_| | || ||s|||||g||||T |||||||||||||||||||||||||||||||||||||||| n][] [1][][]|||||||||||||a||a|||||||||||||| Page #13 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંસ્કારદાતા પરોપકારી સ્વ. પિતાશ્રી અંબાલાલ રતનચંદ સંઘવી જન્મ : ૧૯૪૭ જેઠ સુદ ૮ ખંભાત રવર્ગવાસ : ૧૯૯૯ શ્રાવણ વદી ૧૧ ખંભાત રસ્વ. પિતાશ્રીની ધર્મશ્રદ્ધા અત્યન્ત દૃઢ હતી. પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વ્યાખ્યાન શ્રવણને ખૂબ રસ હતો. વર્ષો સુધીની ઘોર બિમારીને સમભાવે સહન કરી. જીવનમાં શાંતિસ્નાત્ર યુકત જિનભક્તિ મહોત્સવ ન થાય ત્યાં સુધી શ્રીખંડનો ત્યાગ હતો. તેવી જ રીતે દીક્ષા ન લેવાય ત્યાં સુધી દૂધપાકનો ત્યાગ કરેલ. સંયમ ધર્મના ખૂબ રાગી હતા. બિમારી વખતે પણ આચાર્ય ભગવંત વગેરેને ઘેર બહુમાનપૂર્વક બેલાવી ધર્મ સાંભળતા. અંતિમ અવસ્થામાં નવકાર મંત્રનું શ્રવણ કરતા ૧૯માં પર્યુષણના આગલા દિવસે સ્વર્ગવાસને પામ્યા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ગ્રી રણેશ્વર વ્યાપાર ન નમઃ | નમો નમઃ શ્રી મેમ કર્મ વિપાક [ પ્રથમ કર્મગ્રંથ ] -પદાર્થ સંગ્રહ – પ્ર–કર્મ એટલે ? ઉ–દરેક સંસારી જીવ પોતે જે અવગાહનામાં રહેલ છે, ત્યાં રહેલા કામણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી આત્મા સાથે ક્ષીરનીરવત અથવા લેહ અગ્નિવત્ એકમેક કરે છે. આ ક્રિયાને કર્મબંધ કહેવાય છે. જ્યારે આત્મા સાથે એકમેક થયેલ કામણ પુદ્ગલેને કર્મ કહેવાય છે. પ્રવ–-કર્મ માનવાનું કારણ શું? ઉ–જવરૂપે સઘળા જીવો સરખા હોવા છતાં કઈ જ મનુષ્ય છે, કઈ દેવ છે, કેઈ નારક છે, કેઈ તિર્યંચ છે. મનુષ્યમાં પણ કઈ રાજા છે, કેઈરંક છે, કેઈ શ્રીમંત છે, કઈ દરિદ્રી છે, કેઈ રેગી છે, કેઈ નિગી છે, કેઈ રૂપવાન છે, કેઈ કદરૂપા છે. આ વિચિત્રતામાં કઈ પણ કારણ હેવું જોઈએ. કેમ કે કારણ વિના કાર્ય થતા નથી. આ કારણ એ જ કર્મને વિપાક છે, જીવ અને કર્મને સાગ પ્રવાહથી અનાદિકાળથી છે. જેમ સુવર્ણ અને માટીને સંગ અનાદિકાલીન હોવા છતાં તથાવિધ અગ્નિ આદિની સામગ્રીને પ્રાપ્ત થતાં માટી છૂટી પડે છે અને શુદ્ધ સુવર્ણ બને છે. તે જ રીતે જીવ અને કર્મને અનાદિકાલીન સોગ હોવા છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધ્યાનાદિથી કર્મ છૂટું પડે છે, અને જીવ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ બને છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધનાં આ પ્રમાણે મુખ્ય ચાર કારણે છે – ૧મિથ્યાત્વક [પ-પ્રકાર ] [ ૩. કષાય : [ ૨૫-પ્રકાર] . ૨. અવિરતિ [ ૧૨-પ્રકાર] | ૪. રોગ [ ૧૫-પ્રકાર ] (૧) મિથ્યાત્વ મિથ્યાત્વ:–વિપરીત માન્યતા - જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન માનવા તે મિથ્યાત્વ ૦ જે પદાર્થ જે રૂપે ન હોય તે રૂપે માનવા તે મિથ્યાત્વ ૦ સુદેવને દેવ તરીકે, સુગુરુને ગુરુ તરીકે, સુધર્મને ધર્મ તરીકે ન માનવા તે મિથ્યાત્વ. ૦ કુદેવ, કુગુરુ, કુધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનવા તે મિથ્યાત્વ. - મિથ્યાત્વના પાંચ પ્રકાર– [૧] આભિગ્રહિક :-કુદર્શનમાં રહેલા જ પિતાના દર્શન [ ધર્મ ] ને જ આચહપૂર્વક સાચું માને તે [ 2 ] અનાભિગ્રહિક –સર્વ ધર્મને સરખા માનવા તે. [૩] આભિનિવેશિક –કદાગ્રહને પકડી રાખ . ગષ્ઠા માહિલાદિની જેમ. [૪] સાંશયિક:-શ્રી જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા થાય તે જેમ કે ભગવાને કહેલા ધર્માસ્તિકાયાદિ હશે કે કેમ? '[૫] અનાગિક –અનાગથી એકેન્દ્રિયદિ અજ્ઞાન જીવને હેય તે. (૨) અવિરતિ પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ તે વિરતિ. વિરતિને અભાવ તે અવિરતિ. અવિરતિના બાર પ્રકાર: For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧] છ કાયના જીવોની હિંસા. [૨] પાંચ ઈન્દ્રિય અને મનનું અનિયંત્રણ (૩) કષાય કષ = સંસાર; આય = લાભ જેનાથી સંસારને લાભ [વૃદ્ધિ] થાય તે કષાય. કષાયના ચાર પ્રકાર –[૧] . [૨] માન. [૩] માયા [૪] લાભ. કોધ –અપ્રીતિ, અરુચિ. માન :– ત્કર્ષ તથા પરઅપકર્ષ. માયા–અંદર જુદું, બહાર જુદું, કપટ. લેભ :–તૃષ્ણા, [ ન હોય તે મેળવવાની ઇરછા ] આસક્તિ. [ હોય તેને ન છોડાવાની ઈચ્છા ] * (૪) યુગ - મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે યોગ. ગના પંદર પ્રકાર :–મનના-૪, વચનના-૪, કાયાના-૭, મળીને કુલ ૧૫. ૧ મન, વચન, કાયાની પ્રવૃત્તિ [વ્યાપાર] આ ગની સ્કૂલ વ્યાખ્યા છે. વાસ્તવિક રીતે તે આત્મપ્રદેશને પરિસ્પદ કે પ્રવૃત્તમાન આત્મવીર્ય કે જેના દ્વારા જીવ દેડવું કરવું વગેરે અનેક ક્રિયાઓમાં જોડાય છે તેને યોગ કહેવાય છે. મન-વચન અને કાયાના પુગલેના અવલંબનથી જીવને આ વ્યાપાર પ્રવર્તે છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર કરી મન, વચન, કાયાની પ્રવૃત્તિને મનેયોગ, વચનયોગ અને કાયગ કહેલ છે. વાસ્તવિક તો મન વગણના પુગલનું આલંબન લઈને જીવ જે વીર્ય પ્રવર્તાવે તે મનયોગ. તેવી જ રીતે ભાષાવર્ગણાના પુદગલોનું આલંબન લઈ જીવ જે વીર્ય પ્રવર્તાવે તે વચનગ અને દારિકાદિ કાયાના પુદ્ગલેનું આલંબન લઈ જીવ જે વીર્ય પ્રવર્તાવે તે કાગ છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મનગ –૪ પ્રકારે. . [૧] સત્ય મનોયોગ :–યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ ચિંતન જેમ કે જીવ છે, જીવ દેહવ્યાપી છે. વગેરે. [૨] અસત્ય મનેયાગ –સત્યથી વિપરીત મનોવેગ જેમ કે જીવ નથી, જીવ એકાંત નિત્ય છે. વગેરે. L[૩] સત્યાસત્યમનેયેગ :–જેમાં સાચુ પણ છે તેમજ બેટું પણ છે તેવું ચિંતન જેમકે ખદિર. લીમડા, પલાસ વગેરેથી મિશ્રિત ઘણું અશક વૃક્ષવાળા વન માટે આ અશોક વન છે, એમ ચિંતવવું તે. [ 1 અસત્ય-અમૃષા મનોયોગ –જેમાં સત્ય પણ નથી, મૃષા પણ નથી તેવું ચિંતવન. જેમકે ઘડો લાવ, તપ કરવો જોઈએ. વગેરે. આજ પ્રમાણે ચારે પ્રકારના વચનોગને પણ જાણવા. કાયોગ-૭ પ્રકારે. - [૧] ઔદારિક કાગ –ારિક શરીરથી થતી પ્રવૃત્તિ [૨] વૈક્રિય કાયાગ:–વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ. [ 3 ] આહારક કાયયોગ – આહારક શરીરથી થતી પ્રવૃત્તિ. [૪] દારિક મિશ્ર કાગ –તિર્યંચ અને મનુષ્ય ને ઉત્પ ત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી દારિક અને કાર્પણની ભેગી પ્રવૃત્તિ. કેવલી સમુદઘાતમાં પણ રજા, ૬ઠ્ઠા અને ૭માં સમયે આ યોગ હોય છે. T 1 કિય મિશ્ર કાયયોગ–દેવ અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી ક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્ય રણની ભેગી પ્રવૃત્તિ, તથા વૈક્રિય લબ્ધિધર મનુષ્ય, પચે તિર્યંચ અને બાદર પર્યાપ્તા વાયુકાયને ક્રિય શરીર કરતી વખતે તે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ ન થાય ત્યાં સુધી અને વૈક્રિય શરીર છોડતા પુનઃ ઔદારિક શરીરમાં આત્મ-પ્રદેશે પ્રવેશે નહીં ત્યાં સુધી ક્રિય અને ઔદારિકની ભેગી પ્રવૃત્તિ. [૬] આહારકમિશ્ર કાયયોગ–આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વ ઘર મુનિને આહારક શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને આહારક પુદ્ગલેની ભેગી પ્રવૃત્તિ. [૭] કામણ કાગ -તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ, આ કાયગ જીવને પરલમાં જતાં વિગ્રહ ગતિમાં તથા કેવી સમુઘાતમાં ૩ જા ૪ થા અને પ માં સમયે હોય છે. - કમના ચાર પ્રકાર – પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ. પ્રકૃતિ-- કમને જ્ઞાનગુણ દર્શનગુણાદિને ઢાંકવાને સ્વભાવ. સ્થિતિ–કમને આત્મા જોડે રહેવાને નિશ્ચિત થયેલે કાળ. રસ:-કર્મની ફળ આપવાની શક્તિ. પ્રદેશ –કર્મના દળની સંખ્યા. કર્મની મૂળ ૮ પ્રકૃતિ છે. તથા ઉત્તરભેદ ૧૫૮ છે. આ કર્મની વ્યાખ્યા, કયા ગુણને ઢાંકે, ઉત્તરભેદ તથા દષ્ટાનને સૂચવ કોઠો પાછળ મુજબ છે. ૨. સિદ્ધાંતના મતે લબ્ધિધારી મનુ, પંચે, તિર્યંચ અને બાદર પર્યાપ્તા વાયુકાયને નવું વૈક્રિય શરીર બનાવતા પ્રારંભમાં અંતર્મુહૂર્ત સુધી ઔદારિક વૈદિયની જે ભેગી પ્રવૃત્તિ છે તે ઔદારિક મિશ્ર કાયસેગ કહેવાય છે. જ્યારે વૈકિય શરીર છોડી પુનઃ દારિક શરીરમાં પ્રવેશ કરતાં અંતર્મુહૂર્ત કાળ સુધી વૈક્રિય ઔદારિક શરીરની ભેગી પ્રવૃત્તિને વૈક્રિય મિશ્ર કહેલા છે. આજ રીતે આહારકના પ્રારંભમાં ઔદારિક મિશ્રા અને છોડતા આહારક મિશ્રગ કહેલ છે. જ્યારે કર્મગ્રંથમાં પ્રારંભ કરતાં અને છોડતા બનને વખતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર કહેલ છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ નિ કર્મનું નામ વ્યાખ્યા ૧ અને ૨ દાંત ૬ નામ ૧ જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ બોધ- અનંત જ્ઞાન પ આંખે પાટા રૂપ જ્ઞાનને ઢાંકે તે બાંધવા જેવું ૨ દર્શનાવરણ વસ્તુના સામાન્ય બોધ- અનંત દર્શન ૯ દ્વારપાળ જેવું રૂપ દર્શનને ઢાંકે તે | ૩ વેદનીય પૌદ્દગલિક સુખદુઃખનો અવ્યાબાધ ૨ મધથી લેપાઅનુભવ કરાવે તે સુખ ચેલી તલવાર ૪ મેહનીય જીવને સાચા અને અનંત ૨૮ દારૂપાન ખાટાના વિવેકથી ચારિત્ર જેવું રહિત કરે તથા ખોટા માં પ્રવર્તાવે તે પ આયુષ્ય ભવમાં પકડી રાખે તે અક્ષય સ્થિતિ ૪ બેડી જેવું જીવને ગતિ આદિ અરૂપીમણું ૧૩ ચિતારા જેવું પર્યાનો અનુભવ કરાવે તે ૭ ગેત્ર ઉંચા-નીચા કુળને અગુરુ લઘુ- ૨ કુંભાર જેવું અનુભવ કરાવે તે ! અંતરાય જીવને દાન, લાભ, ! અનંત શક્તિ ૫ ખજાનચી ભેગ વગેરેથી કે દાનાદિની શક્તિથી અટકાવે તે (૧) જ્ઞાનાવરણકર્મ – પ્રકારે વસ્તુના બે પ્રકારનાં સ્વરૂપ છે. (૧) સામાન્ય (૨) વિશેષ... આમાંથી વસ્તુના વિશેષ સ્વરૂપને બેધ તે જ્ઞાન છે. જ્ઞાનને ઢાંકનાર કર્મ જ્ઞાનાવરણ કર્મ છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. પાંચ પ્રકારના જ્ઞાનને ઢાંકનાર જ્ઞાનાવરણ કર્મ પણ પાંચ પ્રકારે છેમતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણ . અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનને ઢાંકે તે મન:પર્યવજ્ઞાનાવરણ કેવળજ્ઞાનને ઢાંકે તે કેવળજ્ઞાનાવરણ મતિજ્ઞાન યેગ્ય દેશ (પ્રદેશ-ક્ષેત્ર) માં રહેલ વસ્તુ વિષયી મન અને ઈદ્રિયેથી. થતું જ્ઞાન તે મતિજ્ઞાન, મતિજ્ઞાનના ર૮- ભેદ (i) વ્યંજનાવગ્રહ - ઇદ્રિય અને વિષયના સંપર્કથી આત્મામાં - થતે અતિ અવ્યક્ત બોધ તે વ્યંજનાવગ્રહ. (i) અર્થાવગ્રહ – વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે તે અવ્યક્ત બેધ તે અર્થાવગ્રહ (આમાં શબ્દ, રૂપાદિના અવાંતર ભેદને નિર્ણય હેતું નથી.) | (ii) ઈહિા :- “આ શું હશે.” વગેરે વસ્તુને જાણવા માટે ઉહાપોહ (પ્રયત્ન વિશેષ) તે ઈહિ. (iv) અપાય – આ વસ્તુ આ જ છે. એ વસ્તુને નિર્ણયાત્મક બેઘ તે અપાય. (૫) ધારણા – નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારણ કરી રાખવી તે ધારણ આ પાંચમાંથી વ્યંજનાવગ્રહ સિવાયના ચારેન (પાંચ ઈદ્રિય અને મનથી થતા હોવાથી) છ છ ભેદ થાય જ્યારે વ્યંજનાવગ્રહ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિય અને પદાર્થના સયોગ થવાથી થાય છે. તેથી તેના ચાર ભેદ છે. કેમકે ચક્ષુ અને મનથી વિષયના સંચાગ વિના જ મેધ થાય છે, માટે તેમાં વ્યંજનાવગ્રહ નથી, તેથી વ્યંજનાવગ્રહના ૪ ભેદ થયા. અર્થાવગ્રહાદિ ૪ના-૪૪૬૨૪ ભેદ થયા. મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થાય મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ (૧) સ્પર્શીનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) શ્રોત્રેન્દ્રિય 99 (૫) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ (૬) રસનેન્દ્રિય (૭) ઘ્રાણેન્દ્રિય (૮) ચક્ષુરિન્દ્રિય (૯) શ્રોત્રેન્દ્રિય (૧૦) માનસ (૧૧) સ્પર્શનેન્દ્રિય (૧૨) રસનેન્દ્રિય (૧૩) પ્રાણેન્દ્રિય (૧૪) ચક્ષુરિન્દ્રિય 1 (૧) શ્રુતનિશ્રિત "" "" 99 "" "" "" 29 હા 22 ,, 99 (૧૫) શ્રોત્રેન્દ્રિય (૧૬) મન (૧૭) સ્પર્શનેન્દ્રિય (૧૮) રસનેન્દ્રિય (૧૯) ઘ્રાણેન્દ્રિય (૨૦) ચક્ષુરિન્દ્રિય (૨૧) શ્રોત્રેન્દ્રિય (૨૨) મન (૨૩) સ્પર્શીનેન્દ્રિય (૨૪) રસનેન્દ્રિય (૨૫) ઘ્રાણેન્દ્રિય (૨૬) ચક્ષુરિન્દ્રિય (૨૭) શ્રોત્રેન્દ્રિય (૨૮) મના મતિજ્ઞાન એ પ્રકારે છે. (ર) અશ્રુતનિશ્રિત For Personal & Private Use Only ઈહા ઈહા અપાય અપાય અપાય અપાય અપાય. અપાય ધારણા ધારણા ધારણા ધારણા ધારણા ધારણા Page #24 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિવાળા જીવને શાસ્ત્રાને વિચાર્યા વિના જ એકાએક જે જ્ઞાન ઉત્પન્ન થાય તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. જ્યારે શાસ્ત્રને ક્યારેય ભણેલ નથી કે વિચાર્યા જ નથી તેવા જીવને પણ તથા પ્રકારના ક્ષયેાપશમ ભાવથી એકાએક એમને એમ યથાવસ્થિત વસ્તુને જણાવનાર મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અશ્રુતનિશ્રિત અતિજ્ઞાન કહેવાય છે. (શાસ્રની વિચારણા દ્વારા ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય.) મતિજ્ઞાનના ૩૪૦ ભેદ :— મતિજ્ઞાનના પ્રત્યેક ભેદના વળી બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ આદિ બાર બાર ભેદો થાય છે. બહુ :—શંખ, ભેરી વગેરે વાજીંત્રા સાથે વાગતા હાય ત્યારે દરેકને પૃથક્ પૃથક્ જાણે તે. અબહુ :—અનેક વાજીંત્રા સાથે વાગતા હૈાય ત્યારે દરેકને પૃથક્ પૃથક્ ન જાણતા વાજીંત્રાના અવાજ છે. તેટલું જ માત્ર જાણે. બહુવિધ :—મદત્વ, મધુરત્વાદિ અનેક પર્યાયને જાણે. અબહુવિધ :—એકાદિ પર્યાયને જ માત્ર જાણે. ક્ષિપ્ર :—જલદી જાણે. અક્ષિ : – ધીમે જાગે, લાંબા સમયે ખ્યાલ આવે. અનિશ્રિત :— ધ્વજાદિ ચિહ્નને જાણ્યા વિના મદિરાદિને જાણે. નિશ્રિત :—ધ્વજાદિના ચિહ્નથી મદિરાદિને જાણે. અસ‘દિગ્ધ :—શંકા વિનાનું જાણે. : સ‘દિગ્ધ —શ કાયુક્ત જાણું. ધ્રુવ :—જાણેલ ભૂલે નહિ. અર્ધવ :—જાણેલુ ભુલી જાય. પૂર્વોકત ૨૮ ભેદમાં પ્રત્યેકના બાર બાર ભેદ થતાં ૨૮×૧૨= For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભેદ મતિજ્ઞાનના થાય. તેમાં ત્પાતિકી આદિ ચાર બુદ્ધિ ઉમેરતાં મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ થાય... ચાર પ્રકારની બુદ્ધિ () એત્પાતિકી:-કાર્ય પ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક ઉત્પન્ન થાય છે. દા. ત. અભયકુમારની બુદ્ધિ. (ii) વેયિકી–ગુરુ આદિને વિનય કરતાં ઉત્પન્ન થાય તે. (ii) કામિકા –કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થાય તે (iv) પારિણમિકી–પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાક આદિથી ઉત્પન્ન થતી બુદ્ધિ. ઉક્ત ૩૩૬ ભેદ કૃતનિશ્રિત મતિજ્ઞાનના છે. જ્યારે અત્પાતિકી, બુદ્ધિ આદિ ચાર ભેદ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના છે. શ્રુતજ્ઞાન : શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ઘડે” શબ્દ સાંભળતા કે વાંચતા પાણીને ધારણ કરવા સમર્થ એવા “ઘટ” પદાર્થને જે બેધ થાય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કે પ્રકારાન્તરે વશ ભેદ થાય છે. (૧) અક્ષરમુન:–અક્ષર ત્રણ પ્રકારે. (i) સંજ્ઞાક્ષર :–૧૮ પ્રકારની લિપિ. (i). વ્યંજનાક્ષર :–અ થી ૭ સુધીના પર અક્ષર (ii) લધ્યક્ષર –શબ્દશ્રવણ કે રૂપદર્શનાદિથી અર્થની પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર શ્રુતમાં કારણ ભૂત હોવાથી ઉપચારથી શ્રુત કહેવાય છે. (૨) અક્ષરશ્રત –અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક-બગાસા વગેરેથી તે બેધ. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૩) સંજ્ઞીશ્રુત–સંજ્ઞી જીવોનું શ્રુતજ્ઞાન (૪) અસંજ્ઞીશ્રુત—અસરી જીવનું શ્રુતજ્ઞાન. સંસી = મનવાળા; અસંજ્ઞી = મને વગરના. (૫) સમ્યફ શ્રુત –સમ્યગ્દષ્ટિ જીવનું શ્રુતજ્ઞાન. (૬) મિથ્યા થુન --મિથ્યાષ્ટિ જીવનું શ્રુતજ્ઞાન. (૭) સાદિ કૃત –શરુઆતવાળુ. જેની આદિ હોય તે. (૮) અનાદિ શ્રત –શરૂઆત વિનાનું જેની આદિન હોય તે. (૯) સપર્યાવસિત –જેને અંત હોય તે. (૧૦) અપર્યવસિત –જેને અંત ન હોય તે. દ્રવ્યથી સમ્યફ શ્રુત એક જીવની અપેક્ષાએ સાદિસાંત છે. અનેક જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. ક્ષેત્રથી ભરતૈરવત ક્ષેત્રમાં સાદિ સંત છે. મહાવિદેહ ક્ષેત્રમાં અનાદિ અનંત છે. કાળથી અવસર્પિણ ઉત્સર્પિણી કાળમાં સાદિ સાંત છે. ૩. દીર્ધકાલિકી આદિ ત્રણે પ્રકારની સંજ્ઞાનું વર્ણન પદાર્થ પ્રકાશ ભાગ ૨ જામાં આપેલ છે. ૪. એક જીવ જ્યારે સમ્યકત્વ પામે ત્યારે તેને શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય છે. તેથી સાદિ. વળી મિથ્યાત્વ પામે કે કેવળજ્ઞાન પામે ત્યારે શ્રુ જ્ઞાનનો અંત થાય છે. માટે સાંત. સંસારમાં હંમેશા સમ્યગ્દષ્ટિ જીવ હોય છે જે તેથી અનેક જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ અનંત છે. ૫. ભરતૈરવત શ્રેત્રમાં તીર્થની ઉત્પત્તિ થાય છે. ત્યારે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની સાદિ થાય છે, અને તીર્થને વિચ્છેદ થતાં અંત થાય છે માટે સાંત; મહાવિદેહક્ષેત્રમાં હંમેશા તીર્થ વિદ્યમાન હોવાથી શ્રુતજ્ઞાન અનાદિ અનંત છે. ૬. ભરત ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશ ચેથા આરા જે સમાન કાળ હોવાથી તે અવસર્પિણી ઉત્સર્પિણી કાળ છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ને અવસર્પિણી નેઉત્સર્પિણી કાળમાં અનાદિ અનંત છે.. -ભાવથી ભવ્યજીવની અપેક્ષાએ સાદિ સાંત છે. અભવ્યજીવની અપેક્ષાએ મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. (૧૧) ગમિક થુન –જેમાં સરખાં પાઠ (આલાવા) આવે છે તે. (૧૨) અગમિક કૃત –જેમાં સરખા પાઠ (આલાવા) ન આવે તે. (૧૩) અંગપ્રવિણ શ્રત –આર અંગમાં રહેલું મૃત. દ્વાદશાંગી. (૧૪) અનંગપ્રવિષ્ટ શ્રત –બાર અંગ સિવાયનું શ્રુતજ્ઞાન. આવશ્યકાદિ. - આચારાંગ આદિ બાર અંગસૂત્ર છે. તેનાં નામ તથા પદ પ્રમાણ નીચે મુજબ છે. પદ સંખ્યા અંગનું નામ (૧) આચારાંગ (૨) સૂત્ર કૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતીજી) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દશાંગ. (૮) અંતકૃત દશાંગ (૯) અનુત્તરપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર (૧૨) દષ્ટિવાદ ૧૮,૦૦૦ ૩૬,૦૦૦ ૭૨,૦૦૦ ૧,૪૪,૦૦૦ ૨,૮૮,૦૦૦ ૫,૭૬,૦૦૦ ૧૧,૫૨,૦૦૦ ૨૩,૦૪,૦૦૦ ૪૬,૦૮,૦૦૦ ૯૨,૧૬,૦૦૦ ૧૮૪,૩૨,૦૦૦ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દૃષ્ટિવાદમાં ૫ ભેદ છે. સૂત્ર પૂર્વાનુયાગ પૂગત પરિકમ પૂગતમાં ચૌદ પૂ` આવે. ચૌદ પૂર્વનાં નામ તથા પદ–સંખ્યા પૂર્વનું નામ (૧) ઉત્પાદ (૨) અગ્રાયણી (૩) વીય પ્રવાદ (૪) અસ્તિપ્રવાદ (૫) જ્ઞાનપ્રવાદ (૬) સત્યપ્રવાદ (૭) આત્મપ્રવાદ (૮) કર્મપ્રવાદ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ (૧૦) વિદ્યાપ્રવાદ (૧૧) કલ્યાણપૂર્વ (૧૨) પ્રાણાયુ (૧૩) ક્રિયાવિશાલ (૧૪) લાકિ’દુસાર પદ સ`ખ્યા ૧ ક્રેડ ૯૬ લાખ ૭૦ લાખ ૬૦ લાખ ૧ ક્રાય – ૧ ૧ ક્રેડ + ૬ ૨૬ ક્રેડ ૧ ક્રાડ ૮૦ લાખ ૮૪ લાખ ૧ ક્રાડ ૧૦ હજાર ર૬ ક્રેડ ૧ ક્રોડ ૫૬ લાખ હું ક્રેડ ૧રાા લાખ શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ (૧) પર્યાયશ્રુત :–જ્ઞાનના સૂક્ષ્મ અવિભાજ્ય અંશ તે પર્યાય, એક પર્યાયનું જ્ઞાન તે પર્યાય શ્રુત. ચૂલિકા (૨) પર્યાય સમાસ શ્રુત :–અનેક પર્યાયનું જ્ઞાન તે પર્યંચ સમાસ શ્રુત. લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મનિગાદના જીવને અક્ષરના અન’તમા ભાગ જેટલું જ્ઞાન હાય છે. તે અનંતા પર્યાયેા જેટલું શ્રુતજ્ઞાન છે, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેનાથી અન્ય જીવમાં જે એક અશનું જ્ઞાન વધે તે વધારાને પર્યાય શ્રુત કહેવાય. (૩) અક્ષર શ્રુત -એક અક્ષરનું જ્ઞાન. (૪) અક્ષર સમાસ શ્રુત-અનેક અક્ષરનું જ્ઞાન. (૫) પદ શ્રત –એક પદનું જ્ઞાન. (૬) પદ સમાસ શ્રુત :-અનેક પદનું જ્ઞાન. (૭) સંઘાત શ્રત –ગત્યાદિ ચૌદ માર્ગણામાં કઈ પણ એક માર્ગણાની એક પેટા માર્ગણાનું જ્ઞાન નરકગત્યાદિનું. ' (૮) સંઘાત સમાસ શ્રતઃ—એક માર્ગjતર્ગત અનેક પેટા માર્ગણાનું જ્ઞાન. (૯) પ્રતિપત્તિ શ્રુત-ચૌદ માર્ગણામાંથી કઈ પણ એક માર્ગણનું જ્ઞાન (૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રુત-ચૌદ માર્ગણામાંથી અનેક પેટા માર્ગણાનું જ્ઞાન. (૧૧) અનુગ શ્રત – સત્પદાદિ નવ અનુયોગ દ્વારમાંથી કઈ પણ એક અનુયેાગ દ્વારનું જ્ઞાન. ૭. જેમ વર્તમાનમાં ઓછામાં ઓછા નાણાંના સ્ટાન્ડરીને ૧ નો પૈસે કહેવાય છે. તદ્દન નિધન માણસ પાસે પણ અનેક પૈસાની મૂડી હોય, પણ તેનાથી નિકટના માણસ પાસે એક પૈસાની મૂડી વધારે હોય તે વધારાની મૂડી (બે વચ્ચેનો તફાવત) ૧ પૈસા જેટલી થાય છે તેમ સૂક્ષ્મલબ્ધિઅપર્યાપ્ત જીવનું જ્ઞાન પણ અનંત પર્યાયનું હોય છે. તેનાથી નિટના જીવને જે વધારાનું જ્ઞાન (બે છોનાં જ્ઞાન વચ્ચેને ઓછામાં ઓછા તફાવત) તે પર્યાય શ્રુત કહેવાય. ૮. અર્જરિરાષિતઃ પરમ્ તથા હિમાયત્ત પર એમ પદ અંગે કહેવાય છે, પરંતુ તે અહીં ન લેતા આચારાંગને વિષે ૧૮,૦૦૦ પદ કહ્યાં છે. તેમાંના એક પદનું જ્ઞાન થવું તે પદજ્ઞાન. ૯. સત્પરાદિ નવ અનુયોગ દ્વારની વ્યાખ્યા નવ તત્ત્વમાં પેલ છે. જુઓ પદાર્થ પ્રકાશ ભાગ ૧ લે. ૫૪ ૫૮, ૧૯, ૬૦. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૧૨) અનુયાગ સમાસ શ્રુત:-સત્પાદિ નવ અનુયાગ દ્વારમાંથી અનેક અનુયાગાનું જ્ઞાન. (૧૩) માભૃતપ્રામૃત શ્રુત :—એક પ્રાકૃતપ્રામૃતનું જ્ઞાન. (૧૪) પ્રાકૃતપ્રામૃત સમાસ શ્રુત :— અનેક પ્રાકૃતનું જ્ઞાન. પ્રાકૃત (૧૫) પ્રાભૂત શ્રુત :—એક પ્રાભૂતનું જ્ઞાન. (૧૬) પ્રાભૃત સમાસ શ્રુત :—અનેક પ્રામૃતનું જ્ઞાન. (૧૭) વસ્તુ શ્રુત :— એક વસ્તુનું જ્ઞાન. (૧૮) વસ્તુસમાસ શ્રુત :—અનેક વસ્તુનું જ્ઞાન. (૧૯) પૂર્વ શ્રુત :—એક પૂર્વનું જ્ઞાન. (૨૦) પૂર્વ સમાસ શ્રુતઃ~~~અનેક પૂર્વાનુ જ્ઞાન. પ્રત્યેક પૂર્વમાં અનેક વસ્તુ હોય છે. વસ્તુમાં પ્રાભૂતમાં,, પ્રાભુત પ્રાભુત હોય છે. અર્થાત્ વસ્તુ એ પૂના અંતર્ગત અધિકાર છે. ,, પ્રાભુત 5, 2, "" 19 પ્રાભૂત એ વસ્તુના અંતર્ગત અધિકાર છે. પ્રાકૃત પ્રાભૂત એ પ્રાભૂતના અંતર્ગત અધિકાર છે. અવધિજ્ઞાન (૬ ભેદ ) અવધિજ્ઞાન :—અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થના ઇન્દ્રિયાથી નિરપેક્ષ આત્મા દ્વારા થતા સાક્ષાત્ બાધ....... અવધિજ્ઞાનના છ ભેદ છે. (૧) અનુગામી :—ચક્ષુની જેમ જ્યાં જઈએ ત્યાં સાથે આવે. (૨) અનનુગામી :—જ્યાં ઉત્પન્ન થયું હાય ત્યાં જ રહે પરંતુ અન્યત્ર જતા સાથે ન આવે (સાંકળથી બાંધેલા દીવાની જેમ) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩)વધાન:–ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય છે. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યામાં ભાગ જેટલા વિષયનું ઉત્પન્ન થઈ યાવત્ ઉત્કૃષ્ટથી અલેકમાં લેક પ્રમાણ ૧°અસંખ્ય ખંડેને જોઈ શકવાના સામર્થ્યવાળું થાય. હિમમાન:–ઉત્પન્ન થયા પછી ઘટતું જાય. પ્રતિપાત –પ્રગટ થયા પછી નાશ પામે તેવું. અપ્રતિપાતી:-પ્રગટ થયા પછી કદી પણ નાશ ન પામે તેવું કાકાશ સુધીનું અવધિજ્ઞાન પ્રતિપાતી છે. જ્યારે અલેકના એક પ્રદેશ પણ જેવાના સામર્થ્યવાળું અવધિજ્ઞાન અપ્રતિપાતી છે. કેવળજ્ઞાન અપાવીને જ રહે. પ્ર. પ્રતિપાતી અને હીયમાનમાં ફેર ? ઉ. પ્રતિપાતી એક સાથે નાશ પામે છે જ્યારે હીયમાન ધીમે ધીમે ઘટતું જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અવધિજ્ઞાનને વિષય અવધિજ્ઞાની (૧) દ્રવ્યથી–જઘન્યથી અનંતા રૂપી દ્રવ્યને જાણે તથા જુએ. ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે-જુએ. (૨) ક્ષેત્રથી–અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ રૂપી પદાર્થોને જુવે-જાણે, ઉત્કૃષ્ટથી અલેકમાં લેક પ્રમાણુવાળા અસંખ્ય બંને જુવે તથા જાણે. (તેટલી શક્તિ ધરાવે) . (૩) કાળથી-અવધિજ્ઞાની જધન્યથી આવલિકાના અસંખ્ય ભાગ જેટલા કાળ સુધીના રૂપી દ્રવ્યના પર્યાને જાણે ઉત્કૃષ્ટથી અતીત તથા અનાગત અસંખ્ય કાળચક સુધીના પર્યાયને જાણે-જુએ. (૪) ભાવથી–જઘન્યથી અનંતા ભાવને જુવે ને જાણે, ઉત્કૃષ્ટથી પણું સર્વ ભાવના અનંત ભાગરૂપ અનંતા ભાવને જાણે ને જુએ. : ૧૦.જો કે અલેકમાં રૂપી પદાર્થો નથી. તેથી અવધિજ્ઞાની અલેકમાં કંઈ પણ જોતા કે જાણતા નથી. પરંતુ તેમનું સામર્થ તેટલું હોય છે કે જે અલેકમાં રૂપી પદાર્થો હોત તે તે જોઈ શકત.... . . . . For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દેવતા નારકીને ભવપ્રત્યયી ( ભવના કારણે ) અધિજ્ઞાન હેાય છે. જ્યારે મનુષ્ય તિર્યં ચને ગુણ પ્રત્યયી (ગુના નિમિત્તો) અવધિજ્ઞાન હોય છે. મન: વજ્ઞાન અઢીદ્વીપમાં રહેલા સજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યા તથા તિયાના માદ્રવ્યના મન તરીકે પરિણમાવેલ પર્યાયેા જેના જાય તે મન:પર્યું વજ્ઞાન.૧ ૧૧ મનઃપવજ્ઞાનના બે પ્રકાર છે. (૧) વિચાય છે. ઋજુમતિ —સામાન્યથી જાણુ, જેમ કે આને ઘટ’ (૨) વિપુલમતિ :—વિશેષથી જાણે, જેમ કે આને માટીના લાલ રગના અમુકની માલિકીના મેાટા ઘડા ચિંતવ્યા. આમ અનેક પર્યાય સહિત જાણે. કેવળજ્ઞાન કેવળજ્ઞાન :—લોકાલાકના સર્વ દ્રવ્યાના ત્રિકાલિક સ` પર્યાયે એક સમયે એક સાથે જેનાથી જણાય તે કેવળજ્ઞાન. કેવળના છ અથ છે. (૧) શુદ્ધ ઃ—જ્ઞાનાવરણ કર્મના આવરણથી સંપૂર્ણ રહિત છે, તેથી શુદ્ધ ૧૧. પ્ર. :-મનપવજ્ઞાન રૂપીદ્રવ્ય વિષયી છે. તે પછી અરૂપી એવા મનના વિચારા શી રીતે જાણી શકાય ? ઉ. :–જીવના વિચારે કે ચિંતન મન:પર્યવજ્ઞાનથી સાક્ષાત્ જણાતા નથી. પણ જીવાને ચિંતન માટે મનેવગણાના પુદ્ગલનુ આલબન લેવું પડે છે. મનેવર્ષાંણાના પુદ્ગલા કાયયાગથી ગ્રહણ થાય છે અને મનેયાગથી ચિંતનમાં તે પુદ્ગલાને ઉપયોગ થાય છે. આવા મનેાવાના પુદ્ગલને દ્રવ્ય મન કહેવાય છે. આવા દ્રવ્યમનરૂપ પુદ્ગલાના પર્યાયને (આકારને) મનઃપવજ્ઞાની મન:પર્યંવજ્ઞાનના ખળથી જાણે છે. અને પછી મનેવ ાના પુદ્ગલને આવા આવા આકાર છે. માટે આને આમ ચિંતવ્યું છે. એમ મતિ શ્રુતજ્ઞાનથી અનુમાન કરે છે. ર For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨) સકલ-ઉત્પન્ન થતાની સાથે સઘળું જાણે. (૩) અસાધારણ –તેના સમાન બીજું કઈ જ્ઞાન નથી.. (૪) અનંત – અનંત વસ્તુને જાણે અથવા અનંતકાળ રહે છે. (૫) નિર્લાઘાત –કોઈ પણ જાતના વ્યાઘાત રહિત... (૬) એક –મયાદિ ચાર જ્ઞાનથી રહિત મયાદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક ભાવે છે, જ્યારે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે છે. તેથી કેવળજ્ઞાનની હાજરીમાં મતિજ્ઞાનાદિની વિદ્યમાનતા મનાતી નથી. વાદળથી ઘેરાયેલા સૂર્યને પ્રકાશ મકાનની દીવાલ વગેરેમાં રહેલ બારી આદિમાંથી મકાનમાં આવે છે અને ઘટાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે. તેવી રીતે કેવળજ્ઞાનાવરણ કર્મથી ઢંકાયેલે કેવળજ્ઞાનને પ્રકાશ મતિજ્ઞાનાવરણાદિન ક્ષયશમરૂપ બારીઓ દ્વારા આત્મામાં પ્રગટ થાય છે. તે જ્ઞાનને પ્રકાશ મતિજ્ઞાનાદિ તરીકે ઓળખાય છે. દીવાલે વગેરે બધું જ દૂર થતાં સૂર્ય પ્રકાશ અસ્પષ્ટ નથી રહેતું પણ સંપૂર્ણપણે સ્પષ્ટ રૂપે છે. અને તે બારીઓને પ્રકાશ નથી કહેવાતે. બારીના પ્રકાશથી જુદો ગણાય છે. તેવી જ રીતે કેવળજ્ઞાનાવરણીય તેમજ મતિજ્ઞાનાવરણાદિના સર્વથા નાશથી ઉત્પન્ન થતું યથાવસ્થિત વસ્તુને ઓળખાવતું સ્પષ્ટ જ્ઞાનરૂપ કેવળજ્ઞાન મતિજ્ઞાનાદિ રૂપે નથી ગણાતું પણ મતિજ્ઞાનાદિથી જુદું ગણાય છે. તેથી કેવળજ્ઞાન વખતે મતિજ્ઞાનાદિની વિદ્યમાનતા નથી મનાતી. અન્ય આચાર્યો કેવળજ્ઞાન વખતે મતિજ્ઞાનાદિની હાજરી માને છે. પરંતુ જેમ સૂર્યના પ્રકાશમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, મણિ, અગ્નિ, લાઈટ વગેરેને પ્રકાશ આવરાઈ જાય છે તેમ કેવળજ્ઞાન વખતે ચારે જ્ઞાનની પ્રભા ઢંકાઈ જાય છે. ' દ્રવ્યથી કેવળજ્ઞાની રૂપી–અરૂપી સર્વ દ્રવ્યને જાણે-જુવે. છે અને ક્ષેત્રથી , લેક–અલેક સર્વ ક્ષેત્રને ,, ,, કાળથી ત્રણે કાળ એકસાથે જાણે-જૂએ. ભાવથી , સર્વ જીવ-અજીવના સર્વભાવને જાણે-જુવે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણ કર્મ (૯ ભેદ). દશનાવરણ કર્મના ૯ ભેદ છે. ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારના દર્શન ગુણને ઢાંકે તે ચાર પ્રકારના દર્શનાવરણ તથા પાંચ પ્રકારની નિદ્રા થઈ કુલ દર્શનાવરણ કર્મના ૯ ભેદ થાય છે. ચક્ષુદર્શન ચક્ષુ દ્વારા થતે વસ્તુને સામાન્ય બેધ. અચક્ષુદશન --ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિય તથા મન દ્વારા થત વસ્તુને સામાન્ય બેધ. અવધિદર્શન –મર્યાદામાં રહેલારૂપી પદાર્થો વિષે સામાન્ય બેધ. કેવળદર્શન –લેકોલોકના સર્વ દ્રવ્યોને સામાન્ય બેધ. “ છદ્મસ્થ જીવને પ્રથમ દર્શને પગ હોય છે પછી જ્ઞાને પગ હોય છે અને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે બદલાય છે. જ્યારે કેવળજ્ઞાની ભગવંતને પ્રથમ જ્ઞાને પગ હોય છે પછી દર્શને પગ હોય છે અને સમયે સમયે બદલાય છે. પ્ર. કેવળદર્શન, અવધિદર્શનની જેમ મન:પર્યવદર્શન કેમ નથી? ઉ. મન પર્યાવજ્ઞાની તથા પ્રકારના પશમભાવથી પહેલેથી જ વિશેષપણે મને વગણના પુદગલે ગ્રહણ કરે છે સામાન્યપણે ગ્રહણ કરતા નથી તેથી મન:પર્યવદન ન હોય. . ચક્ષુદર્શનને ઢાંકે તે ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનને ઢાંકે તે અચક્ષુદર્શનાવરણુ, અવધિનને ઢાંકે તે અવધિદર્શનાવરણ કેવળદર્શનને ઢાંકે તે કેવળદર્શનાવરણ પાંચ નિદ્રા નિદ્રા –જેમાં નખની ચપટી વગેરે દ્વારા સુખેથી જાણી શકાય તે. . નિદ્રા નિદ્રા –જેમાં મુશ્કેલીથી જાણી શકાય તે. પ્રચલા જેમાં બેઠાબેઠા કે ઉભાઉભા ઉઘે તે. પ્રચલા પ્રચલા જેમાં ચાલતા ચાલતા ઉંઘે તે. થીણુદ્ધી-દિવસે ( જાગૃત અવસ્થામાં) ચિંતવેલ કાર્યને રાત્રે For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નિદ્રામાં કરે. આ વખતે શરીરમાં ઘણું બળ એકત્રિત થાય છે. પ્રથમ સંઘયણવાળાને વાસુદેવથી અર્ધ બળ હોય છે. જ્યારે છેલ્લા સંઘયણ વાળાને પોતાનાથી બમણું કે ત્રણગણું બળ હોય છે. થાણદ્ધી નિદ્રાના ઉદયવાળે જીવ સામાન્યથી સર્વવિરતિ માટે અગ્ય છે. પાંચ પ્રકારની નિદ્રા દર્શનાવરણ કર્મના ઉદયથી હોય છે. - ચાર પ્રકારનું દર્શનાવરણ કર્મ મૂળથી દર્શનલબ્ધિને નાશ કરે છે. તેના ક્ષપશમથી પ્રાપ્ત દર્શનલબ્ધિને નિદ્રા હણે છે. - વેદનીય કર્મ વેદનીય કર્મને બે ભેદ છે. સાતવેદનીયા-જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય છે. અસતાવેદનીયઃ—જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય તે. દેવ મનુષ્યને પ્રાયઃ સાતવેદનીયને ઉદય હોય છે. જ્યારે તિર્યંચ નારકીને પ્રાયઃ અસાતવેદનીયને ઉદય હોય છે. મેહનીય કર્મ (ર૮ ભેદ) જીવને સંસારમાં મુંઝાવે તે મહનીય કર્મ. અથવા જીવને સાચાબોટાના વિવેકથી રહિત કરે તે મોહનીય કર્મ, તેના મુખ્ય બે પ્રકાર (૧) દશનામહનીય-૩ (ર) ચારિત્ર મેહનીય-૨૫ મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય સમ્યત્વ મેહનીય કષાય મેહનીય કષાય મેહનીય For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ દન માહનીય (૧) મિથ્યાત્વમાહનીયઃ—જે કર્મના ઉદયથી જિનપ્રણીત વચન પર રુચિ ( શ્રદ્ધા ) ન થાય, ( પરંતુ અરુચિ હોય ). (૨) મિશ્ર માહનીયઃ—જે કર્મના ઉદયથી જિનપ્રણીત વચન પર રુચિ ન થાય, અરુચિ પણ ન થાય. (અન્ન પ્રત્યે નાળિયેર દ્વીપના મનુષ્યાની માકૅ). (૩) સમ્યક્ત્વ માહનીયઃ—જે કર્મના ઉદયથી જિનપ્રણીત વચન પર રુચિ થાય... [ સમ્યક્ત્વ એ આત્માના ગુણ છે, તે સમ્યક્ત્વ માહનીય કર્મના ઉદયથી થતા નથી. પર`તુ સમ્યક્ત્વ માહનીય કર્મના દળિયા વિશુદ્ધ છે. તેથી સમ્યક્ત્વ ગુણના ઘાત ન કરી શકે પરંતુ કાઈ વખત અતિચાર લગાડે છે. ] ચારિત્ર માહનીય કષાય માહનીય—૧૬ પ્રકારે. મૂળ કષાય ૪ —ક્રોધ, માન, માયા, લેાભ... દરેકના ચાર ચાર પ્રકાર છે. (૧) અન`તાનુબંધી:—જેનાથી અનંત સસારના અનુબંધ થાય. (ર) અપ્રત્યાખ્યાનીય—જેનાથી અલ્પ પણ પચ્ચક્ખાણ થઈ શકે નહિ. (૩) પ્રત્યાખ્યાનીય:—જેનાથી સર્વ વિરતિરૂપ પચ્ચક્ખાણ થઈ શકે નહિ. (૪) સવનઃ—જે ચારિત્રને કંઈક બાળે. કષાયેા કયા કયા ગુણના ઘાત કરે, કઈ ગતિમાં લઈ જાય. કૈટલેા કાળ ટકે તથા કેાના જેવા હાય તે વાત સમજાવતા કાઠી નીચે પ્રમાણે છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કષાય ગુણઘાત ગતિ પ્રાપ્તિ સ્થિતિ કેવ કેના જેવો અનંતાનુબંધી સમ્યકત્વ નરક ચાવજજીવ પર્વતના વિભાગ અપ્રત્યાખ્યાનીય દેશવિરતિ, તિર્યંચ ૧ વર્ષ | પૃથ્વીની ફાડ પ્રત્યાખ્યાનીય | સર્વવિરતિ મનુષ્ય ૪ માસ | રેતીમાં રેખા સંજવલન યથાખ્યાત ૧ પક્ષ | પાણીમાં રેખા ચારિત્ર કષાય | માન કેના જેવું માયા કેના જેવી લાભ કેના જેવો અનંતાનુબંધિ પત્થરને થાંભલે કઠણ વાંસના મૂળ કરમજને રંગ અપ્રત્યાખ્યાનીય હાડકાંને , ઘેટાના શીંગડા ગાડીની મળી પ્રત્યાખ્યાનીય કાષ્ટને , ગમૂત્ર સંજ્વલન નેતરની સેટી | વાંસની છાલ | હળદરને રંગ ! કાજળ ૧૬ કષાયના રસની અપેક્ષાએ ૬૪ ભેદ. અનંતાનુબંધી ધ અનંતાનુબંધી જે. છે , અપ્રત્યાખ્યાનીય જે. , , પ્રત્યાખ્યાનીય જે. , , સંજ્વલન જે. આ રીતે બાકીના કષાયના પણ ભેદ સમજવા. નોકષાય : ૯ હાસ્ય–જેના ઉદયથી નિમિત્તથી અથવા નિમિત્ત વગર હસવું આવે. રતિ–જેના ઉદયથી બાહ્ય અત્યંતર વસ્તુ પર પ્રીતિ થાય. અરતિ –જેના ઉદયથી બાહ્ય અયંતર વસ્તુ પર અપ્રીતિ થાય. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શાકઃ—જેના ઉદયથી ઇષ્ટ વિયેાગાદિમાં રડે, નિસાસા મૂકે, માથુ ફૂટ વગેરે કરે. ભયઃ—જેના ઉદયથી નિમિત્તથી અથવા નિમિત્ત વગર ભય પામે. જુગુપ્સાઃ—જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ પર દુગંછા થાય. પુરુષવેદઃ—જેના ઉદયથી પુરુષને સ્ત્રીના ભાગની ઈચ્છા થાય. સ્ત્રીવેદઃ—જેના ઉદયથી સ્ત્રીને પુરુષના ભાગની ઇચ્છા થાય. નપુસકવે :—જેના ઉદયથી ઉભયને ભાગવવાની ઇચ્છા થાય. પુરુષવેદ તૃણના અગ્નિ જેવા છે. સ્ત્રીવેદ છાણના અગ્નિ જેવા છે. નપુંસકવેઢ નગરના દાહ જેવા છે. કષાયના સહચારી તથા પેક હાવાથી હાસ્યાદિ નવને નાકષાય કહેવાય છે. કષાયાની સાથે ઉયમાં આવે છે. અને કષાયાના સમાન વિપાક બતાવે છે. આયુષ્ય કમ –૪ પ્રકારે નરકાયુષ્ય:- કર્મના ઉદયથી જીવ નરકના ભવમાં રહે. તિય ચાયુષ્ય:—જે કર્મના ઉદયથી જીવ તિ"ચના ભવમાં રહે. મનુષ્યાયુષ્યઃ—જે કર્મના ઉદયથી જીવ મનુષ્યના ભવમાં રહે. દેવાયુષ્યઃ—જે કર્માંના ઉદયથી જીવ દેવના ભવમાં રહે. તે તે ભવમાં અવસ્થિતિમાં (રહેવામાં) કારણભૂત તે તે આયુષ્ય ક છે. આયુષ્ય કર્મ ખેડી જેવું છે. જેમ ખેડીમાં નંખાયેલા ચાર તેમાંથી નીકળવા ઈચ્છા કરે તેા પણ અમુક કાળ સુધી તેમાં જ રહે છે. નીકળી શકતા નથી. તેવી રીતે નારકાદિ પણ નીકળવાની ઇચ્છાવાળા હાવા છતાં તે તે આયુષ્યથી તે તે ભવમાં ધારણ કરાય છે. ગોત્રકમ ૧૨–૨ પ્રકારે ૧૨. આયુષ્ય કર્યાં પછી નામકમ ક્રમ મુજબ આવે આમ છતાં તેનેદ વિસ્તાર વધુ હોવાથી તેને છેલ્લે લીધું છે. વચ્ચે ગોત્ર અને અતરાયકના ભેદોની વ્યાખ્યા આપી દીધી છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ - (૧) ઉચ્ચગેત્ર-જે કર્મના ઉદયથી લેકમાં પૂજા (આદર, ગૌરવ, સત્કાર)ની પ્રાપ્તિ થાય તેવા કુળમાં જન્મ થાય. (૨) નીચગોત્ર – જે કર્મના ઉદયથી લોકમાં નિંદા થાય તેવા કુળમાં જન્મ થાય... અંતરાય કર્મ પાંચ પ્રકારે (૧) દાનાંતરાયઃ—જેના ઉદયથી દાનની સામગ્રી હોય, ગુણવાન પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં દાન ન આપી શકે. . . (૨) લાંભાતરાય–જેના ઉદયથી દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ હોય, યાચક યાચના કુશળ હોય છતાં મેળવી ન શકે. (૩) ભેગાંતરાય –જેના ઉદયથી આહારાદિ ભેગ્ય વસ્તુઓ હાય, પિતે વિરતિ વગરને હોય તે પણ જોગવી ન શકે. (૪) ઉપભેગાંતરાયઃ—જેના ઉદયથી વસ્ત્રાલંકારાદિ ઉપભોગની સામગ્રી હોવા છતાં તેને ઉપગ ન કરી શકે. (૫) વીર્યંતરાય – જે કર્મના ઉદયથી યુવાન વય, નિરોગી શરીર, બળ વગેરે હોય છતાં તેને ફેરવી ન શકે. (તણખલું પણ ભાંગી ન શકે.) નામકમ કર-૬૭-૦૩-૧૦૩ ભેદ નામકર્મના મુખ્ય ત્રણ પ્રકાર પિંડ પ્રકૃતિ પ્રત્યેક પ્રકૃતિ ત્રણ સ્થાવર દશકા ૧૪, ૩૯૬ ૬૫, ૭૫. - ૨૦ પ્રત્યેક પ્રકૃતિ આઠ જ છે. ત્રસ તથા સ્થાવરના બે દશકા છે એટલે વીશ પ્રકૃતિ છે. જ્યારે પિંડ પ્રકૃતિના મૂળ ભેદ ગણીએ તે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ગતિ જાતિ, શરીર આદિ ૧૪ થાય. ગતિ આદિના ૪-૫ વગેરે પેટભેદ ગણીએ તે ૬પ થાય, પાંચના બદલે પંદર બંધન ગણીએ તે ૭૫ થાય અને વર્ણાદિ ૪ના અવાંતર ૨૦ ભેદ ન ગણતાં મૂળ ઇ જ ગણીએ, તેમજ બંધન અને સંઘાતનને શરીરમાં સમાવેશ કરી લઈએ તે ૩૯ થાય. આમ વિવિધ રીતે પિંડ પ્રકૃતિના ૧૪, ૩, ૬, ૭૫ ભેદ થતા હોઈ તેમાં પ્રત્યેક પ્રકૃતિના ૮ તથા ત્રણ સ્થાવર દશકાના ૨૦ ઉમેરતાં નામકર્મના ૪૨, ૬૭, ૯ અને ૧૦૩ ભેદ થાય છે. પિંડ પ્રકૃતિના ૧૪ તથા તેના પેટા ભેદની ગણના (૧) ગતિ નામકર્મ ૪ | (૮) સંસ્થાન નામકર્મ (૨) જાતિ નામકર્મ ૫ | (૯) વર્ણ નામકર્મ (૩) શરીર નામકર્મ ૫ | (૧૦) ગંધ નામકર્મ (૪) અંગોપાંગ નામકર્મ ૩ | (૧૧) રસ નામકર્મ (૫) બંધન નામકર્મ ૫(૧૫) (૧૨) સ્પર્શ નામકર્મ (૬) સંઘાતન નામકર્મ ૫ (૧૩) આનુપૂર્વી નામકર્મ ૪ (૭) સંઘયણ નામકર્મ ૬ (૧૪) વિહાગતિ નામકર્મ ૨ ૩૩ (૪૩) = ૬૫ (૭૫) પિંડ પ્રકૃતિ ' (૧) ગતિ નામકર્મ ૪ પ્રકારે (i) દેવગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને દેવગતિ રૂપ પર્યાય થાય તે. (i) મનુષ્યગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને. મનુષ્યગતિ રૂપ પર્યાય થાય. (iii). તિર્યંચગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને તિર્યંચગતિ રૂપ પર્યાય થાય. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ (iv) નરકગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને નરકગતિ રૂપ પર્યાય થાય તે. (૨) જાતિ નામકર્મ : ૫ પ્રકારે " (i) એકેન્દ્રિય જાતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી અનેક ભેદવાળા એકેન્દ્રિય જીવમાં આ એકેન્દ્રિય છે તેવા વ્યવહારમાં કારણભૂત સમાન પરિણામ થાય તે એકેન્દ્રિય જાતિ નામકર્મ.. આ જ પ્રમાણે બેઈન્દ્રિય જાતિ નામ, ઈન્દ્રિય જાતિ નામકર્મ, ચઉરિન્દ્રિય જાતિ નામકર્મ, પંચેન્દ્રિય જાતિ નામકર્મની વ્યાખ્યા જાણવી. - દ્રવ્ય ઇદ્રિય અંગોપાંગ નામકર્મના ઉદયથી થાય છે. ભાવઈન્દ્રિય મતિજ્ઞાનાવરણાદિ કર્મોના ક્ષપશમથી થાય છે. જ્યારે એકેન્દ્રિયાદિ રૂપે વ્યવહાર એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મના ઉદયથી થાય છે. જન્મથી આંધળે પણ ચઉરિન્દ્રિય નથી કહેવાત, તેમજ બકુલાદિ વનસ્પતિમાં પાંચે ઈન્દ્રિયનું જ્ઞાન દેખાવા છતાં તે પાંચેન્દ્રિય નથી કહેવાતી, તેનું કારણ આંધળાને પણ પચેન્દ્રિય જાતિ નામકર્મને તથા બકુલાદિને એકેન્દ્રિય જાતિ નામકર્મને ઉદય છે. (૩) શરીર નામકર્મ : ૫ પ્રકારે (1) ઔદારિક શરીર નામકર્મ:- જે કર્મના ઉદયથી જીવ. દારિક શર રપુદગલોને ગ્રહણ કરે, ઔદારિક શરીર રૂપે પરિણમાવે અને આત્મા છેડે એકમેક કરે તે ઔદારિક શરીર નામકર્મ. આજ રીતે વૈક્રિય શરીર નામકર્મ, આહાર, શરીર નામકર્મ, તેજસ શરીર નામકર્મ, કામણ શરીર નામકર્મની વ્યાખ્યા જાણવી. (૪) અંગે પાંગ નામકર્મ : ૩ પ્રકારે (i) ઔદારિક અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ દારિક શરીર રૂપે પરિણમેલ પુદગલોમાંથી જીવ અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચના કરે. અંગ ૮:- બે સાથળ, બે બાહુ, છાતી, પીઠ, પેટ, મસ્તક. ઉપાંગ – અંગના અવયવ તે ઉપાંગ-આંખ, કાન, નાક, આંગળી વગેરે. આ અંગે પાંગ – ઉપાંગના અવયવ તે અંગોપાંગ કેશ, રામ, પર્વ, નખ વગેરે. આ જ રીતે વૈક્રિય અંગે પાંગ નામકર્મ તથા આહારક અંગે પાંગ નામકર્મની વ્યાખ્યા જાણવી. તૈજસ તથા કામણ શરીરને અંગોપાંગ હોતા નથી. (૫) બંધન નામકર્મ ૫ પ્રકારે (i) ઔદારિક બંધન નામકર્મ :- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદ્યારિક પુદગલોને ગૃધ્રમાણ ૧૪ દારિક પુદ્ગલે જોડે સંબંધ થાય તે ઔદારિક બંધન નામકર્મ. જેમ લાખથી બે લાકડા જોડાય છે તેમ પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક પુદ્ગલે જોડે નવા ગ્રહણ કરાતા દારિક પુદ્ગલે બંધન નામકર્મના ઉદયથી જોડાય છે. આ જ રીતે વૈક્રિય બંધન નામકર્મ આદિની વ્યાખ્યા જાણવી. મતાંતરે બંધન નામકર્મ ૧૫ પ્રકારે. (૧) દા. ઔદા બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત દારિક પુદ્દગલોની જોડે ગૃધ્રમાણ ઔદારિક પુદગલોને. સંબંધ થાય તે. (૨) ઔદા. તૈજસ બંધન નામકર્મ –જે કર્મથી ગૃહીત. કે ગુહ્યમાણ ઔદારિક પુદગલ છેડે ગૃહ્યાણ કે ગૃહીત તેજસ પુગલોને સંબંધ થાય તે. ૧૩. ગૃહીત=પૂર્વે ગ્રહણ કરેલા ૧૪. ગૃથમાણ વર્તમાનમાં રહણ કરાતા. - For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩) ઔદા, કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ દારિક પુદ્દગલે જેડે ગૃહ્યમાણ કે ગૃહીત કાર્પણ પુદગલોનો સંબંધ થાય.. (૪) વેકિય ક્રિય બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગ્રહીત વક્રિય પુગલો જોડે ગૃધ્રમાણ વૈકિય પુદગલને સંબંધ થાય તે. (૫) વૈક્રિય તેજસ બંધન નામકમ-જે કર્મના ઉદયેથી ગૃહીત કે ગૃઢમાણ વૈક્રિય પુગલ જેડે ગૃધ્રમાણ કે ગૃહીત તેજસ પુદગલને સંબંધ થાય. (૬) વૈકિય કામણું બંધન નામકમ-જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ વૈકિય પુગલ જેડે ગૃઢમાણ કે ગૃહીત કાર્પણ પુદગલેને સંબંધ થાય તે. (૭) આહારક આહારક બંધન નામકમ-જે કર્મનાં ઉદયથી પૂર્વગૃહીત આહારક પુગલો જોડે ગૃધ્રમાણ આહારક પુદગલોને સંબંધ થાય. (૮) આહારક તજસ બંધન નામકમજે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ આહારક પુદ્ગલ જેડે ગૃહ્યમાણ કે ગૃહીત તેજસ પુદ્ગલેને સંબંધ થાય. (૯) આહારક કામણ બંધન નામકર્મ-જે કર્મને ઉદયથી ગૃહીત કે ગૃધ્રમાણ આહારક પુદગલે જોડે ગૃધ્રમાણ કે ગૃહીત કામણ પુદ્ગલોને સંબંધ થાય. (૧૦) ઔદા. તેજસ કામણ બંધન નામકમ -જે કર્મના ઉદયથી ગૃહીત કે ગુહ્યમાણ ઔદ્યારિક, તૈજસ, કામણ પુ૬ગલોને પરસ્પર સંબંધ થાય. (૧૧) વૈકિય, તેજસ, કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય, તૈજસ, કામણ પુદ્ગલોને -પરસ્પર સંબંધ થાય. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આહારક તેજસ કામણુ બંધન નામકર્મ :કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યાણ આહારક, તૈજસ, કાર્મણ પુદ્ગલેને પરસ્પર સંબંધ થાય તે. (૧૩) તૈજસ તેજસ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલે જોડે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલને સંબંધ થાય તે. - (૧૪) તેજસ કામણ બંધન નામકર્મ –જે કર્મના ઉદયથી. ગૃહીત કે ગૃધ્રમાણ તૈજસ પુદ્ગલે જોડે ગૃહ્યાણ કે ગૃહીત કાર્પણ પુદ્ગલને સંબંધ થાય તે (૧૫) કાર્પણ કામણ બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી. પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલ જેડે ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલેને સંબંધ થાય તે. (૬) સંઘાતન નામકર્મ : ૫ પ્રકારે (i) ઔદારિક સંઘાતન નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ ઔદારિક પુદ્ગલેને પિંડ રૂપે કરે (એકઠા કરે) તે દારિક સંઘાતન નામર્મ જાણવું. આ જ રીતે ક્રિય સંઘાતન નામકર્મ, આહારક સંઘાતન નામકર્મ, તેજસ સંઘાતન નામકર્મ તથા કામણ સંઘાતન નામકર્મની વ્યાખ્યા જાણવી. - સંઘાતનની આ વ્યાખ્યા કર્મગ્રંથના૫ અનુસાર જાણવી. ૨૨ ૧૫. ઘાયજ્ઞ ૩ઢાપુર તળાવ ઘ તાશ્રી | त संधायं बन्धणमिव तणुनामेण पंचविहं ॥ ३५ ॥ દાતરડાથી તણખલાને એકઠા કરાય તેમ દારિકાદિ પુદ્ગલે પિંડરૂપ જે કર્મના ઉદયથી કરાય તે સંઘાતન બંધનની જેમ શરીરના નામ મુજબ પાંચ પ્રકારના છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩0 -પંચસંગ્રહની ટીકામાં મલયગિરિ મહારાજ તથા કર્મપ્રકૃતિ ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “અમુક પ્રમાણવાળા શરીરની રચનાને અનુસરીને દારિક પુદ્ગલ સમૂહને સંઘાત કરવો (એકત્રિત કરવા) તે સંઘાતન નામકર્મ” એમ વ્યાખ્યા કરી છે. (૭) સંઘયણ નામકર્મ : ૬ પ્રકારે | (i) વજષભ નારા સંઘયણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વજા અષભ નારા સંઘયણની પ્રાપ્તિ થાય તે વજ8ષભ નારાચ સંઘયણ નામકર્મ. આ જ રીતે કષભ નારાજી સંઘયણું નામકર્મ, નાંરાચ સંઘયણ નામકર્મ, અર્ધનારાચ. સંઘયણ નામકર્મ, કીલિકા સંઘયણ નામકમ, સેવા સંઘયણ નામકર્મની વ્યાખ્યા જાણવી. અર્થાત્ જે પ્રકારના સંઘયણ નામકર્મને ઉદય જીવને વર્તતે હોય તે પ્રકારના સંઘયણની પ્રાપ્તિ થાય. સંઘયણ = હાડકાની રચના. જીવોને વિષે છ પ્રકારના સંઘયણ હોય છે. ઔદારિક શરીરમાં જ હાડકાની રચના વિશેષ હોય છે. તેથી ઔદોરિક શરીરમાં જ છે પ્રકારના સંઘયણ હેય છે. વૈકિયાદિ શરીરમાં સંઘયણ હોતા નથી. તેથી દેવતા નારકીને સંઘયણ હોતા નથી. વળી એકેન્દ્રિય જીવેને પણ હાડકાં હોતા નથી તેથી સંઘયણ ન હોય. (૧) વડષભ નારાચ સંઘયણ બે બાજુ મર્કટબંધ १, तद। सङ्घात्यन्ते पिण्डीक्रियन्ते औदारिकादि पुद्गला येन તરફઘાતનHI વારારિવારિ જુગાર ગૌરારિધિ શરીર નાનુarરિ રાતના નાથને ! સમૂહપ કરાય છે, એટલે કે પિંડરૂપ કરાય છે. ઔદારિકાદિ પુદ્ગલે જેનાથી તે સંધાતન છે, જેના ઉદયથી ઔદારિકાદિ શરીરની રચનાનુસાર સમૂહરૂપ થાય છે, અર્થાત જેટલા પુદ્ગલે જ્યાં જરૂર હોય ત્યાં તેટલા ભેગા થાય. - ૧૭. મટવાનરનું બચ્ચું; તે માતાની છાતીએ જેમ જેરથી વળગી રહે છે, તે રીતે બે હાડકાં પરસ્પર જેમાં વળગી રહ્યાં હોય તેવી રચનાને મર્કટબંધ કહેવાય. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઉપર હાડકાના પાટી અને ઉપર ત્રણેને બાંધનાર હાડકાની ખીલી. આવી હાડકાંની રચનાને ૧ લુવાઋષભનારાચ સંઘયણ કહેવાય છે. (૨) ઋષભ નારાચ સંઘયણ :-એ માજુ મર્ક ટબંધ, ઉપર પાટા. (૩) નારાચ સ`ઘયણુ –એ બાજુ મટમ ધ. (૪) અ નારાચ સંઘયણ —એક ખાજું મર્કટ ધ બીજી બાજુ ખીલી. (૫) કીલકા સંઘયણુઃ—એ હાડકાં માત્ર ખીલીથી ખંધાયેલ હાય. (૬) સેવાત્ત સંઘયણુ :—એ હાડકાં માત્ર સ્પર્શેલાં હાય. વારવાર સેવાની જરૂર પડે તે. (૮) સંસ્થાન નામક ૬ પ્રકારે (i) સમચતુર* સંસ્થાન નામમ–જે કર્માંના ઉદયથી જીવના શરીરમાં સમચતુરસ્ર સંસ્થાનની પ્રાપ્તિ થાય તે. આ જ પ્રમાણે ન્યાધ સસ્થાન નામક઼મ, સાદિ સસ્થાન નામકેમ, કુબ્જ સંસ્થાન નામક, વામન સંસ્થાન નામ કમ, હુડક સંસ્થાન નામકર્મની વ્યાખ્યા જાણવી. સંસ્થાન = શરીરની આકૃતિ વિશેષ. સસ્થાન કુલ ૬ પ્રકારના છે. (૧) સમચતુરા સંસ્થાન :–સામુદ્રિકશાસ્ત્રમાં કહેલા ઉત્તમ પુરુષના લક્ષણ અને પ્રમાણથી યુક્ત શરીર હાય. જેમાં– (૧) જમણા ઢી‘ચણથી ડાબે ખભે! (ર) ડાખા ઢીંચણુથી જમણા ખભે (૩) એ ઢીંચણુ . (૪) મસ્તક અને પલાંઠી આ ચારે વચ્ચેનુ અંતર સરખુ હાય. (ર) ન્ય©ાધ :–જેમાં ન્યગ્રાધ એટલે વટવૃક્ષની માફક નાભિની For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપરના ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત હાય અને નીચેના ભાગ બરાબર ન હાય તે. (૩) સાદિ :–નાભિની નીચેના ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત હોય અને ઉપરના ભાગ પ્રમાણ-લક્ષણ યુક્ત ન હોય તે. -2 (૪) કુબ્જ૮ : જેમાં ગ્રીવા ( ડાક ) હાથ, પગ વગેરે લક્ષણયુક્ત હોય પણ પેટ છાતી વગેરે પ્રમાણ-લક્ષણ રહિત હાય તે. (૫) વામન :–જેમાં છાતી, પેટ વગેરે લક્ષણયુક્ત હોય પરંતુ ડાક, પગ વગેરે લક્ષણ રહિત હૈંાય તે. (૬) હુંંડક :-સર્વ અવયવા લક્ષણ રહિત હોય તે. (૯) વર્ણ નામક : ૫ પ્રકારે (i) શ્વેતવર્ણ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર શંખાદિની જેમ શ્વેત થાય. (ii) પીતવણું નામ હળદરાદિની જેમ પીળુ થાય. (iii) રક્તવણ નામક હિ‘ગુલાદિની જેમ લાલ થાય. (iv) નીલવણુ નામક મરકત મણિ આદિ જેમ લીલુ થાય. (v) કૃષ્ણવર્ણ નામકમ -જે કર્માંના ઉદયથી જીવનું શરીર કાયલાદિ જેમ કાળું થાય. જીવાને જે વર્ણનુ શરીર હાય તે વર્ણ નામક ના ઉદય જાણવા. (૧૦) ગંધ નામક : ૨ પ્રકારે (i) સુરભિગધ નામ ;-જે કર્મના ઉદયથી જીવનુ શરીર કપૂરાદિની જેમ સુગંધવાળું થાય. - (ii) દુરભિગધ નામક –જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણાદિની જેમ દુર્ગંધવાળુ થાય. ૧૮. સંગ્રહણીમાં મુખ્શને ઠેકાણે વામન અને વામનને ઠેકાણે કુબ્જ કહ્યું છે. : કર્મના ઉદયથી જીવનું શરીર -જે કર્મના ઉદયથી જીવનું શરીર :-જે કર્મના ઉદયથી જ્વનુ શરીર For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ 7::: (૧૧) રસ નામકર્મ : ૫ પ્રકારે (i) તિક્તરસ નામકમ -જે જર્મના ઉદયથી જીવનું શરીર લીન્ડાદિની જેમ કડવું થાય. (ii) કટુરસ નામકમ -જે કર્મના ઉદયથી જીવનું શરીર સુંઠ, મરી આદિ જેમ તીખું થાય. (iii) કષાયરસ નામકર્મ --જે કર્મના ઉદયથી જીવનું શરીર આમળા, બેડા, આદિ જેમ તુસ થાય. (iv) આલ્ફરસ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી આદિ જેમ ખાટું થાય. (v) મધુરરસ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી આદિ જેમ મધુર થાય. . (૧૨) પશ નામકર્મ : ૮ પ્રકારે (i) ગુરસ્પર્શ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર વજદિની જેમ ગુરુ થાય. (i) લઘુસ્પર્શ નામકર્મ જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના રૂ આદિ જેમ લઘુ થાય. (ii) મૃદુસ્પર્શ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર માખણદિની જેમ કમળ થાય. | (iv) કર્કશશ નામકર્મ -જે કર્મના ઉદયથી જીવનું શરીર પથ્થરાદિની જેમ કર્કશ થાય. . (v) શીતસ્પર્શ નામકર્મ :-જે કર્મના ઉદયથી જીવનું શરીર કમલદંડાદિની જેમ ઠંડું થાય. ૧૯. તિક્ત કડવું ૨૦, કટુ-તીખું. જીવના શરીરમાં પાંચ વર્ણ હોય છે પણ અહીં બ્રેતાદિ જે બતાવેલ છે. તેમ પ્રધાનપણે તે તે વર્ણન કર્મને ઉદય જાણો. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ - ૩૪ (i) ઉષ્ણસ્પર્શ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિ આદિની જેમ ઉષ્ણ થાય. (ii) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ:-જે કર્મના ઉદયથી જીવનું શરીર તેલાદિની જેમ સ્નિગ્ધ થાય. (i) રૂક્ષસ્પર્શ નામકમ-જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખાદિની જેમ રૂક્ષ થાય. આમ વર્ણાદિ નામકર્મ ૨૦ પ્રકારે થયું.. - આમાંથી નીલવર્ણનામકર્મ, કૃષ્ણવર્ણનામકર્મ, દુરભિગંધનામકર્મ, તિક્તરસનામકર્મ, કટુરસનામકર્મ, ગુરુસ્પર્શનામકર્મ, કર્કશસ્પર્શનામકર્મ, રૂક્ષસ્પર્શનામકર્મ, શીતસ્પર્શનામકર્મ, આ નવ અશુભ છે. બાકીના ૧૧ શુભ છે. (૧૩) આનુપૂર્વી નામકર્મ : ૪ પ્રકારે - નરકનપૂવી નામકર્મ –જે કર્મના ઉદયથી વકગતિથી નરકગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની ચૅણ અનુસાર ગતિ થાય તે. આ જ રીતે તિર્યંચાનુપૂવી નામકર્મ, મનુષ્યાનુપૂર્વી નામકર્મ, દેવાનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા જાણવી. - મૃત્યુ પામીને પરલોકમાં જતાં જીવની આકાશપ્રદેશની સમશ્રેણિ અનસાર ગતિ થાય છે. એટલે કે જીવ છેલ્લે શરીરમાંથી જ્યાં નીકળે ત્યાંથી એક જ લેવલે ઉપર, નીચે કે બાજુમાં જાય, જે જીવનું નવા ભવમાં ઉત્પત્તિસ્થાન સમઍણિમાં જ આવી જતું હોય તે ત્યાં અને તર સમયે જ એક સમયમાં પહોંચી જાય છે, પરંતુ જે જીવન ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનની સમશ્રેણિએ ન હોય તે સમણિએ સીધા ઉપર કે નીચે જઈ પછી સીધે (રાઈટ એંગલે) વળી જાય અને પાછો સમશ્રેણિએ ત્યાં પહોંચે અને મૃત્યુ પછી બીજા સમયે નવા ભવના ઉત્પત્તિસ્થાને પહોંચે છે. લોકમાં આ રીતે વિવિધ ઉત્પત્તિસ્થળે પહોંચતાં વધુમાં વધુ ત્રણ વાર વળવું પડે અને ચાર સમયે પહેચાય For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૫ છે. આ ગતિને વક્રગતિ કહેવાય છે. સમશ્રેણિએ અનંતર સમયે જ પહોંચવામાં આનુપૂર્વ કર્મને ઉદય થતું નથી, જ્યારે વકગતિથી ભવાંતરમાં ઉત્પત્તિસ્થાને પહોંચતા વચ્ચેના સમયમાં આનુપૂર્વનામકર્મને ઉદય થાય છે. ચાર વળાંક અને પાંચ સમય પણ ક્યાંક થાય છે. પણ તે અલ્પ હોવાથી વિવેક્ષા નથી. આ વળાંકમાં શરૂઆતના ૧ થી ૪ સમય અનાહારી ૨૧ હોય છે અને છેલ્લે ઉત્પત્તિ સમયે આહારક હોય છે. એમ શ્રીભગવતિ સૂત્રની ટીકામાં કહ્યું છે. આનુપૂવી નામકર્મને ઉદય પણ અનાહારકપણામાં જ હોય છે. . (૧૪) વિહાયોગતિ નામકર્મ : ૨ પ્રકારે (i) શુભ વિહાગતિ નામ” –જે કર્મના ઉદયથી જીવને હાથી, બળદ, હંસ વગેરેની જેમ સુંદર ચાલ પ્રાપ્ત થાય. (ii) અશુભ વિહાગતિ નામ -જે કર્મના ઉદયથી જીવને ઊંટ, ગધેડાદિની જેમ ખરાબ ચાલ પ્રાપ્ત થાય. પ્રત્યેક પ્રકૃતિ : ૮ - (૧) અગુરુલઘુ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ (ભારે) લઘુ (હલકું) કે ગુસ્લઘુ ન થાય, પરંતુ અગુરુલઘુ પરિણામવાળું થાય. (૨) ઉપઘાત નામકર્મ –જે કર્મના ઉદયથી પડજીભ, ચૌરદંત, રસેળી, આદિ પિતાના જ અવયથી પોતે હણાય. અથવા ગળે ફાંસો ખાય, ખીણમાં ભૂસકે મારે વગેરે દ્વારા આપઘાત કરે તેમાં પણ ઉપઘાત નામકર્મને ઉદય પંચસંગ્રહમાં કહેલ છે. (૩) પરાઘાત નામકર્મ –જે કર્મના ઉદયથી જીવ પોતાની પ્રતિભાથી બીજાને ક્ષેભ પમાડે. ૨૧. અનાહારક ઔદારિક, વૈક્રિય, આહારક વર્ગણના પુગલે ગ્રહણ કરે નહિ તેથી ભાષા શ્વાસોશ્વાસ અને મને વર્ગણના ૫ગલે પણ ગ્રહણ ન થાય. ફક્ત અહી વગતિમાં તેજસ કાર્મણ વર્ગણના પુદ્ગલે લે છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ (૪) ઉચ્છ્વાસ નામક જે કર્મના ઉદયથી જીવને ઉર્દૂવાસ લબ્ધિની પ્રાપ્તિ થાય. (૫)આતપ નામકર્મ–જે કર્યાંના ઉદયથી જીવનું અનુષ્ણ શરીર હાવા છતાં ઉષ્ણુ પ્રકાશ કરે. સૂર્યના વિમાન રૂપે રહેલા ખાદર પૃથ્વીકલ્પના જીવાને જ આતપ નામકર્મના ઉદય હાય છે. જેના પ્રભાવથી તેઓના શરીર અનુખ્યુ હાવા છતાં પણ ઉષ્ણુ પ્રકાશ આપે છે. અગ્નિ તાપ આપે છે. પણ તેને આતપ નામકર્મના ઉદ્દય નથી, પરંતુ ઉષ્ણ સ્પર્શી નામક અને ઉત્કૃષ્ટ લેાહિત વણું નામ કર્મીના ઉદય છે. તેથી તાપ આપે છે. અને લાલ દેખાય છે. (૬) ઉદ્યોત નામક—જે કર્મના ઉદયથી જીવનું અનુ શરીર અનુ પ્રકાશ કરે. દા. ત., ચંદ્ર, તારાદિ જ્યાતિષના વિમાના રુપે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવા, રત્ન, ઔષધીઓ તથા આગિયા વગેરેના જીવાને પણ ઉદ્યોત નામકર્મના ઉદય હાય છે. કૃતિ અને દેવાને પણ ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોત નામકર્મના ઉત્ક્રય કાઈકને હાય છે. (૭) નિર્માણુ નામક:—જે કર્મના ઉદયથી અંગ, ઉપાંગ તથા અંગે પાંગની નિયતસ્થાને રચના થાય. સુથાર જેમ ખારીબારણા વગેરે નિયતસ્થાને કરે છે તે રીતે નિર્માણ નામકર્મ નિયત સ્થળે અંગ, ઉપાંગ, અંગેાપાંગની રચના કરે છે. (૮) તીર્થંકર નામકઃ—જે કર્મના ઉદયથી ત્રણ લેાકને પૂજ્ય ઉત્તમાત્તમ ધર્મતીના પ્રવર્તક તેવા તીર્થં કર પત્નની પ્રાપ્તિ થાય. તીથકર નામકર્મના વિપાક ઉદય કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં થાય છે. ત્રસ દશક (૧) ૨૨ત્રસ નામઃ—જે કર્મના ઉદયથી જીવને ત્રસપણુ પ્રાપ્ત થાય. ૨૨. ત્રસ, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તા, અપર્યાપ્તા, પર્યાર્યાપ્ત વગેરની વ્યાખ્યા પદાપ્રકાશ ભાગ ૧લા જીવવિચારના પદાર્થ સગ્રહ પૃ. ૨ તથા ૪ પર આપેલ છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (૨) બાદર નામકેઃ—જે કર્મના ઉદયથી જીવને બાદરપણુ પ્રાપ્ત થાય. ૩૭ (૩) પર્યાપ્ત નામફે—જે કર્મના ઉદયથી જીવ સ્વયેાગ્ય પર્યાપ્તિક પૂર્ણ કરવા સમર્થ બને. (૪) પ્રત્યેક નામકઃ—જે કર્મના ઉદયથી જીવનુ સ્વતંત્ર જુઠ્ઠુ ઔદારિક વગેરે શરીર થાય. (૫) સ્થિર નામકર્મોઃ—જે કર્માંના ઉદયથી દાંત, હાડકાં, ગ્રીવા વગેરે અવયવા સ્થિર થાય. (૬) શુભ નામકેમ:—જે કર્મના ઉદયથી નાભિની ઉપરના શુભ અવયવા જીવને પ્રાપ્ત થાય. નાભિની નીચેના અવયવા અશુભ ગણાય છે. તેથી જ મસ્તક વગેરેથી કોઈ સ્પર્શ કરે તા આનંદ થાય છે, અને પગથી સ્પર્શ કરે તેા દુઃખ થાય છે. (૭) સુભગ નામઃ—જે કર્મના ઉદયથી અનુપકારી છતાં સવને પ્રિય લાગે. તીર્થંકરા વગેરે અભવ્યાદિને અપ્રિય લાગે છે ત્યાં તેઓના ( અભવ્યાદિના )દોષ છે. ભગવાનને દુગ નામકર્મના ઉદ્દય નથી. ૨૩. પ્ર-શરીર ન!મક તથા શરીર પર્યાપ્તિ નામક અને શ્વાસોશ્વાસ નામક તથા શ્વાસોશ્વાસ પર્યાપ્તિ નામક`નાં કાર્યમાં શુ ભેદ છે ? ઉ–શરીર નામકર્માંના ઉદયથી શરીરને યાગ્ય પુદ્ગલાનું ગ્રહણ તથા શરીર રૂપે પરિણમન થાય છે જ્યારે શરીર પર્યાપ્તિ નામકર્મથી શરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી શરુ કરેલ શરીરની રચના યોગ્ય રીતે પૂર્ણ થાય છે. તેમ શ્વાસશ્વાસ નામકર્મના ઉદયથી શ્વાસેાશ્વાસના પુદ્ગલાને પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. જ્યારે શ્વાસાશ્ચાસ પર્યાપ્તિ નામકર્મીના ઉદયથી એ શક્તિ કાર્ય કરે છે. પર્યાપ્ત જીવો એ પ્રકાર છે. (૧) લબ્ધિપર્યાપ્તા (૨) કરણ પર્યાપ્તા. જે જીવા પોતાની પર્યાપ્ત પૂર્ણ કર્યાં પછી જ મરવાના છે, તે પૂર્વે મરવાના નથી, તે લબ્ધિપર્યાપ્તા, જેઓએ સ્વયાગ્ય બધી પર્યાપ્તિ પૂર્ણ કરી છે. તે ‘કરણ પર્યાપ્તા કહેવાય છે. પર્યાપ્ત નામકર્મના ઉદ્દયથી જીવ લબ્ધિ-પર્યાતા અને છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ (૮) સુસ્વર નામકર્મ–જે કર્મને ઉદયથી સાંભળનારને પ્રીતિ ઉપજાવે તેવા મધુર સ્વરની પ્રાપ્તિ થાય. (૯) આદેય નામકર્મ–જે કર્મના ઉદયથી ગમે તેવું યુક્તિપ્રયુક્તિ વગરનું બેલે તે પણ સર્વને સ્વીકાર્ય બને તથા દર્શન માત્રથી સન્માનાદિની પ્રાપ્તિ થાય. (૧૦) યશઃ નામકમ–જે કર્મના ઉદયથી યશઃ કીર્તિની પ્રાપ્તિ થાય; તપ, શૌર્ય, ત્યાગાદિથી પ્રાપ્ત થયેલ યશ ગવાય તે યશ કીર્તિ અથવા દાન-પુણ્યથી પ્રાપ્ત થાય તે કીર્તિ, '' પરાક્રમથી પ્રાપ્ત થાય તે યશ, અથવા એક દિગ્ગામિની કીર્તિ, સર્વદિગ્ગામી ચશ. સ્થાવર દશક (૧) સ્થાવર નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને સ્થાવરપણું પ્રાપ્ત થાય તે. (ર) સૂક્ષ્મ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને સૂક્ષમણું પ્રાપ્ત થાય તે.. (૩) ૨૪ અપર્યાપ્ત નામકર્મ–જે કર્મના ઉદયથી જીવ વાગ્ય પર્યાપ્તિ પૂરી કરવા સમર્થ ન બને તે. (૪) સાધારણ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને અનંતાજીવો વચ્ચે એક એવું સાધારણ શરીર મળે તે. ૨૪. અપર્યાપ્ત છ બે પ્રકારના છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણું અપર્યાપ્તા જેઓ સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂર્ણ કરવાના નથી, તેલબ્ધિ અપર્યાપ્તા. જેઓની પર્યાપ્તિ પૂર્ણ થઈ નથી, પણ અવશ્ય પૂર્ણ કરવાના છે તે કરણ અપર્યાપ્તા. લબ્ધિ અપર્યાપ્તા પણ ત્રણ પર્યાપ્તિ તે અવશ્ય પૂર્ણ કરે છે, કેમકે તે પૂર્વે આગામી ભવનું આયુષ્ય બંધાતું નથી. Jain Education Interational For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫) અસ્થિર નામ કર્મ–જે કર્મના ઉદયથી કર્ણ, જિવા, વગેરે અવયવ અસ્થિર (ચપળ) થાય તે. (૬) અશુભ નામકર્મ–જે કર્મના ઉદયથી જીવને નાભિની નીચેના અશુભ અવયની પ્રાપ્તિ થાય. (૭) દુર્ભગ નામકમ–જે કર્મના ઉદયથી ઉપકારી છતાં લેકને અપ્રિય થાય. (૮) દુઃસ્વર નામકર્મ –-જે કર્મના ઉદયથી શ્રોતાઓને અપ્રી-- તિકારક તેવા કર્કશ સ્વરની પ્રાપ્તિ થાય. (૯) અનાદેય નામકમ–જે કર્મના ઉદયથી જીવનું યુક્તિસંગત વચન પણ માન્ય ન થાય, તથા યોગ્ય છતાં સકારાદિ પામે નહિ. (૧૦) અપયશ નામ:મઃ—જે કર્મના ઉદયથી મધ્યસ્થ જનથી પણ અપકીર્તિ થાય. - આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ કર્મના નામ | બંધ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મેહનીય, આયુષ્ય નામ ગોત્ર અંતરાય ૯૩ (૧૦૩) કુલ | ૧૨૦ | ૧રર | ૧૪૮ [૧૧૮] | For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દર્શન માહનીય કર્મોમાં માત્ર મિથ્યાત્વ માહનીય કર્મ બંધાય છે. જ્યારે અધ્યવસાય વિશેષથી મિ. મેાહનીય કર્મોમાં રસ આછે થતાં તેજ સમતિ મેાહનીય અને મિશ્ર માહનીયરૂપે બની જાય છે. તેથી મેાહનીય કર્મના બંધ–૨૬ ઉદયમાં ૨૮. નામક માં બંધન નામક કે સંઘાતન નામકમ ને બંધ તથા ઉદયમાં જુદાં ગણ્યાં નથી તેના શરીર નામકર્મમાં સમાવેશ કરી લીધેા છે. તેમજ વર્ણાદિના અવાંતર ભેદ ગણ્યા નથી. તેથી ૯૩ માંથી [ ૫+૫+૧૬=૨૬ ] બાઇ જતાં નામકર્મની બંધમાં અને ઉદયમાં ૬૭ પ્રકૃતિ ગણાય છે [ ૯૩–૨૬=૬૭ ]. —: જ્ઞાનાવરણાદિના ક્રમ :-- == પ્ર. ક્રર્મગ્રન્થમાં જ્ઞાનાવરણ પછી દર્શનાવરણ વગેરે ક્રમ શા કારણે લીધેા છે ? ઉ. કારણ જ્ઞાન પ્રધાન છે. કારણ કે.. (૧) (i) જ્ઞાનના આધારે સકલશાસ્રાદિની વિચારણા થાય છે. (ii) સકલ લબ્ધિ જ્ઞાનાપયેાગપૂર્વક પ્રગટે છે. (iii) મેક્ષપ્રાપ્તિ સમયે પણ જીવને જ્ઞાનાપયેાગ હોય છે. તેથી જ્ઞાન એ પ્રધાન છે. અને તેને આવરનારું જ્ઞાનાવરણ કમ એ પ્રથમ કહ્યુ છે. (૨) જ્ઞાનાપયેાગ પૂર્ણ થતાં દર્શનના ઉપયાગ છે. તેથી જ્ઞાનાવરણકર્મ પછી દર્શનાવરણુ ? કહ્યું છે. જ્ઞાનદર્શન એ જીવનું સ્વરૂપ કહ્યુ છે. તેમાં પણુ (૩) (i) જ્ઞાનાવરણ અને દનાવરણના ક્ષયે પશમ અને ઉદય ક્રમશઃ સુખ-દુઃખરુપ વેદનીય કર્મના ઉદયમાં નિમિત્તરૂપ થાય છે. તે આ રીતે– જ્ઞાનાવરણના તીવ્ર વિપાકવાળા જીવા સૂક્ષ્મ, સૂક્ષ્મતર વસ્તુ વિચારવાને પેાતાને અસમર્થ માની ખેત પામે છે. જ્યારે જ્ઞાનાવરણના ક્ષયેાપશમવાળા જીવા સૂક્ષ્મ અને ગહન વસ્તુને પેાતાની બુદ્ધિથી જાણતાં (ઘણા માણસામાં) પાતાની જાતને ચઢિયાતી માની સુખ પામે છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ (ii) વળી અત્યંત ગાઢ દર્શનાવરણના ઉદયથી બહેરાપણુ, અધપણું, વગેરેને પ્રાપ્ત કરી જીવા દુઃખી થાય છે. જ્યારે દેનાવરણના ક્ષયાપશમથી ઇન્દ્રિયાની સારી શક્તિ વડે, વસ્તુ-સમૂહને જોતાં આનંદ પામે છે. માટે દનાવરણકમ પછી વેદનીયમ કહ્યું. (૪) વેદનીયકર્મથી સુખદુઃખ આવે છે, તેથી સંસારી જીવાને રાગદ્વેષ થાય છે. તેથી વેદનીયકમ પછી મેાહનીયમ કહ્યું. (૫) માહનીયથી મુંઝાયેલા જીવા આર’ભાદિ કરી નરકાદિ આયુષ્ય આંધે છે. તેથી મેાહનીયકમ પછી આયુષ્યકેમ કહ્યું. (૬) આયુષ્ય કર્મના ઉદયે તે તે ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય છે. તેવી આયુષ્ય પછી ગતિ, જાતિ આદિરૂપ નામકૅમ કહ્યું છે. (૭) ત્યાં તેને ઉચ્ચ કે નીચ ગેાત્રની પ્રાપ્તિ થાય છે તેથી નામક્રમ પછી ગાત્રમાં કહ્યું. (૮) ઉચ્ચ ગેાત્રમાં દાન, લાભ, ભાગાદિની પ્રાયઃ પ્રાપ્તિ થાય છે. નીચ ગેાત્રમાં તેને પ્રાયઃ અંતરાય થાય છે. તેથી ગેાત્રકમ પછી અંતરાયામ કહ્યું છે. કર્મ બંધના વિશિષ્ઠ હેતુઓ શ્ય (૧) જ્ઞાનાવરણુ : - મતિ આદિ જ્ઞાન, જ્ઞાની (સાધુ વગેરે) તથા જ્ઞાનના સાધના પુસ્તકાદિ પ્રત્યે. (૧) પ્રત્યનિકપણું:—દુશ્મનાવટભર્યું" વર્તન કરે, અનિષ્ટ આચરણ કરે. ૨૫. કાઁગ્રંથની પ્રારંભમાં સામાન્યથી કર્મબંધના ચાર હેતુએ મિથ્યાત્વ અવિરોત, કષાય અને યાગ બતાવેલ છે અહીં પ્રત્યેક કર્મના બંધમાં કારણભૂત વિશિષ્ટ હેતુ ખતાવ્યા છે. અહીં બતાવેલ હેતુથી તે તે કર્મમાં વિશિષ્ટ રસ ઉત્પન્ન થાય છે અથવા નિધત્ત અને નિકાચિત કોટિના કર્માં બંધાય છે. બાકી તે પ્રતિસમય સંસારી જીવા ( ૧ થી ૯ ગુણસ્થાનક સુધીના) સાત કમ` કે આયુષ્ય બંધ કાળે આડ કર્મ આંધે છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ४२ " (૨) નિહનવપણું –અપલાપ કરે. (તેમની પાસે ભર્યો નથી તેમ અપલાપ કરે.) - (૩) ઉપઘાત–મૂળથી નાશ કરે. () પ્રષિ-માનસિક અપ્રીતિ કરે. (૫) અંતરાય–ભાત, પાણી, ઉપાશ્રય, વસ્ત્રાદિની પ્રાપ્તિમાં અંતરાય કરે. (૬) અતિ આશાતના–જાત્યાદિ ઉદ્દઘાટનાદિ હેલના નિંદા કરે, વગેરેથી જ્ઞાનાવરણ કર્મ બાંધે. વળી જ્ઞાનની નિંદાથી, આચાર્ય, ઉપાધ્યાયાદિના અવિનયથી, અકાળે સ્વાધ્યાય કરવાથી, કાળે સ્વાધ્યાય ન કરવાથી, હિંસા-અસત્ય, ચોરી–અબ્રહ્મ-પરિગ્રહ–રાત્રિભેજનની અવિરતિથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. (ર) દશનાવરણ–દર્શન (ચક્ષુદર્શન વગેરે), દર્શની (સાધુ આદિ) તથા દર્શનના સાધને (આંખ, કાન, નાક વગેરે) પ્રત્યે પ્રત્યનિકપણું, નિહાપણું, ઉપધાત, પ્રદ્વેષ, અંતરાય, અતિઆશાતના વગેરે દ્વારા દર્શનાવરણ કર્મ બંધાય છે તથા કાન, આંખ, જિહૂવાને છેદ કરવાથી, પ્રાણિવધ આદિ છ પ્રકારના અવતથી પણ દર્શનાવરણ કર્મ બંધાય છે. (૩) વેદનીય – (i) સતાવેદનીય–ગુરુભક્તિ (માતા, પિતા, ધર્માચાર્ય વગેરેની ભક્તિ) ક્ષમા, કરુણા, દેશવિરતિ કે સર્વવિરતિ, સરાગસંયમ, દશવિધ ચકવાલ સમાચારીનું પાલન, કોધાદિ કષાયને વિજ્ય, દાનરુચિ, દઢધમી પણું, જિન તથા ચયની પૂજામાં પરાયણપારું, સુપાત્રદાન, અકામનિર્જરા, શૌચ, બાળતા વગેરે સાતવેદનીય કર્મ બાંધવાના કારણે છે. | (ii) અસતાવેદનીયા–સાતવેદનીયના બંધના કારણથી વિપરિત કરનારે અસાતા વેદનીય બાંધે એટલે કે ગુરુની અવજ્ઞા કરનાર, For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ક્રોધી, નિર્દય, વ્રત વિનાને, ઉત્કૃષ્ટ કષાયી, કંજૂસ, હાથી-બળદઘેડાવિનું દમન કરનાર, લાંછનાદિ કરવામાં પ્રવીણ, સ્વ-પરને દુઃખ કરવું, શેક ઉપજાવો, વધ કરવો, રડવું વગેરે કરનાર અસાતવેદનીયકર્મને બાંધે છે. (૪) મેહનીયઃ-(i) દશનાહનીય–ઉન્માર્ગ દેશના (સંસા-- રના કારણોને મોક્ષના કારણે તરીકે ઉપદેશે) મેક્ષમાર્ગને નાશ (દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી મિક્ષ–માર્ગને અપલાપ), દેવદ્રવ્યનું હરણ, ભક્ષણ તથા ઉપેક્ષા, જિન-મુનિ-જિનપ્રતિમા–ચિત્ય–સંઘ-સિદ્ધ-ગુરુશ્રુતજ્ઞાનાદિને અવર્ણવાદ–આશાતના વગેરેથી દર્શન મેહનીય કર્મ ઉપાર્જન થાય છે. - (ii) ચારિત્રમેહનીય કષાયને પરવશ આત્મા કષાયમેહનીચ કર્મ બાંધે. હાસ્યાદિને પરવશ આત્મા હાયાદિ ૬ નેકષાય મેહની કર્મ બાંધે. વિષયને પરવશ બનેલે આત્મા વેદમેહનીય કર્મ બાંધે સામાન્યથી કષાય, વિષયો અને હાસ્યાદિ બંને પ્રકારના ચારિત્ર મોહનીય કર્મના હેતુ છે વિશેષથી. હાસ્ય મેહનીય –મશ્કરી, કામેતેજક હાસ્ય, હાસ્યનેસ્વભાવ, વાચાળતા, દીનતા, વગેરેથી હાસ્યમહનીય કર્મ બંધાય. રતિ મેહનીય – દેશાદિ જેવાની ઉત્સુક્તા, વિચિત્ર પ્રકારની કામકીડા, બીજાના ચિત્તનું આકર્ષણ કરવું વગેરેથી અતિ મેહનીય કર્મ બંધાય છે. ' - અરતિ મોહનીય ?-ઈષ્ય, પાપ કરવાને સ્વભાવ, બીજાની રતિને નાશ કરવો, ખરાબ કાર્યોમાં પ્રોત્સાહન કરવું વગેરેથી અરતિમેહનીય કર્મ બંધાય છે. ભય મેહનીય –સ્વયં ભય પામવે, બીજાને બીવડાવવા, બીજાને ત્રાસ પમાડ, નિર્દયતા વગેરેથી ભયમેહનીય કર્મ બંધાય છે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શોક મેહનીય –બીજાને શેક ઉપજાવ, સ્વયં શેક કર, રડવું વગેરેથી શેકમેહનીયકર્મ બંધાય. જુગુપ્સા મેહનીય –ચતુર્વિધ સંઘના અવર્ણવાદ તથા જુગુપ્સા, સદાચારની જુગુસાથી જુગુપ્સા મેહનીયકર્મ બંધાય. સ્ત્રીવેદ મેહનીય –ઈર્ષ્યા, વિષાદ, વિષયની ગૃદ્ધિ, મૃષાવાદ, અતિવકતા, પરસ્ત્રી સેવનમાં આસકિત, વગેરેથી સ્ત્રીવેદ મેહનીયકર્મ બંધાય. - પુરષદ મેહનીય – સ્વશ્રી સંતેષ, ઈષ્યરહિતપણું, મંદકષાયપણું, સરળતાને સ્વભાવ વગેરેથી પુરુષવેદ મેહનીયકર્મ બંધાય. નપુસકદ મેહનીય –શ્રી પુરુષ સાથે અનંગસેવા, ઉગ્ર કષાય, તીવ્ર કામાભિલાષ, વ્રતધારી સ્ત્રીના વ્રતને ભંગ વગેરેથી નપુંસક વેદમેહનીયકર્મ બંધાય. - સાધુની નિંદા, ધર્મ સમ્મુખ બનેલાઓને અંતરાય, મધ-માંસની વિરતિવાળા આગળ અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિમાં અંતરાય, અસંયમીના ગુણાનુવાદ, સંયમીના દૂષણ બેલવા, કષાય-નેકષાયની • ઉદીરણા કરવી વગેરે સામાન્યથી ચારિત્રમેહનીયકર્મના આશ્રવ છે. (૫) આયુષ્યકર્મ – (i) નરકાયુષ્ય –મહારંભ, મહાપરિગ્રહ, રૌદ્રપરિણામ, પચેન્દ્રિયની હિંસા, માંસાહાર, દઢર, મહામિથ્યાત્વ, અનંતાનુ. બંધિકષાય, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા, અસત્ય ભાષણ, પદ્રવ્ય-અપહરણ, - વારવાર મૈથુન સેવન, ઇન્દ્રિયોને પરવશપણું વગેરેથી નરકાયુષ્ય બંધાય. તિર્યંચાયુષ્ય – ગૂઢહદય, શઠપણું, સશલ્ય પણું (ત્રતાના : અતિચાર કે પાપ શલ્યોની આલેચના પ્રાયશ્ચિત્ત ન કરવા), ઉન્માર્ગ દેશના, માર્ગને નાશ, માયા, આરંભ પરિગ્રહ, શીલવતમાં અતિચાર, નીલકાત લેશ્યા, અપ્રત્યાખ્યાન કષાય, વગેરેથી તિર્યંચાયુષ્ય બંધાય. મનુષ્યાયુષ્ય –અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ, કષાયેની મંદતા; For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ દાનરુચિ, મધ્યમ ગુણ્ણા, કાપાતપાત લેશ્યા, ધર્મધ્યાનના રાગ,પ્રત્યાખ્યાનીય કષાય, દેવગુરુની પૂજા, અતિથિના સ`વિભાગ, મધુર આલાપ, પૂર્વાલાપ, સુખ પ્રજ્ઞાપનીયતા ( સુખેથી સમજી શકાય તેવી પ્રકૃતિ), લેાકયાત્રામાં મધ્યસ્થપણું વગેરેથી મનુષ્ય આયુષ્ય ખંધાય છે. દેવાયુષ્ય :—સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, સરાગ સંયમ, ( વીતરાગ સયમમાં આયુષ્ય ન બંધાય ) ખાળતપ, અકામ નિર્જરા,૧ કલ્યાણ મિત્રના સંગ, ધર્માંશ્રવણના સ્વભાવ, સુપાત્રદાન, તપ, પદ્મશુકલ–લેશ્યા, દન—જ્ઞાન–ચારિત્રની આરાધના, અગ્નિ, પાણી વડે મરણુ કે ફ્રાંસા ખાવા. ( આ વખતે શુભ પરિણામ હાય તા) અવ્યક્ત સામાયિક વગેરેથી દેવાયુષ્ય ખરૂંધાય છે. નામકઃ— (i) શુભ નામક :— સરળતા, ગારવરહિતપણું, સ`સારભીરુતા, ક્ષમા, લઘુતા, આવાદિ ગુણા, ધમી પુરુષોના દર્શનથી સભ્રમ તથા તેમનુ સ્વાગત, પરીપકારમાં સારપણું માનવુ એ શુભ નામકર્મના આશ્રવા છે. (ii) અશુભ નામકેમ ઃ—માયા, ગૌરવ, મન-વચન-કાયાનું વજ્રપણું, ખીજાને ઠગવા, મિથ્યાત્વ, પૈશૂન્ય, ચંચળચિત્તપણું, સુવદિમાં નકલ કરવી, જુઠી સાક્ષી, વર્ણ, ગંધ-રસ-સ્પર્શને અન્યથા કરવા, અગાપાંગ છેદવા, યંત્રકમ, પાંજરામાં પક્ષીઓને પૂરવા, જુઠાંમાપ, જુઠાં તાજવાં કરવાં, પરનિંદા, સ્વપ્રશંસા, હિંસા-અમૃત–સ્તેય, અબ્રહ્મ-પરિગ્રહ, કઠોર તથા અસભ્ય વચન, સારા વેષના અહંકાર, ૨૬. ક્ચ્છા વગર સહન કરવાથી જે કર્માં ખપે તેને અકામનિરા કહેવાય. ઈચ્છા વગર તરસ, ભૂખ સહન કરવાથી, બ્રહ્મચર્ય નું પાલન, શીત-આતપ-૬ સમશક–અરનાન-સ્વેદ–મલ–વગેરે સહન કરવાથી, દી રોગ, કેદ, બાંધન વગેરેથી, પર્વત પરથી કે ઝાડ પરથી પડવાથી, પાણી કે અગ્નિમાં પ્રવેશ કરવાથી અકામનિર્જરા થાય છે. —કગ્રંથ ૧ લેા ગા, ૫૮ ની ટીકામાંથી For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વાચાળપણું, આક્રેશ, સૌભાગ્યને ઉપઘાત, કામણ ટ્રમણની ક્રિયા, બીજાને કુતૂહલ ઉપજાવવું, બીજાને ઉત્પાત કરાવ, બીજાની મશ્કરી કે વિડંબણા કરવી, વેશ્યાદિને અલંકારદાન, દાવાગ્નિ, સળગાવવા દેવાદિને બહાને ગંધાદિ દ્રવ્યની ચેરી, તત્ર કષા, પ્રતિમા–મંદિરઉપાશ્રય-બગીચાને વિનાશ કરે, અંગારાદિ કિયા વગેરે અશુભ નામકર્મના આશ્રવે છે. - તીર્થકર નામકર્મ –શુભ નામકર્મના સામાન્યથી આવો બતાવ્યા છે. અહીં તીર્થકર નામકર્મને વિશિષ્ટ આશ્રવ (કારણે) બતાવાય છે. સમ્યગદર્શનની નિર્મળતા, વિનયસંપન્નતા, શીલવતમાં અતિચારોને અભાવ, પ્રતિક્ષણ જ્ઞાને પગ, સંવેગ, શક્તિ મુજબ ત્યાગ–તપ, સંઘ અને સાધુને સમાધિ કરવી, સંઘ-સાધુની વૈયાવચ્ચ, અરિહંતઆચાર્ય–બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ, આવશ્યક ક્રિયાની અખંડ સાધના, શાસન–પ્રભાવના, સંઘ વાત્સલ્ય, અરિહંત-સિદ્ધ-પ્રવચનાદિ વીસ રથાનકની–આરાધના આ બધા તીર્થકર નામકર્મના આવો છે. ગોત્રકર્મ – - (i) ઉચ્ચ ગેત્ર –બીજાના ગુણને જોવા, બીજાના દેશ પ્રત્યે ઉદાસીનતા, મદરહિતપણું, અધ્યયન-અધ્યાપન પ્રત્યે રુચિભાવ અર્થાત્ સ્વયં ભણવું–બીજાને ભણાવવા, અર્થનું ચિંતન કરવું, બીજાને અર્થનું વ્યાખ્યાન કરવું તથા ભણવા-ભણાવવાની શક્તિ ન હોય તે બીજા ભણનાર ભણાવનારને જોઈને તીવ્ર બહુમાનપૂર્વક અનુમોદના કરવી. જિન આચાર્ય–ઉપાધ્યાય, સાધુ-ચૈત્ય વગેરેની પ્રત્યે ભક્તિ-બહુમાન, બીજા ગુણીજને પ્રત્યે બહુમાન વગેરેથી ઉચ્ચગેત્ર કર્મ બંધાય છે. .. (ii) નીચ ગોત્ર – ઉચ્ચગેત્રના બંધહેતુથી વિપરીત આચરનાર નીચત્ર કર્મ બાંધે છે. જેમકે, પરનિંદા, અવજ્ઞા, મશ્કરી, બીજાના ગુણને ઢાંકવા, બીજાના સત્ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કે અસત્ દોષ કહેવા, સ્વપ્રશંસામાં પોતાના સત્ કે અસત્ ગુણની પ્રશંસા કરવી, સ્વદોષને ઢાંકવા, જાત્યાદિનું અભિમાન, એ નીચ ગોત્રના આશ્રવ છે. અંતરયકર્મ –જિનપૂજામાં વિન કરવું (સાવદ્ય દોષયુક્ત છે માટે ગૃહસ્થે પણ ન કરવી વગેરે દેશનાદિથી જિનપૂજાને નિષેધ કરે) હિંસા-અમૃતભાષણ-સૈન્ય-અબ્રહ્મ–પરિગ્રહ–રાત્રિભોજન વગેરેમાં પરાયણ, મોક્ષમાર્ગમાં વિદ્ધ કરવા, સાધુઓને ભાત પાણી–ઉપાશ્રયઉપકરણ-ઔષધાદિ આપનારને અટકાવવા. - બીજાને દાન-લા–ભેગ-ઉપભેગમાં અંતરાય કરે, મંત્રાદિ પ્રયોગથી બીજાની શક્તિને હણે, વધ-બંધન–નિરોથાદિથી બીજાને નિશ્ચષ્ટ કરે, છેદન-ભેદનાદિથી બીજાની ઇન્દ્રિયની શક્તિને હણે, પશુઓને ભેજનમાં અંતરાય કરે, વગેરેથી અંતરાય કર્મ બંધાય છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મગ્રંથ (મૂળ ગાથા તથા શબ્દાર્થ) मिरिचीरजिण बंदिय कम्मविवापं समासओ वुच्छ જો નિપૂણ , તો ઋણ મા II ? / શ્રી વીર જિનેશ્વરને વંદન કરીને કર્મવિપાકને સંક્ષેપમાં કહીશ. જેથી કરીને જીવથી મિથ્યાત્વાદિ) હેતુવડે કરાય છે. (કર્મવર્ગણાને | આત્મા જોડે સંબંધ) તેથી (તેને) કોને કહેવાય છે. [૧] फ्यइठिहस्सपएसा, त चउहा . मोयंगस्स दिटुंता, - મૂરાદાત્તર-પૂરું પાડવામાં મે | ૨ | . . તે કર્મ, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ એમ ચાર પ્રકારે મોદકના - દાંતથી જાણવું. મૂળ પ્રકૃતિ આઠ તથા ઉત્તર પ્રકૃતિ એકસો અઠ્ઠાવન ભેદવાળી છે. [૨] . इह नाणदंसनावरण-वेयमोहाउनामगोयाणि; विग्ध च पणनवदु-अवीसचउतिसयदुपणविह ॥ ३ ॥ અહીં (જૈન પ્રવચનમાં) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, - મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય (એમ આઠ, કર્મ કમશઃ) પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, એક ત્રણ, બે, પાંચ પ્રકારે છે. [૩] मइसुयोहीमणकेवलाणि, नाणाणि तत्थ मइनाण'; वंजणवग्गह चउहा, मयनयणविपिदिय चउक्का ॥ ४ ॥ अत्थुग्गहईहावाय-धारणा करणमाणसेहिं छहा: इय अठवीसभेय, चउदसहा वीसहा व सुयं ॥५॥ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન [એમ જ્ઞાન પાંચ પ્રકારે ] છે, તેમાં મન અને ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયો આશ્રયી ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ તથા અર્થાવગ્રહ, ઈહા, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ - અપાય અને ધારણા પાંચ ઈન્દ્રિય અને મનથી)છ પ્રકારે, એમ અઠ્ઠાવીશ ભેટવાળું મતિજ્ઞાન છે/શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારે અથવા વશ પ્રકારે છે. [૪, ૫] आखरसन्नीसम्म, ‘साई खलु सपज्जवसिष च; गमिय अंगपक्टि, सत्त वि ए ए सपडिबक्खा ॥ ६ ॥ અક્ષર, સંસી, સમ્યફ, સાયવસિત, ગમિક અને અંગપ્રવિણ, એ સાત (ભેદ) પ્રતિપક્ષ સહિત ( શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ) છે. [૬] पज्जयअक्खरपयसंघाया, पडिवत्ति तह य अणुओगो पाहुडपाहुड पाहुड-वत्थू पुव्वा य ससमोसा ॥७॥ પર્યાય, અક્ષર, પદ, સંઘાત પ્રતિપત્તિ, અનુગ, પ્રાભૂત પ્રાકૃત, પ્રાકૃત, વસ્તુ, પૂર્વ સમાસહિત છે. (પર્યાયથી પૂર્વ સુધી દશભેદના સમાસ સહિત કુલ વશ ભેદ થાય) [૭] अणुगामिवड्ढमाणय-पडिवाईयरविहा छहा ओही; रिउमइ विउलमई मण-नाण केवलमिंगविहाणं ॥ ८ ॥ 'અનુગામી, વર્ધમાન અને પ્રતિપાતી તથા ઇતર (તેના ત્રણ પ્રતિપક્ષી) સાથે કુલ છ પ્રકારે અવધિજ્ઞાન છે. ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે મન પર્યાવજ્ઞાને છે અને કેવળજ્ઞાન એક પ્રકારે છે. [૮] एसिं जं आवरणं पडुव्व चक्खुस्स त तयावरण; दसणचउ पणनिहा, वित्तिसम दसणावरण ॥ ९ ॥ આંખના પટાની જેમ આ જ્ઞાનેને જે ઢાંકે છે તે તેઓનું આવરણ (મતિજ્ઞાનાવરણદિ' કહેવાય છે. દર્શનાવરણ ચતુષ્ક તથા પાંચ નિદ્રા (એમ નવ પ્રકારે) પ્રતિહાર જેવું દર્શનાવરણ કર્મ છે. [] चरुखूदिहि अचरूखू-से सिंदियओहिकेवलेहिं च; दसणमिह सामन्न, तस्सावरण तयं चउहा ॥११॥ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચક્ષુ એટલે દષ્ટિ (આંખ), અચક્ષુ એટલે બાકીની ઇદ્રિ અને મન તથા અવધિ અને કેવલથી દર્શન એટલે સામાન્ય બોધ (દર્શને ચાર પ્રકારે છે.) તેને ઢાંકનાર તે (દર્શનાવરણ કમ) ચાર પ્રકારે છે. [૧] मुहपडिबोहा निद्दा, निहानिदा य दुक्खपडिबोहा; . पयला ठिओवविहस्स, पयलपयला उ चंकमओ ॥११॥ સુખેથી જાગી શકાય તે નિદ્રા, દુખેથી (મુશ્કેલીથી) જાગી શકાય તે નિદ્રા નિદ્રા, ઊભા રહેલા કે બેઠેલાને જે (નિદ્રા) હેય તે પ્રચલા, ચાલતા પ્રચલા પ્રચલા જાણવી, (તે તે નિદ્રામાં કારણભૂત કર્મ પણ તે તે નિદ્રા નામનું દર્શનાવરણીય કર્મ જાણવું.) [૧૧] . दिणचिंतियत्थकरणी, थीणद्धी अद्धचकिअद्धबला; महुलित्तखग्गघारा,-लिहण व दुहा उ वेयणि ॥ १२ ॥ ( દિવસમાં ચિંતવેલ કામને કરનારી (નિદ્રા) તે થીણુદ્ધી વાસુદેવને અર્ધ બળવાળી (પ્રથમ સંઘયણવાળા જીવને) છે. મધથી લેપાયેલ ખગની ધારને ચાટવા જેવું બે પ્રકારે વેદનીય કર્મ છે. [૧૨] ओसान मुरमणुए, सायमसायं तु तिरियनरएम; मज्ज व मोहणीय दुविह दंसणचरणमोहा ॥१३॥ ઘણું કરીને દેવ મનુષ્યને શાતા અને તિર્યંચ તથા નારકને અશાતા જાણવી. મદિરા જેવું મેહનીયકર્મ દર્શન (મોહનીય) અને ચારિત્ર (મેહનીય) એમ બે પ્રકારે છે. [૧૩] दंसणमोहं तिविह, सम्म मीस तहेव मिच्छत्त; मुद्ध अद्धविसुद्ध, अविसुद्ध त हवइ कमसो ॥१४॥ દર્શન મેહનીય ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વ (મેહનીય) (૨) મિશ્ર (મેહનીય) (૩) મિથ્યાવ (મેહનીય) તે ક્રમશઃ શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અવિશુદ્ધ (પુદ્ગલમય) છે. [૧૪] जियअजियपुण्णपावा-सवसंवरवधमुक्खनिज्जरणा; जेणं सदाइ तयं सम्म, खइगाइबहुमेय ॥ १५॥ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧. * જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મેક્ષ, નિર્જર, (આ નવ તની ) જેનાથી શ્રદ્ધા થાય છે, તે સમ્યકત્વ મેહનીય છે. (વળી તે) સમ્યકત્વ ક્ષાયિકાદિ બહુ ભેદવાળું છે. [૧૫] मीसा न राग दोसो, जिणधम्मे अंतमुहु जहा अन्ने; न लियरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीय ॥१६॥ નાળિયેર દ્વીપના મનુષ્યને જેમ અન્ન પર પ્રીતિ કે અપ્રીતિ નથી તેમ મિશ્ર મેહનીય કર્મના ઉદયથી જીવને જિનધર્મ પર પ્રીતિ કે અપ્રીતિ થતી નથી. મિશ્ર મેહનીયને ઉદય અંતર્મુહૂર્ત સુધી છે. મિથ્યાત્વ જિનધર્મથી વિપરિત છે. [૧૬] सोलसकसाय नवनो-कसाय दुविह चरित्तमोहणिय; अणअपच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ १७ ॥ સેળ કષાય અને નવ નકષાય એમ બે પ્રકારે ચારિત્ર મેહનીય કર્મ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન (ચાર પ્રકારના ક્રોધ, માન, માયા, લેભ રૂપ કષાય છે.) [૧] जाजीववरिसचउमास-पक्खगा निरयतिरियनरअमरा सम्माणुसव्वविरई-अहखायचरित्तघायकरा ॥१८॥ (કમશઃ) યાજજીવ, વર્ષ, ચાર માસ, પક્ષ, (મુદત સુધી રહેનારા) તથા નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ, (ગતિને આપનાર) અને સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, યથાવાત ચારિત્રને ઘાત કરનારા છે. [૧૮] जलरेणुपुढविपव्यय-राईसरिसो चउव्यिहो कोहो । तिणिसलयाकट्ठिय सेलत्थंभोवमो माणो ॥ १९ ॥ પાણીમાં રેખા, રેતીમાં રેખા, પૃથ્વીમાં ફાટ તથા પર્વતમાં ફાટ જેવો ચાર પ્રકારને કેધ છે. નેતરની સેટી, કાષ્ઠના-હાડકાંના અને પથ્થરના થાંભલા જે માન છે. मायावलेहिगोमुत्ति-मिंदसिंगघणवंसिमूलसमा; દો દષ્ટિગળ-ક્રિમિનલામાળો | ૨૦ | - For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પર વાંસની છાલ, ગેમૂત્ર, ઘેટાનાં શીંગડા, ગાઢ વાંસના મૂળ જેવી માયા ( ચાર પ્રકારે ) છે. લાભ હળદર, કાજળ (મેસ), ગાડાની મળી અને કીરમજના રંગ જેવા છે. [૨૦] जस्सुश्या होइ जिए, हास रई अरइ सोग भय कुच्छा; सनिमित्तंमन्ना वा तं इह हासा इमोहणियं ॥ २१ ॥ જેના ઉદયથી જીવને નિમિત્ત પામીને કે નિમિત્ત વગર હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગચ્છા થાય છે. તે હાસ્યાદિ માહનીય કર્મ છે. [૨૧] पुरिसित्थितदुभयं पर, अहिलासो जव्वसा हवइ सो उ थीनरनपुवे उदओ, फुंफुमतणनगरदाहसमो ॥ २२ ॥ પુરુષ અને સ્ત્રી તથા ઉભય (અને ) પ્રત્યે જેના કારણે અભિલાષા થાય છે તે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના ઉદય કુંકુમ, (કરીષનેા અગ્નિ) તૃણના અગ્નિ અને નગરના દાહ સમાન છે. [૨૨] सुरनर तिरिनरयाऊ, हडिसरिसं नामकम्म चित्तिसमं; बायालतिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥ દેવ, મનુષ્ય, તિય ́ચ અને નરકાયુષ્ય ખેડી જેવું છે. નામક ચિતારા જેવું છે. ( અને તે ) બેંતાલીશ, ત્રાણું અને એકસા ત્રણ તથા સડસઠ પ્રકારે છે. [૨૩] गइजाइतणु उवंगा, बंधणसंघायणाणि संघयणा संठाणवन्नगंधरस - फासअणुपुब्बिविहगई ॥ २४ ॥ पिंडपयडित्ति चउदस, परघाउस्सास आयवज्जोयं (अं); अगुरुलहुतित्थनिमिणो - वधायमिय अट्ठ पत्तेया ॥ २५ ॥ ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન સધાતન, સઘળુ, સસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયેાગતી, (નામક અધે લગાડવું) એમ પિંડ પ્રકૃતિ ચૌદ છે તથા પરાઘાત, શ્વાસેાશ્વાસ, For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ક આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકર, નિર્માણુ, ઉપઘાત એમ આઠ નામકર્મની પ્રત્યેક (પ્રકૃતિએ ) જાણવી. [ ૨૪–૨૫] तसवायर पज्जत्त', पत्तेयथिर' सुभ च सुभगं च; સાર્જનનમ તમ-ન્ટ્સનું થાવરટ્સ' તુ રૂમ ॥ ૨૬ ॥ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેશ, યશ, એ ત્રસ દશક છે, અને સ્થાવર દશક આ(નીચે) પ્રમાણે છે. [૨૬] थारमुहुमअपज्जे, साहारणअथिरअसुभदुभगाणि दुस्सरणाइज्जाजस - इय नामे सेयरा वीसं ॥ २७ ॥ સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ, (બધાને નામકર્મ પાછળ લગાડવું.) આમ નામકર્મની સપ્રતિપક્ષ પ્રકૃતિએ (ત્રસની સ્થાવર પ્રતિપક્ષ છે તે રીતે) વીશ છે. [૨૭] तसचउ थिरछक्क' अथिर-छक्क सुहुमतिग थावरचउकी; સુમતિગારૂ વિમાસા, તાસંવાદિ યતૢિ ॥ ૨૮ ॥ २७ ત્રસચતુષ્ટ, સ્થિર ષટ્ક, અસ્થિર ષટ્રેક, સૂક્ષ્મ ત્રિક, સ્થાવર ચતુષ્ક, સુભગ ત્રિક વગેરેની વિભાષા (પ્રરુપણા) તે તે પ્રકૃતિને આદિ કરીને તેટલી સખ્યાઓવાળી પ્રકૃતિએ વડે કરવી. [૨૮] વન્ન૨૩ અણુનું ૨૩, તસારૂજુ-તિ-૨૩૨-મિન્નારૂં રૂચ બનાવિ વિમાસા, તથાસંવાદિ પયદ્િ ॥ ૨૧ ॥ ૨૭ ત્રસ ચતુષ્કઃ—ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક. સ્થિર ષટ્કઃ—સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. અસ્થિર ષટ્કઃ—અસ્થિર, અશુભ, દુગ, દુસ્વર, અનાદેય, અપયશ. સૂક્ષ્મ ત્રિકઃ—સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. સ્થાવર ચતુષ્કઃ—સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, સુભગ ત્રિક—સુભગ, સુસ્વર, આદેય. દુર્લીંગ ત્રિકઃ—દુર્લીંગ, દુઃસ્વર, અનાદેય. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૮વર્ણચતુષ્ક, અગુરુલઘુ ચતુષ્ક, ત્રસાદિ ક્રિક, ત્રિક, ચતુષ્ક, ષક આની બીજી પ્રરુપણાઓ પણ તે તે પ્રકૃતિને આદિ કરીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે કરવી. (આ ગાથા કર્મગ્રંથની ટીકામાં નથી પરંતુ બાલાવબેધ વગેરેમાં છે.) જરૂગાળ ૩ રામસી, ૨૩૪rvળતિપાર છે; पणदुगपणचउदुग, इय उत्तरभेयपणसट्ठी ॥ ३० ॥ ગતિ (નામકર્મ) આદિના ક્રમશઃ ચાર, પાંચ, પાંચ, ત્રણ, પાંચ, પાંચ, છ, છ, પાંચ, બે, પાંચ, આઠ, ચાર, બે-એમ ઉત્તરભેદ પાંસઠ છે. [૩૦] अडवीस जुय। तिनवइ, संते वा पनरवंधणे तिसयं; વંધળસંધાયદો, તપૂ સામyવાવડ / રૂ . ' इय सत्तट्ठी बंधोदए य, न य सम्ममोपया बंधे बधुदए सत्ताए, वीसी सहवनसय ॥ ३२ ॥ (આમાં) અઠ્ઠાવીશ સાથે (૬૫) ત્રાણું થાય, તથા પંદર બંધન ગણવાથી એક ત્રણ થાય, બંધન, સંઘાતન ને શરીરમાં ગણી લઈએ અને સામાન્યથી વર્ણાદિ ચાર લઈ એમ સડસઠ પ્રકૃતિ બંધ તથા ઉદયમાં (ઉદીરણામાં પણ) જાણવી. સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન જ હોય તેથી બંધ ઉદય અને સત્તામાં (ક્રમશ:) એકવીશ, એકસ બાવીશ, તથા એક અઠ્ઠાવન હોય. [૩૧, ૩૨] निरयतिरिनरसुरगई, इंगवियंतियचउपपणिदि जाईओ । २८ओरालियवेउव्वियआहारगतेयकम्मइगा ॥ ३३ ॥ ૨૮ વર્ણ ચતુષ્ક–વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. અગુરુલઘુ ચતુષ્કઃ–અગુરુલધુ, ઉપઘાત, પરાઘાત, ઉવાસ. ત્રસ દ્રિકાદિમાં ત્રસથી પ્રારંભ કરીને તેટલી પ્રકૃતિ ત્રસ દશકાની જાણવી. २४ ओरालविउव्वाहारगतेयकम्मण पण सरीरा આ ગાથા ૩૩ના ઉત્તરાર્ધમાં પાઠાંતર છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ નરક-તિર્યચ-મનુષ્ય અને દેવગતિ, એકેન્દ્રિય–બેઈન્દ્રિય–તેઈન્દ્રિયચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિક-વૈક્રિય-આહારક-તેજસકાર્મણ (પાંચ શરીર પેટા ભેદો છે) [૩૩] बाहरु पिट्टि सिा उर, उयरंग उवंग अंगुलीपमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंगाणि ॥ ३४ ॥ - બે હાથ, બે સાથળ, પીઠ, માથું, છાતી અને પેટ એ આઠ અંગ છે. તથા અંગુલી વગેરે ઉપાંગ છે. બાકીના અંગોપાંગ છે. પ્રથમ ત્રણ શરીરના આ ઉપાંગો (અંગ, ઉપાંગ, અંગે પાંગ) હોય છે. [૩૪] વરફgmઝા નિવચંતા ઘંઘ, जं कुणइ नउसम तं उरलाई बंधगं नेयं (વધvમુકાતળુનામા) / રૂ૫ છે. પૂર્વબદ્ધ અને નવા બંધાતા ઔદારિક આદિ ગુગલેને જે સંબંધ કરે છે તે લાખ જેવું ઔદારિકાદિ શરીરના નામવાળું બંધન નામકર્મ છે. [૩૫] नसंघायइ उरलाइ,-पुग्गले तणगणं व दंताली। તં પાપં વંધા-fમા તપુરામેળ રવિ | ૨૬ છે. દંતાલી (દાંતરડું) તૃણના સમૂહને (એકઠું કરે છે, તેમ દારિકાદિ પુદ્ગલેને જે એકઠા કરે છે તે સંઘાતન નામકર્મ બંધન નામકર્મની જેમ શરીરના નામથી પાંચ પ્રકારનું છે. ओरालविउव्वाहारयाण सगतेयकम्मजुत्ताणं । नवबंधणाणि इयर दु, सहियाणं तिन्नि तेसिं च ॥ ३७॥ * દારિક-ક્રિય અને આહારક, પિતાની, તેજસ અને કાર્મણની સાથે જોડતા નવ બંધ થાય છે. તથા બીજા બે સહિત ત્રણ (ઉક્ત ત્રણને તેજસ, કામણ એમ બે જોડે જોડવા દ્વારા ત્રણ) તેવી જ રીતે બે ઈતરના (પોતાના નામ સાથે તથા બીજા સાથે જોડતા) ત્રણ બંધન થાય છે [૩૭] For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ संघयणमटिनिचओ, तं छद्धा वज्जरिसहनारायं । .. तह रिसहं नारायं, नारायं अद्धनारायं ।। ३८ ॥ कीलिय छेवट इह, रिसहा पट्टो य कीलिया वज्ज । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥ ३९ ॥ સંઘયણ એટલે હાંડકાંની રચના વિશેષ તે છ પ્રકારે છે. વાअपमानासय, *पमा२य, न॥२॥य, अना२।य, प्रीति, सेवात. અહીં ઋષભ એટલે પાટો, વા, એટલે ખીલી અને નારીચ એટલે બે બાજુ મર્કટબંધ આ (સંઘયણ) દારિક શરીરમાં હોય છે. (સંધચણની પ્રાપ્તિમાં કારણભૂત સંઘયણ નામકર્મ પણ છ પ્રકારે છે.) [૩૮, ૩૯] समचउरंस निगोह, साइखुज्जाई वामणं हुंडं; संठाणा वन्ना किण्ह-नीललोहियहलिद्दसिया ॥ ४० ॥ સમચતુરસ્ત્ર, ધ, સાદિ, કુષ્ણ, વામન, હુડક એમ સંસ્થાને छ. ४७, नla, बोडित, पात भने श्वेत थे l छ. [४०] सुरहिदुरही रसा पण, तित्तकडुकसायअंबिला महुरा; फासा गुरुलहुमिउखर-सीउण्हसिणिद्धरुक्खट्टा ॥४१॥ સુરભિ-દુરભિ (બે પ્રકારના ગંધ છે) રસ પાંચ છે, તિક્ત ४४, ४ाय, मास, मने मधु२; २५ २४ छे, गुरु-सधु, मृदु, ४४, शीत, Su, स्नि२५ भने ३६. [४१] नीलकसिणं दुगंधं, तित्तं कटुअं गुरुं खरं रक्खं । सीयं च असुहनवगं, इक्लारसगं सुभ सेस ॥ ४२ ॥ नास, ४, ५, तित, ४४, गुरु, ४४२, २३, भने त નવ અશુભ છે (પાપ પ્રકૃતિ છે.) બાકીના અગિયાર શુભ છે. [૪૨] चउह गइव्वणुपुव्वी, गइपुग्विदुगं तिगं नियाउजुयं । पुर्व उदओ वक्के, सुहअमुहवसुट्टविहगगई ॥ ४३ ॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ગતિની જેમ આનુપૂર્વી ચાર પ્રકારે છે. ગતિ–આનુપૂર્વી દ્વિક, સ્વઆયુષ્ય સાથે ત્રિક થાય છે. આનુપૂર્વીના ઉદય વક્રગતિમાં છે. વૃષભ અને ઊંટના જેવી શુભ અને અશુભ વિહાયેાગતિ છે. परघाउदया पाणी, परेसि बलिपि होइ दुद्धरिसो । ઝસસટદ્ધિનુત્તો, વેક્સાસનામવતા || ૪૪ ॥ પરાઘાતના ( નામકર્મના ) ઉદયથી બીજા બળવાનને પણ અભિભવનીય ( અપરાજિત) અને છે. ઉચ્છ્વાસ નામકર્મના ઉદ્મયથી શ્વાસેાશ્વાસ લબ્ધિયુક્ત થાય છે. [૪૪] रवि उजियंग, तावजुअं आयवाउ न उ जलणे । जमुसिणफासरस तर्हि, लोहियवण्णस्स उदउत्ति ॥ ४५ ॥ જીવનું શરીર તાપયુક્ત આતપ નામકર્મથી થાય છે. સૂર્યના ખિખમાં ( રહેલા જીવામાં ) આતપ નામકર્મના ઉદય છે, અગ્નિમાં નહિ, કેમ કે ત્યાં ( અગ્નિમાં ) ઉષ્ણુ સ્પર્શી નામક તથા લેાહિતવણું નામકર્મના ઉદય છે. [૪૫] अणु सिपया सरूवं जियंगमुज्जयिए इहुज्जोया । || ૪૬ ॥ ઉદ્યોત નામકર્મના ઉદ્દયથી જીવનું શરીર અનુષ્ણુ પ્રકાશને અહાર ફેલાવે છે ( અને વરૂપે ચમકે છે. ) જેમ ચિત અને દેવ વડે કરાયેલું ઉત્તરવૈક્રિય શરીર જ્યાતિષનાં વિમાના અને ખજુઆ વગેરે. [૪૬] अंगं न गुरु न लहुयं, जायइ जीवस्स अगुरुलहुउदया; तित्थे तिहुयणस्सवि, पुज्जो से उदओ केवलिणो ॥ ४७ ॥ અગુરુલઘુ કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ પણ નહિ લઘુ પણ નહિ તેવું થાય છે. તીર્થંકર નામકમથી ત્રણ લેાકને પૂજ્ય અને છે, તે ઉદય કેવળજ્ઞાનીને હાય છે. [૪૭] 9 નફલેવુનાવિક્રિય,-નોસલનોયમા अंगोवंगनियमणं निम्माणं कुणइ सुत्तहारसमं; વધાયા ગમ્મર, સત્તજીવવવવિજ્ઞાäિ ॥ ૪૮ || For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ - ૫૮ નિર્માણ નામકર્મ અંગે પાંગનું નિયમન કરે છે. તેથી તે સૂત્ર ધારના જેવું છે. ઉપઘાત નામકર્મના ઉદયથી પિતાના શરીરના અવયવ પ્રતિજિહૂવાદિથી પોતે હણાય છે. [૪૮] बितिच उपणिदियतसा, बायरओ बायरा जिया थूला; नियनियपज्जत्तिजुया, पज्जत्ता लद्धिकरणेहिं ॥ ४९ ॥ જીવો ત્રસ નામકર્મના ઉદયથી બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવે બાદર એટલે સ્થૂલ થાય છે. પર્યાપ્તા નામકર્મના ઉદયથી છો પોતપોતાને યોગ્ય પ્રર્યાપ્તિવાળા થાય છે. પર્યાપ્તા જીવો લબ્ધિ અને કરણથી (બે પ્રકારના) છે. [૪૯] पत्तेयतणु पत्ते,-उदयेणं दंत अद्विमाइ थिर। नाभुवरि सिराइ सुह, सुभगाओ सव्वजणइट्ठो ॥ ५० ॥ પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રત્યેક પૃથ–પૃથફ શરીર થાય છે, (સ્થિર નામકર્મના ઉદયથી) દાંત-હાડકાં વગેરે સ્થિર થાય છે. શુભ નામકર્મના ઉદયથી નાભિની ઉપરના શિરાદિ શુભ અવયવો થાય છે. સુભગના ઉદયથી સર્વ જનને પ્રિય બને છે. [૫૦] सुसरा महुरमुहझणी, आइज्जा सव्वलोयगिज्झवओ; जसओ जसकित्तिइओ, थावरदसगं विवज्जत्थं ॥ ५१ ॥ સુસ્વર (નામકર્મના ઉદય)થી મધુર અને સુખકર સ્વર થાય છે. આદેય નામકર્મને ઉદયથી સર્વલકને ગ્રાહ્ય વચનવાળે થાય છે. યશ નામકર્મના ઉદયથી યશઃ કીર્તિ થાય છે. સ્થાવર દશક વિપરિત. અર્થવાળું (જાણવું). [૫૧] गोयं दुहुच्चनीयं कुलाल इव मुघड भलाईयं । विग्ध दाणे लाभे, भोगुवमोगेमु विरिएय ॥ ५२ ॥ કુંભાર સારા ઘડા તથા ભુંભલાદિ (દારુ ભરવાના ઘડા) For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પક બનાવે છે તેમ ગોત્ર કર્મ ઉચ્ચ અને નીચ બે પ્રકારે છે. દાન-લાભભેગ-ઉપભોગ-વીર્યને વિષે અંતરાયકર્મ અંતરાય કરનારું છે. [૨] सिरिहरियसमं एयं, जह पडि कूलेण तेण रायाई । न कुणइ दाणाईयं, एवं विग्ण जीवो वि ॥ ५३॥ એ ભંડારી જેવું છે, જેમ તે વિરુદ્ધ હોય ત્યારે રાજાદિ દાનાદિ કરી શકતા નથી તેવી રીતે અંતરાય કર્મથી જીવ પણ ( દાનાદિ કરી શકતો નથી.) [૫૩] पडिणीयत्तणनिन्हव-उबघायपओसअंतराएणं । __ अच्चासायणयाए, आवरणदुगं जिओ जयइ ॥ ५४॥ (જ્ઞાનાદિ પ્રત્યે) પ્રત્યનીકપણું–નિહા-ઉપઘાત-પ્રષિ અને અંતરાયથી તથા અત્યંત આશાતનાથી જવ બે પ્રકારના આવરણ બાંધે છે. [૫૪] . गुरुभत्तिखंतिकरुणा-वयजोगकसायविजयदाणजुओ। __ दढयम्माई अजनइ, सायमसायं विवज्जयो ॥ ५५ ॥ ગુરુભક્તિ-ક્ષમા-કરુણા–ત્રત-ગ-કષાય વિજય અને દાનથી યુક્ત તથા દૃઢધમી વગેરે સાતવેદનીય કર્મને બાંધે છે. તેથી વિપરિતા અસાતા બાંધે છે. [] उम्मग्गदेसणामग्ग-नासणादेवदव्वहरणेहिं दसणमोहं जिणमुणि-चेइयसंघाइपडिणीओ ॥ ५६ ॥ ઉન્માર્ગે દેશના-માર્ગને નાશ–દેવદ્રવ્યના હરણથી જીવ દર્શન મેહનીય કર્મ બાંધે છે. તથા જિન-મૂર્તિ ચિત્ય સંઘાદિને પ્રત્યેનીક દર્શન મોહનીય કર્મને બાંધે છે. [૫૬] दुविहंपि चरणमोह, कसायहासाइविसयविवसमणो; बंधइ निरयाउ महा-रंभपरिग्गहरी रुद्दो ॥ ५७ ॥ | કષાય-હાસ્યાદિ તથા વિષયને પરવશ બનેલો જીવ બે પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. મહારંભ-મહાપરિગ્રહમાં રક્ત રદ્રપરિણામી નરકનું આયુષ્ય બાંધે છે. [૫] For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ तिरियाउ गूढदियओ, सढो ससल्लो तहा मणुस्साउं । पयईइ तणुकसाओ, दाणरुई मज्झिमगुणोय ॥ ५८ ॥ ગૂઢ હૃદયવાળે, શઠ, શલ્યવાળો જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે છે તથા પ્રકૃતિથી અલ્પકષાયવાળ-દાનરુચિ અને મધ્યમ ગુણવાળો આત્મા મનુષ્ય આયુષ્ય બાંધે છે. [૫૮] अविरयमाइ सुराउ, बालतवोऽकामनिज्जरो जयइ । सरलो अगारविल्लो सुहनामं अन्नहा असुहं ॥ ५९॥. અવિરતિ (સમ્યગદષ્ટિ) આદિ બાળપને કરનાર, અકામ નિર્જરાવાળો જીવ દેવ આયુષ્ય બાંધે છે. સરળ તથા રસાદિ ગારવ વગરને શુભ નામકર્મ બાંધે છે. તેથી વિપરિત સ્વભાવવાળો અશુભ નામકર્મ બાંધે છે. [૫૯] गुणपेही मयरहिओ, अज्झयणज्झावणारूई निच्चं पकुगइ जिणाइभत्तो, उच्चं नीयं इयरहाउ ॥ ६०॥ ગુણને જેનારો–મદરહિત-હમેશ અધ્યયન અધ્યાપનની રુચિવાળો તથા જિન આદિને ભક્ત ઉચ્ચ ગોત્ર બાંધે છે. તેથી વિપરિત સ્વભાવવાળ નીચ ગેત્ર બાંધે છે. [૬૦], जिणपूयाविग्धकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इय कम्मविवागोऽयं, लिहिओ देविंदसरीहिं ॥ ६१ ॥ જિનપૂજામાં વિન કરનારે, હિંસાદિમાં પરાયણ અંતરાય કર્મ બાંધે છે. આ પ્રમાણે આ કર્મવિપાક દેવેન્દ્રસૂરિ વડે લખાય છે (રચાય છે). [૬૧] For Personal Private Use only For Personal & Private Use Only w Page #76 -------------------------------------------------------------------------- ________________ કેટલીક પારિભાષિક સંજ્ઞાઓની સમજણ આગળ કર્મગ્રન્થમાં કેટલાક પારિભાષિક શબ્દો આવશે તેની સમજણ બરાબર પડે તે માટે તેવા કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા અત્રે આપીએ છીએ. [૧] નિષેકરચના–કમલિકોની ઉદયસમયથી માંડીને ક્રમશઃ સ્થિતિસ્થાનમાં ગોઠવણી. કે વાસ્તવિક રીતે કર્મલિકેની આવી કોઈ ગોઠવણી આત્મપ્રદેશ પર નથી પણ આત્મપ્રદેશ પર લાગેલા કર્મલિકે માંથી જે વર્તમાન સમયે ઉદયમાં છે તેને ઉદયસમયને નિષેક (કર્મદલને સમૂહ) કહેવાય છે. બીજા સમયે જે દલિકે ઉદયમાં આવવાના છે તેને બીજા સ્થિતિસ્થાનને નિષેક કહેવાય છે. આમ ક્રમશઃ જે જે કર્મદલિકે જે જે સમયે ઉદયમાં આવવાના છે તે દલિકો તે તે સમયે ઉદયમાં આવનારા સ્થિતિરથાનની નિષેક કહેવાય છે. આવી રીતે કર્મલિકેની સ્થિતિસ્થામાં ગોઠવણીને નિષેકરચના કહેવાય છે. [] અબાધાકાળ-કેઈપણ કર્મ બંધાય ત્યારે કર્મનું કેઈપણ દલિક અમુક કાળ સુધી ઉદયમાં ન આવે તેવું નકકી થાય છે. આ બંધ અને ઉદયના વચ્ચેના કાળને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ પછીના સમયથી તે કર્મ ઉદયમાં આવે છે યાવત્ તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેટલે કાળ સુધી કમશઃ તે કર્મના દલિકે ઉદયમાં ભોગવાતાં જાય છે. ૩૦ ૩૦. અબાધાકાળની આ સ્થૂલ વ્યાખ્યા કરી છે એટલે બંધ સમયે તે કર્મ તેટલા કાળ માટે ઉદયમાં આવવાનું નથી એમ નક્કી થાય છે. એટલે જે કોઈપણ કરણવિશેષથી કંઈપણ ફેરફાર ન થાય તે અબાધાકાળ વીત્યા પછી જ અને ઉથ થાય છે, પરંતુ આવું બનતું નથી. બધાવલિકા વીત્યા પછી તુરત જ ઉદીરણદિકરણ પ્રવર્તે છે. તેના દ્વારા કર્મ અબાધાકાળ પૂર્ણ થતાં પૂર્વે જ ઉયમાં આવે છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [3] ઉદયાવલિકા–ઉદયસમયથી માંડીને એક આવલિકા સુધીના સમયને ઉદયાવલિકા કહેવાય છે. [૪] બંધાવલિકા-કેઈપણ કર્મ બંધાય ત્યારથી એક આવલિકા સુધીના કાળમાં તે કર્મ બંધાવલિકામાં રહેલું કહેવાય છે. [૫] સંકમાવલિકા-કઈ પણ કર્મ સંક્રમ દ્વારા અન્ય કર્મ રૂપે થયું ત્યારથી માંડીને એક આવલિકા સુધી તે કર્મ સંક્રમાવલિકામાં રહેલું કહેવાય છે. બંધાવલિકા, ઉદયાવલિકા, સંક્રમાવલિકામાં કંઈપણ કરણ પ્રવર્તતા નથી. આઠ પ્રકારના કરણની વ્યાખ્યા કરણ = જીવનું પ્રવર્તમાન વીર્યવિશેષ. • જે વીર્ય વિશેષ કર્મના બન્ધ-સંક્રમાદિમાં પ્રવર્તે છે તે તે વીર્યને બંધનકરણ, સંક્રમકરણાદિ નામ અપાય છે. [૧] બંધનકરણ-જે વીર્ય વિશેષથી જીવ આઠે કર્મને બંધ કરે છે તે વીર્યને બંધનકરણ કહેવાય છે. [૨] સંકમકરણ–જે વીર્યવિશેષથી જીવ પૂર્વે બાંધેલા કર્મોને સજાતીય અન્ય કર્મરૂપે કરે છે તે વીર્ય વિશેષને સંક્રમકરણ કહેવાય છે. [૩] ઉદ્વર્તનાકરણ–જે વીર્ય વિશેષથી કર્મનાં સ્થિતિ અને રસની વૃદ્ધિ થાય છે તે વીર્યને ઉદ્દવર્તનાકરણ કહેવાય છે. [4] અપવર્તનાકરણ–જે વીર્યવિશેષથી કમની સ્થિતિ અને રસમાં હાનિ થાય છે તેને અપવર્તનાકરણ કહેવાય છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ [૫] ઉદીરણાકરણ–જે વીર્યવિશેષથી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનમાં રહેલ કર્મ પુદગલને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે તેને ઉદીરણાકરણ કહેવાય છે. જે કર્મપ્રકૃતિને વિપાકોદય પ્રવર્તતે હોય તેની જ ઉદીરણ થાય છે. [૬] ઉપશમનાકરણ-જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કર્મપુદગલોને ઉદય-ઉદીરણા-નિધત્તિ અને નિકાચના કરણને માટે અયોગ્ય કરાય છે તેને ઉપશમના કરણ કહેવાય છે. [9] નિધત્તિકરણ–જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કર્મ ઉર્દૂવર્તન અને અપવર્તના સિવાયના સર્વ કરણ માટે અયોગ્ય કરાય છે તે નિધત્તિકરણ કહેવાય છે. [૮] નિકાચનાકરણ–જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કમઢલિક સર્વ કરણને માટે અયોગ્ય કરાય છે તે નિકાચનાકરણ કહેવાય છે. ઘાતિ-અઘાતિ કર્મ ઘાતિ કમ–આત્માના ગુણને ઘાત કરે તે ઘાતિકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણમેહનીય અને અંતરાય આ ૪ કર્મ તથા તેની સવ (૪૫) ઉત્તરપ્રકૃતિઓ ઘાતિ-કર્મ કહેવાય છે. ઘાતિકર્મમાં પણ કેવળ-૨, નિદ્રા-૫, મિથ્યાત્વ મેહ. અને ૧૨ કષાય એ સર્વાતિ પ્રકૃતિઓ છે. બાકીના જ્ઞાના-૪, દર્શના-૩, સંજવલન–૪, નોકષાય-૯ અને અંતરાય–પ એ ૨૫ પ્રકૃતિઓ દેશઘાતિ છે. સર્વઘાતિ કર્મ આત્માનાં ગુણને સંપૂર્ણપણે ઘાત કરે છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ દેશઘાતિ કર્મ આત્માના ગુણને દેશથી વાત કરે છે. અઘાતિ કર્મ --આત્માનાં ગુણને ઘાત ન કરે તે અઘાતિકર્મ કહેવાય છે. વેદનીય-નામ-ગોત્ર-આયુષ્ય આ ૪ કર્મ તથા તેની સર્વે ૭પ ઉત્તરપ્રકૃતિએ અતિકર્મ કહેવૈય છે. ' વિપાકેદય જે કર્મના ઉદયથી જીવને શુભાશુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય તે કર્મોદય વિપાકૅદય કહેવાય છે. પ્રદેશોદય શુભાશુભ ફળ પ્રાપ્ત થયા વિના જ ઉદયગત સજાતીય અન્ય કર્મ ભળી જઈને કર્મનું ખરી પડવું–ભેગવાઈ જવું તે પ્રદેશદય કહેવાય છે કે આ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ નમેનમઃ શ્રી ગુરુમસૂરયે - કર્મસ્તવ [ દ્વિતીય કર્મગ્રંથ ] .. बन्धोदयोदीरण सत्पदस्थ, निःशेषकर्मारिवलं निहत्य । । રઃ ઉદ્ધિ સામ્રારા , મિથે લ વ શ્રી નવનાથ in બંધ-ઉદય-ઉદીરણ અને સત્તામાં રહેલા સઘળા કર્મશત્રના બળને હણીને જેણે સિદ્ધિસામ્રાજ્યને પ્રાપ્ત કર્યું છે તે શ્રી વીર– ભગવાન તમારા કલ્યાણ માટે થાવ... બીજા કર્મગ્રન્થમાં ૧૪ ગુણસ્થાનકવત જીવોને વિષે બંધઉદય–ઉદીરણા અને સત્તાની વિચારણું કરવાની છે. બંધા–મિથ્યાત્વાદિ બંધ હેતુઓ વડે કામણ વર્ગણના પુદ્રગલેને આત્માની જોડે ક્ષીરનીરવતુ કે લેહ-અગ્નિવત્ પરસ્પર સંબંધ થવે તે બંધ. ઉદય –અપવર્તનાદિ કરણવિશેષથી અથવા સ્વાભાવિક સ્થિતિ પરિપક્વ થયે ઉદયમાં આવેલા કર્મ પુદ્ગલેના ફળને ભેગવવા તે ઉદય, , , ઉકીરણુ–ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા અર્થાત્ જે ઉદયમાં આવ્યા નથી તેવા કર્મ પુદ્ગલેને જીવના સામર્થ્યવિશેષથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભેગવવા તે ઉદીરણા.. સત્તા-બંધ કે સંક્રમથી જે સ્વરૂપે જે કર્મ થયેલ છે તે જ કને સંક્રમણ કે નિર્જરાથી વિરૂપાતર કે હાથ થી નથી ત્યાં સુધી જે સદૂભાવ તે સત્તા For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનનાં નામ ગુણસ્થાનક કમ ગુણસ્થાનક કમ ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક | ૮ અપૂર્વકરણ ગુણસ્થાનક સાસ્વાદન સમ્યગદૃષ્ટિ , ૯ અનિવૃત્તિ બાદર સંપરાય , ૩ સમ્યગ્ર મિથ્યાષ્ટિ ,, ૧૦ સૂક્રમ સંપાય , ૪ અવિરતિ સમ્યગ્રષ્ટિ | ઉપશાન્તમહવીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક દેશવિરતિ ૧૨ ક્ષીણ ,, , , પ્રમત્ત સંયત ,, ” | ૧૩ સયોગી કેવલી ગુણસ્થાનક ૭ અપ્રમત્ત સંયત ) [ ૧૪ અયોગી છે, ગુણે = જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી જીવ સ્વભાવવિશેષ. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતે ગુણોને સ્વરૂપભેદ તે ગુણસ્થાનક. ગુણસ્થાનક =જ્ઞાનાદિ ગુણોનું સ્થાન નીચે નીચેના ગુણસ્થાનકમાં અશુદ્ધિનો પ્રકર્ષ હોય છે. જેમ જેમ ઉપરના ગુણસ્થાનકમાં જઈએ તેમ તેમ જ્ઞાનાદિ ગુણની અશુદ્ધિનો અપકર્ષ થતો જાય છે, અને બુદ્ધિને પ્રકર્ષ થતું જાય છે. ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ . (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક ધતુરા ખાધેલ મનુષ્યને સફેદ વસ્તુમાં પીળાશની પ્રતીતિ થાય છે. તેમ જીવ અજવાદિ તો વિષે મિથ્યા (વિપરીત) જ્ઞાન જેને હોય તે મિથ્યાદષ્ટિ જીવ તેનું ગુણસ્થાનક તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે. • મા પ્ર મિથ્યાદષ્ટિ છે તો પછી તેને ગુણસ્થાનક (ગુણોનું સ્થાન) કેમ કહ્યું ? એ ternational For Personal For Personal & Private Use Only Private Use only Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉ–જો કે મિથ્યાદષ્ટિ જીવને સર્વઘાતિ એવી મિથ્યાત્વ મેહનીય કર્મપ્રકૃતિના ઉદયથી તેને વિષે વિપરીતદષ્ટિ હોય છે, પરંતુ આ પશુ છે, આ મનુષ્ય છે વગેરે પ્રતીતિ અવિપરીત હોય છે. તેવી જ રીતે નિગોદમાં રહેલા જીવને પણ તથા પ્રકારે અવ્યક્ત સ્પર્શમાત્રનું પણ અવિપરીત જ્ઞાન હોય છે. જેમ અત્યંત ગાઢ વાદળોથી આચ્છાદિત સૂર્ય-ચન્દ્રની પણ કાંઈક પ્રભા હોય છે તેમ. આ અપેક્ષાએ મિથ્યાદષ્ટિ જીવોને પણ ગુણસ્થાનક કહ્યું છે. પ્ર—તે પછી તેઓને મિથ્યાદષ્ટિ કેમ કહો છો? આ મનુષ્ય છે, આ પશુ છે વગેરે જ્ઞાનની અપેક્ષાએ તે તેઓ સમ્યગદૃષ્ટિ પણ છે અથવા જિનપ્રણીત કેટલાક પદાર્થોને માને છે, કેટલાકને નથી માનતા માટે તેમને સમ્યગૃમિથ્યાષ્ટિ કહોને ? ઉ–આ વાત પણ બરાબર નથી. કેમકે જિનપ્રણીત સર્વ પ્રવચનના અર્થને માનવા છતાં એક અક્ષર પણ જેને ન રુચે તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે, કેમકે તેને સર્વજ્ઞ ભગવાન પ્રત્યે અવિશ્વાસ છે. સમ્યગૃમિથ્યાષ્ટિનું લક્ષણ તે એ છે કે નાળિયેર દ્વીપના મનુષ્ય જેમ અન્નાદિ ભોજન ક્યારેય જોયું નથી કે સાંભળ્યું નથી તેથી ભૂખ વખતે પણ અન્નાદિને જોતાં તેને તેના પ્રત્યે રુચિ પણ થતી નથી તથા અરુચિ પણ થતી નથી. તેવી રીતે જિનવચન પ્રત્યે રુચિને ભાવ કે અરુચિને ભાવ જેને નથી તે જીવ સમ્યગૃમિથ્યાદષ્ટિ કહેવાય છે. વસ્તુતઃ સઘળા પદાર્થોને જિનેશ્વર ભગવતેએ કહેલા છે તે મુજબ જ માને તે સમ્યગદષ્ટિ. આ સઘળા પદાર્થો વિષે સમ્યમ્ અને મિથ્યા અને પ્રકારના જ્ઞાનના અભાવે જિને કહ્યા મુજબ માને નહિ તેમજ વિપરીત પણ ન માને - $ ** : : ' ' તરસ્યા આ સઘળા પદાર્થોને જિનેશ્વરે કહ્યા મુજબ માને. પરંતુ એકાદ પદાર્થને વિષે પણ- એકાંતે જિનવચનથી વિપરીત માન્યતા જેને હોય તે સિદ : - .. ' : ' જ છે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ આ ગુણસ્થાનકને કાળ અભવ્ય આત્માને અનાદિ અનંત છે. જે ભવ્યાત્માઓ હજી સમ્યકત્વ પામ્યા જ નથી તેઓને અનાદિ સાંત, છે. જયારે સમ્યફવથી પડીને મિથ્યાત્વે આવેલા જીવને સાદિ સાંત છે, અને તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોઅર્ધ પુદ્ગલ પરાવર્ત છે. - (૨) સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક 4 ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વમેહનીયને ઉપશમ થઈ જાય છે એટલે પ્રદેશ અને વિપાક બંને પ્રકારે ઉદય અટકી જાય છે. પૂર્વ પ્રથમ કર્મગ્રન્થમાં જોઈ ગયા છીએ કે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવને જિનપ્રણીત ત પર રુચિ થતી નથી, અરુચિને ભાવ થાય છે તેવી જ રીતે અનંતાનુબન્ધી કષાય પણું સમ્યકત્વ ગુણને ઘાતક છે. આ બંનેને ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય થતાં સમ્યકત્વગુણની પ્રાપ્તિ થાય છે. અનાદિ સંસારમાં સૌથી પ્રથમ જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે મિથ્યાત્વ મેહનીય કર્મના ઉપશમથી થાય છે. અને તેને પથમિક સમ્યક્ત્વ કહેવાય છે. ' ઉપશમમાં પ્રદેશેાદય તથા વિપાકેદય બંનેને અભાવ છે. ક્ષયપશમમાં પ્રદેશદય હોય છે, જ્યારે વિપાકોય નથી તે. એટલે કે મિથ્યાત્વમેહનીય ઉદયમાં આવતાં કર્મલિકે ઉદયગત સમકત મેહનીયમાં સંક્રમીને ભગવાઈ જાય છે. તેવી જ રીતે અનંતાનુબંધી કષાયમહનીય પણ અપ્રત્યાખ્યાન યાદિ જેને વિપાક ઉદય હોય તેમાં સંક્રમી ભગવાઈ જાય છે. ક્ષાયિકમાં પ્રદેશેાદય કે વિપાકેદય, હોતા નથી. એટલું જ નહિ સત્તામાં પણ હેતાં નથી. ઔપશમિક સમ્યકત્વના કાળમાં મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી, કષાયને ઉદય હેતું નથી. હવે જીવસ્વભાવે આપશર્મિક સમ્યકત્વને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકાકાળ બાકી રહેતાં ૩૧. આ વખતે અનંતાનુબંધી કષાયને ક્ષયપામ સંભવે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ કઈ જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય છે. હજી મિથ્યાત્વ મેહનીયને વિપાકેદય થયો હેતું નથી. ત્યાં સુધીના કાળને સાસ્વાદસમ્યગદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. ટૂંકમાં મિથ્યાત્વમેહનીય કર્મને ઉદય ન હોય અને અનંતા, ચતુષ્ક ૩૨ને વિપાકેદય જ્યાં હોય તે પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક. જ્યારે મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય ન હોય અને અનંતા કષાયને ઉદય થતો હોય તે સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો છે. આટલે કાળ પૂર્ણ થયે તુરત જ મિથ્યાત્વમોહનીય કર્મને વિપાકેદય થઈ જાય છે. અને જીવ અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચી જાય છે. આમ આ ગુણસ્થાનક ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ ગુણ સ્થાનકે જતાં જ આવે છે. મિથ્યાત્વ (પ્રથમ) ગુણસ્થાનકથી સીધ આ ગુણસ્થાનકે જવાતું નથી. જેમ ખીરનું ભજન કરેલ મનુષ્ય તેના વમન વખતે તેના કંઈક સ્વાદને અનુભવે છે. તેમ અનંતા કષાયના ઉદયથી સમ્યક્ત્વથી પડતાં મિથ્યાત્વાભિમુખ થયેલા સમ્યગદૃષ્ટિ જીવ સમ્યકત્વના કંઈક સ્વાદને અનુભવતો હોવાથી આ ગુણસ્થાનકને સાસ્વાદન (આસ્વાદન સહિત) સમ્યગદષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. અથવા ઔપશમિક સમ્યફત્વના આય (લાભ)ને શાતન (નાશ) ૩૨. અનંતા. ૪ ને ૪થી૭ ગુણ સુધીમાં સંપૂર્ણ ક્ષય કરીને જીવ મિથ્યાત્વમોહનીયને ઉદય થતાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. ત્યાં પ્રથમ સમયથી જ અનંત ચતુષ્કને બંધ શરૂ થાય છે. પણ આ નવા બંધાયેલ અનંતાનો ઉદય એક આવલિકા સુધી થતો નથી. આવલિકા પછી જ થાય છે, કેમકે બંધાવલિકામાં રહેલા કર્મ પુદગલેમાં કોઈ જાતને ફેરફાર થતું નથી. તેથી આવા જીવોને પ્રથમ ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી અનંતા- ચતુષ્કને ઉદય હેત નથી. આ અપવાદ સિવાય પ્રથમ ગુણસ્થાનકે હંમેશા અનંત ચતુર્કને ઉદય હોય છે. ____33. आयम् औपशमिकसम्यत्व लाभलक्षणं सादयति-अपनयतीત્યાજ્ઞાનનું અત્તતાનુવધિષાયવેત્તા તરઃ ૩ જાણવા તે इति सासादनः। सासादनश्चासौ सम्यग्दृष्टिश्च सासादनसम्यग्दृष्टिः, तस्य गुणस्थानम् सासादनसम्यग्दृष्टिगुणस्थानम् । For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Go . કરે તે આસાદન, તેના સહિત છવ તે સાસાઇન અથવા સાસ્વાદન. સાસ્વાદન એવા સમ્યગદષ્ટિ જીવનું ગુણસ્થાનક તે સાસ્વાદન સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનક જાણવું. (૩) સભ્ય મિથ્યાષ્ટિ ગુણસ્થાનક અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રથમ પશમિક સમ્યકત્વ પામતા જ અધ્યવસાય વિશેષથી સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયકર્મને રસભેદે. ત્રણ ભેદ કરે છે. ૧. શુદ્ધ ૨. અર્ધશુદ્ધ ૩ અવિશુદ્ધ ' સમ્યક્ત્વના અધ્યવસાય વિશેષથી મિથ્યાત્વ મેહનીય કર્મના જે પુગલો એક ઠાણીયા રસવાળા અથવા મંદ ઠાણીયા રસવાળા રહે છે તે શુદ્ધ પુંજ કહેવાય છે. તે સમતિ મેહનીય કર્મ તરીકે ઓળખાયું. છે. તે જ રીતે મિથ્યાત્વ મેહનીય કર્મના જે પુદ્ગલે મધ્યમ બે. ઠાણીયા રસવાળા રહે છે તે અર્ધશુદ્ધ પુંજ કહેવાય છે. તે મિશ્ર મેહનીય તરીકે ઓળખાય છે. તે રીતે મિથ્યાત્વ મેહનીય કર્મના જે પુદગલો મધ્યમ બે ઠાણીયાથી વધુ યાવત્ ઉત્કૃષ્ટ બે ઠાણીયા સુધી, તથા ત્રણ અને ચાર ઠાણીયા રસવાળા રહે છે તે અવિશુદ્ધ પેજ કહેવાય. છે. તે મિથ્યાત્વ મેહનીય તરીકે ઓળખાય છે. ઔપશમિક સમ્યકત્વથી પડતા અનંતાનુબંધિ કષાયને ઉદય. થતાં જે જીવ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. તેઓને અવશ્ય મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય થાય છે. અને મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. જ્યારે તે સિવાય પશમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થતા ત્રણમાંથી કઈ પણ પુંજ ઉદયમાં આવે છે. આમાં અવિશુદ્ધ પુંજ (મિથ્યાત્વ મેહનીય) ઉદયમાં આવે તે જીવ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. વિશુદ્ધ ( સમકિત મેહનીય) કર્મને પુજ ઉદયમાં આવતા પશમ સમકિત પ્રાપ્ત થાય છે. અને ચતુર્થાદિ (૪-૫-૬-૭) ગુણસ્થાનકે રહે છે. અને For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૧. વિશુદ્ધ પુંજ (મિશ્ર મેહનીય) કર્મને ઉદય થતાં જીવ મિશ્ર ગુણસ્થાનકે પહોંચે છે. આ ગુણસ્થાનકે રહેલા જીવને જિનવચન પર રુચિ પણ નથી. તેમજ અરુચિ પણ નથી. આ ગુણસ્થાનકેન કાળ અંતમુહૂર્ત છે. ત્યાર પછી જીવ અવશ્ય પ્રથમ કે ચતુર્થ ગુણસ્થાનકે જાય છે. વળી આ ગુણસ્થાનકે ચતુર્થાદિ ગુણસ્થાનકથી કે પ્રથમ ગુણસ્થાનકથી પણ અવાય છે. () અવિરતિ સમગ્ર દષ્ટિ ગુણસ્થાનક જિનપ્રણીત તો પર શ્રદ્ધાવાળો જીવ તે સમ્યદૃષ્ટિ. જિન વચન દ્વારા વિરતિને મેશની નિસરણરૂપ માનવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી વિરતિ ધર્મને સ્વીકારી શકતો નથી, તે જીવ અવિરતિ સમ્યગૃષ્ટિ. તેનું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનક बंधं अविरइहेउ जाणंतो रागदोसदुक्खं च । विरइसुहं इच्छंतो विरई काउच असमत्थो । एस अंस नयसम्मो निंदंतो पावकम्मकरणं च। . . अहिगय जीवाजीवो अचलियदिट्ठी चलियमोहो ॥ અવિરતિના કારણે કર્મબંધને તથા રાગદ્વેષને દુઃખને જાણ તથા વિરતિ સુખને ઈચ્છતે પણ વિરતિ કરવાને અસમર્થ એવો પાપકર્મની નિંદાને કરતે જીવાદિ તત્ત્વોને જાણકાર–અચલિત (સમ્ય)- ' દૃષ્ટિવાળે ચલિત મેહવાગે એ અવિરતિ સમ્યગદષ્ટિ જીવ છે. આ ગુણસ્થાનકે ઓપશમિક, ક્ષાપશમિક કે ક્ષાયિક ત્રણમાંથી. કોઈ પણ એક સમ્યકત્વ હોય છે. (૧) મિથ્યાત્વ મેહનીય કર્મને પ્રદેશ અને વિપાક બંને પ્રકારના - ઉદયના અભાવથી ઉત્પન્ન થતું સમ્યકત્વ તે પથમિક સમ્યકત્વ છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ (૨) મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબધિ કપ:ચના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યકત્વ તે ક્ષાપશમિ સમ્યકત્વ છે. અહીં સમકિત મોહનીયને વિપાકેદય અને બાકીના ૬ દર્શન મેહનીય પ્રદેશદય છે. (૩) અનંતાનુબંધિ કષાય અને દર્શનત્રિક આ સાતેના ક્ષયથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. - (૫) દેશવિરતિ ગુણસ્થાનક દેશથી વિરતિને સ્વીકારવી તે દેશવિરતિ. તેનું ગુણસ્થાનક તે દેશવિરતિ ગુણસ્થાનક, સમ્યગ્દર્શન દ્વારા વિરતિને મેક્ષની નિસરણી સમજી સર્વવિરતિને ઇરછતા પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી સર્વવિરતિને નહિ સ્વીકારી શકતે, શક્તિ મુજબ દેશથી વિરતિને સ્વીકારે તે દેશવિરતિ છે. તેને એક આવ્રતથી માંડીને સર્વ અણુવ્રત હોય છે. યાવત્ અનુમતિ સિવાય સર્વ સાવધના પચ્ચખાણ કરતે જીવ પણ દેશવિરત છે. આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશપૂર્વકેટિ છે. (૬) પ્રમત્ત સંયત ગુણસ્થાનક આ સર્વ સાવદ્ય યુગથી અટકે તે સંયત. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી સંતપણું પ્રાપ્ત થાય છે. સંયમ હોવા છતાં ક્યારેક સંજવલન કષાય કે નિદ્રાના ઉદયથી સંયમના યુગમાં જે પ્રમાદ કરે છે તે પ્રમત્ત. મિત્ત એવા સંતનું ગુણસ્થાનક તે પ્રમત્ત સંવત ગુણસ્થાનક છે. ગુણસ્થાનક એટલે વિશુદ્ધિને પ્રકર્ષ અને અવિશુદ્ધિના અપકર્ષથી થત સ્વરૂપભેદ. અર્થાત્ દેશવિરતિ ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રમત્તસંયતેને ગુણેમાં વિશુદ્ધિને પ્રકર્ષ અને અવિશુદ્ધિને અપકર્ષ હોય છે. જ્યારે અપ્રમત્ત સંયતની અપેક્ષાએ ગુણમાં વિશુદ્ધિને અપકર્ષ અને For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિને પ્રકર્ષ હોય છેઆ રીતે ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં સર્વત્ર જાણી લેવું. પ્રમત્ત ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃટથી અંતર્મુહૂર્ત છે. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાનક નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક તે અપ્રમત્ત ગુણસ્થાનક છે. અહીં સંયમની વિશુદ્ધિનાં તથા વિશિષ્ટ તપધ્યાનાદિના પ્રભાવથી કર્મક્ષપણા કરતાં અપૂર્વ-અપૂર્વતર વિશુદ્ધિસ્થાન , પર આરુઢ થતાં મન:પર્યવાનાદિ ૪ અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક સ્થિતિઘાત–રસધાત–ગુણશ્રેણિ–ગુણસંક્રમણ–સ્થિતિબંધ આ—પાંચ અપૂર્વવસ્તુ જ્યાં થાય છે તે અપૂર્વકરણ ગુણસ્થાનક છે. સ્થિતિઘાત:– સત્તામાં રહેલા જ્ઞાનાવરણાદિ કર્મની દિર્ઘસ્થિતિઓને અપવર્તના કરણ વડે ઘટાડીને અલ્પ કરવી. રસઘાત –સત્તામાં રહેલા જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોના તીવ્ર રસને અપવર્તના વડે ઘટાડી અ૯પ કરવા. આ બન્ને વસ્તુઓ પૂર્વ ગુણસ્થાનકમાં અલ્પવિશુદ્ધિ હોવાના કારણે જીવ અલ્પ પ્રમાણમાં કરતા હતા. અહીં વિશુદ્ધિ વધારે હોવાના ३४ अस्य च भगवतोऽप्रमत्त संयतस्य विशिष्ट तपोधर्मध्यानादियोगतः कर्माणि क्षपयतो अपूर्वापूर्वतराणि च विशोधस्थानान्यधिरोहतो मनःपर्यवज्ञानादयोऽपि ऋद्धयः प्रादुष्यन्ति यतः उक्तं : अवगाहते स श्रुतलब्धि प्राप्नोति चावधिज्ञान ! मानसपर्धायं शानं कोष्ठादिबुद्धिर्वा । चारणवैक्रियसवौं अध्याद्याश्चापि लब्धयस्तस्य ! प्रादुर्भवन्तिगुणती बलानि वा मानसादीनि ॥ –પચસંગ્રહ ટીકા પૃ. ૬૧ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ કારણે મોટા પ્રમાણમાં કરે છે. પૂર્વ ગુણસ્થાનકમાં વધારે કાળમાં છેડે સ્થિતિને હાશ થતો હતો, છેડો રસઘાત થતું હતું. અહીં વિશુદ્ધિ વધારે હોવાથી થોડા કાળમાં ઘણી સ્થિતિ અને રસને ઘાત થાય છે. ગુણશ્રેણિ – ઉપરની સ્થિતિમાંથી અપવર્તના કરણ વડે ઉતારેલા કર્મલિકે જલ્દીથી ખપાવવા માટે ઉદય સમયથી અંતમુહૂર્ત સુધીના સમયના નિષેકને વિષે અસંખ્ય ગુણના ક્રમથી ગોઠવવા તે ગુણશ્રેણિ. - પ્રતિસમય વિશુદ્ધિના કારણે અસંખ્ય ગુણદલિકે ઉપરની સ્થિતિ માંથી ઉતારે છે. તે ઉઢય સમયથી અંતર્મુહર્ત સુધીના નિષેકમાં અસંખ્ય ગુણવૃદ્ધિએ ગઠવે છે. જેમકે પ્રથમ સમયે જે દલિક ઉતાર્યા તેમાંથી ઉદયનિષેકમાં થોડા દિલિકે ગોઠવે, ત્યારપછીના નિષેકસ્થાનમાં અસંખ્યગુણા એમ અંતમુહૂર્ત સુધીના સ્થાનમાં અસંખ્યાતગુણદલિકે ગોઠવે. બીજા સમયે પ્રથમ સમય કરતાં અસંખ્ય ગુણ દલિકો ઉતારે અને તે જ કમે અસંખ્યગુણવૃદ્ધિએ ગોઠવે. આમ ત્રીજાદિ સમયમાં પણ જાણવું. . પૂર્વના ગુણસ્થાનકમાં ઓછી વિશુદ્ધિ હતી. તેથી ગુણશ્રેણિની દીર્ઘતા વધારે હતી ( ગુણશ્રેણિનું અંતમુહૂર્ત મોટું હતું ) અને દલિકે અપ પ્રમાણમાં ગોઠવાતાં, અહીં વિશુદ્ધિ વધારે હોવાના કારણે ગુણશ્રેણિની દીર્ઘતા ઓછી છે. (ગુણશ્રેણિનું અંતર્મુહૂર્ત નાનું છે.) દલિકે વધારે પ્રમાણમાં ગોઠવાય છે, ગુણસંક્રમ:- સત્તામાં રહેલા અબધ્યમાન અશુભ કર્મના દલિકેને પ્રતિસમય અસંખ્યગુણથી વૃદ્ધિથી બધ્યમાન કર્મ પ્રકૃતિમાં સંકમાવવા (તે રૂપે કરવા) તે ગુણસંકમ. અપૂર્વ સ્થિતિ બંધ –વિશુદ્ધિના કારણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉતરોત્તર પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન સ્થિતિબંધ કરે છે. તે અંતર્મુહૂર્ત સુધી તેવો જ રહે. અંતમુહૂર્ત પછી નવો રિતિબંધ પૂર્વના સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યામાં ભાગ જેટલે ન્યૂન થાય. આમ યાવત્ અપૂર્વકરણના અંત સુધી જાણવું. સ્થિતિબંધનું અંતર્મુહૂર્ત અપૂર્વકરણનાં અંતમુહૂર્તથી નાનું હોય છે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ - આ અપૂર્વકરણ ગુણસ્થાનક બે રીતે હોય છે. ક્ષપકશ્રેણિમાં અને ૨ઉપશમશ્રેણિમાં. આ ગુણસ્થાનને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંત:મુહૂર્ત છે. આના કઈ પણ એક સમયમાં રહેલા વિવિધ ના અધ્યવસાયમાં તરતમતા હોઈ શકે છે એટલે કે વિશુદ્ધિ ઓછીવત્તી હોઈ શકે છે. તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક પણ કહેવાય છે. જઘન્ય ૧ સમયને કાળ ઉપશમણિમાં ચડતા કે પડતા જીવનું મૃત્યુ થાય અને દેવલોકમાં પહોંચતાં જ ૪ થા ગુણસ્થાનકની પ્રાપ્તિ. થાય છે, તે અપેક્ષાએ છે. ક્ષપકશ્રેણિમાં તે જઘન્ય કાળ પણ અંત.. મુહૂર્ત જ છે. (૯) અનિવૃત્તિ બાદર સપરાય ગુણસ્થાનક નિવૃત્તિeતારતમ્ય, તરતમતા. એક સાથે આ ગુણસ્થાનકે આવેલા જીના અધ્યવસાય સરખા ( તરતમતા વિનાના) હોય છે. ત્રણે કાળમાં અનંતા જેને આ ગુણસ્થાનકની સ્પર્શન થાય છે. તે બધા. જીને આ ગુણરથાનકના વિવક્ષિત સમયે વિશુદ્ધિ સરખી જ હોય છે. અર્થાત્ આ ગુણસ્થાનકના પ્રથમસમયવતી જે જીવો વર્તમાનમાં હોય, જે જીવે ભૂતકાળમાં જ્યારે પ્રથમસમયે હતા, ભવિષ્યમાં જ્યારે જે જીવો આ ગુણસ્થાનકના પ્રથમસમયે હશે. તે બધા જીવોને તે સમયની વિશુદ્ધિ એકસરખી હોય છે. આ રીતે સર્વ સમયમાં જાણવું. તેથી જ આ ગુણસ્થાનકના કુલ અધ્યવસાયે ગુણસ્થાનકના કાળરૂપ અંતર્મુહૂર્તના સમય જેટલા જ હોય છે. હવે પછીના ગુણસ્થાનકમાં સૂકમ કષાયને. ઉદય આવવાને છે. તેની અપેક્ષાએ અહીં બાદર કષાયને ઉદય છે... તેથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહ્યું છે. પૂર્વની માફક આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જાણવો. આ ગુણસ્થાનકે ઉપશમ-શ્રેણિવાળે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જીવ ચારિત્રમેહનીય કર્મને લેભ સિવાય અગિયાર કષાય તથા નવ નોકષાયને ઉપશાંત કરે છે, જ્યારે ક્ષપકશ્રેણિવાળે જીવ ક્ષય કરે છે. (અનંતાનુબંધિ-૪, દર્શન–૩ ની ઉપશમના કે ક્ષપણ ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં થઈ ગયેલ હોય છે.) આ ગુણસ્થાનકના અંતે લેભ પણ કિટ્ટીરૂપ (અત્યંત કૃશ) બની ગયો હોય છે. (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક "સૂમ કિટ્ટીરૂપે કરાયેલા લેભ કષાયને ઉદય છે જેને તે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. અહીં પણ ક્ષપક જીવ સૂમ લેભને સર્વથા ક્ષય કરે છે, અને ઉપશામક જીવ સૂક્ષમ લેભને સર્વથા ઉપશમ કરે છે. આ ગુણસ્થાનકને કાળ પણ પૂર્વની માફક જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત જાણો. (૧૧) ઉપશાંત કષાય વીતરાગ છઘ0 ગુણસ્થાનક ચારિત્રમેહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું છે, તેથી પ્રાપ્ત કર્યું છે વીતરાગપણું પણ જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયથી છદ્મસ્થપણું બાકી છે તેવા જીવનું ગુણસ્થાનક તે ઉપશાંત કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક છે. છa=ઢાંકવું. કેવળજ્ઞાન, કેવળદર્શનને ઢાંકે તે છે. એટલે જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ, કેમકે તેના ઉદયમાં જીવને કેવળજ્ઞાન-કેવળદર્શન હોતું નથી. ઘાતિકર્મના ઉદયવાળો છવ છદ્યસ્થ કહેવાય છે. ઉપશમ-શ્રેણિમાં મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થઈ જતાં આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકને કાળ પણ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. આ ગુણસ્થાનકથી બે રીતે પતન થાય છે. (૧) ભવક્ષયથી, (૨) કાળક્ષયથી. ૩૫. કિટ્ટીરૂપ એટલે અત્યંત કૃશ થઈ ગયેલ સૂક્ષ્મ લેભ. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ભવક્ષયથી એટલે મૃત્યુથી આ ગુણસ્થાનકે મરણ પામીને અવશ્ય વૈમાનિક દેવલેકમાં જાય છે, અને ત્યાં તેને કહ્યું ગુણસ્થાનક હોય છે. કાળક્ષયથી જે પડે છે તે જે રીતે ચઢયે હતું તે જ કમથી, પડે છે, અને પડતાં પડતાં યાવત્ ટૂઠા ગુણસ્થાનક સુધી જાય છે. ત્યાં કઈ સ્થિર થાય છે, કેઈ તેથી પણ નીચે પામે-જ થે જઈ સ્થિર થાય છે. અથવા કેઈ તેથી પણ નીચે સાસ્વાદન ગુણસ્થાનક થઈ મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પહોંચે છે. અથવા ૪ થા ગુણસ્થાનકથી પણ સીધે ૧ લા ગુણસ્થાનકે પહોંચે છે. - ઉત્કૃષ્ટથી જીવ એક ભવમાં બે વાર ઉપશમ-શ્રેણિ માંડી શકે છે. જે જીવ એક વાર ઉપશમ–શ્રેણિ માંડે છે તે તે જ ભવમાં ક્ષક—શ્રેણિ માંડી શકે છે. પરંતુ જે બે વાર ઉપશમ–શ્રેણિ માંડે છે તે તે ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી. સિદ્ધાંતના મતે તે જે ભવમાં ઉપશમ શ્રેણિ માંડે તે તે ભવમાં ક્ષપક–શ્રેણિ ન માંડે. કેમકે એક ભવમાં, બેમાંથી એક જ શ્રેણિ હોઈ શકે. (૧૨) ક્ષીણ કષાયવીતરાગ છમસ્થ ગુણસ્થાનક 'ચારિત્રમેહનીય કર્મના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયું છે વીતરાગ-- પણું, પણ ત્રણ ઘાતકર્મના ઉદયથી હજી છદ્મસ્થપણું જેઓને છે તે જવાનું ગુણસ્થાનક તે ક્ષીણુકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક દશમા ગુણસ્થાનકના અંતિમ સમયે સૂમ લેભને ક્ષય થઈ જાય છે તેથી અનંતર સમયે જીવ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આમ આ ગુણસ્થાનક ક્ષેપક શ્રેણિમાં પ્રાપ્ત થાય છે. દેશમાં ગુણસ્થાનકથી ઉપશામક જીવે ૧૧ મા ગુણસ્થાનકે જાય છે, જ્યારે ક્ષપકજીવ આ ૧૨ મા ગુણ-- સ્થાનકે આવે છે - આ ગુણસ્થાનકને જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત પ્રમાણુ છે. આ ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણદર્શનાવણ અને અસરકર્મને મા કરી. અતર સમયે જીવ કેરા-કેવીદર્શન પ્રગટ કરતે હેવાથી સગિ કેવલિ. ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ : St (૧૩) સયેાગિકેવલિ ગુગુસ્થાનક ચાગ = જીવાનુ` વી-શક્તિ પરાક્રમ-ઉત્સાહ વગેરે. મન-વચન-કાયારૂપ સાધના દ્વારા જીવના એ વીના ઉપયાગ થાય છે તે મનેયાગ-વચનયેગ-કાયરોગ છે. આ ત્રણે ચેાગ જેને વતે છે તેવા સયેાગી અને કેવળજ્ઞાન અને કેવળદર્શીન જેએને છે તે કેવલી. સયેાગી એવા કેવલજ્ઞાનીનુ જે ગુણસ્થાનક તે સયાગ કેવલિ ગુણસ્થાનક, સયેટિંગ કેવલી ભગત્રતાને કાયયેાગ વિહાર–ઉન્મેષ-નિર્માદિમાં પ્રવતે છે. વચનયેાગ દેશનાદિમાં પ્રવર્તે છે. મનાયેાગ મનઃપવજ્ઞાની અને અનુત્તરવાસી દેવાએ મનથી પૂછેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપવામાં વર્તે છે. અન્યક્ષેત્રમાં રહેલ મનઃપવજ્ઞાની અથવા અનુત્તરવાસી દેવા જ્યારે મન દ્વારા પ્રશ્ન કરે છે, ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણીને તેના ઉત્તરને અનુરૂપ મનાવા પરિણમાવે છે. ભગવતે પરિણમાવેલ મનેાદ્રવ્યને મનઃપવજ્ઞાની અને અવધિજ્ઞાની પેાતાના જ્ઞાનથી જુએ છે અને તે મનેાવાના આકાર દ્વારા અનુમાન વડે પાતે પૂછેલા અને જાણે છે. આ ગુણસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશાપૂર્વ કાટિ છે. આ ગુણસ્થાનકને અંતે છેલ્લા અંતર્મુહ માં આયાજિકાકરણ, સમુદ્દાત અને યાગનિરોધ થાય છે. આયાજિકાકરણ કેવળજ્ઞાની ભગવતાના અત્યંત પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપાર છે. વેદનીયાદિ કર્મીની સ્થિતિ આયુષ્યકર્મથી અધિક હાય છે. તેને સમાન કરવા માટે સમુદ્ધાત કરાય છે; અને લેશ્યાના નિરાધ માટે તથા ચેગ નિમિત્તે થતાં કર્મના બંધને અટકાવવા યાગનિરોધ કરે છે; અને આ રીતે ત્રણે પ્રકારના યેાગના નિરોધ થઈ જતાં અનેતર સમયે જીવ યાગિકેલ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. 4 + 4 For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૯ (૧૪) અયાગિકવલિ ગુણસ્થાનક મન–વચન-કાયાના સૂક્ષ્મ કે બાદર કેાઈ પણ પ્રકારના યેાગ જ્યાં બિલકુલ પ્રવર્તતા નથી તેથી આત્માની મેરૂ જેવી નિષ્પકમ્પ અવસ્થા જ્યાં હાય છે તેવા કેવળજ્ઞાની ભગવંતનું ગુણસ્થાનક અયાગિકેથલિ ગુણસ્થાનક છે. આને શૈલેશીકરણ પણ કહેવાય છે. આ ગુણુસ્થાનકના કાળ મધ્યમ રીતે પાંચ હસ્વાક્ષર ઉચ્ચારણના કાળ જેટલા છે. આ ગુણસ્થાનકે કર્મબંધના ચારમાંથી કાઈ પણ હેતુ નથી. ચાવત્ યાગ પણ નથી. તેથી નવા કર્મ બંધાતા નથી, અને જૂના કર્મના દલિક જે ગુણશ્રેણિ રૂપે ગઠવાયેલા છે તે ઉદય દ્વારા ભાગવાતાં જાય છે, અને ચરમ સમયે સર્વ કર્મક્ષય થઈ જતાં અનંતર સમયે જ જીવ સંસારચક્રમાંથી હંમેશ માટે છૂટીને ઊલાકના અન્તે સિદ્ધશીલા પર પહાચી જાય છે. તેની ઉપર જવાતું નથી. કેમકે અલાકમાં ધર્માસ્તિકાયના અભાવ છે. અહી' સવ કક્ષય થતાં અનંતર સમયે જ જીવ સિદ્ધશીલા પર પહેાંચી જાય છે; અને ત્યાં હમેશ માટે કેવળજ્ઞાનાદિ સર્વ ગુગૢાને ભાગવતા તે અનંત સુખને અનુખવે છે. હવે કદી પણ તે સિદ્ધ ભગવાને સંસારમાં પાછું આવવાનું નથી, કેમકે સંસારના મૂળરૂપ કર્મ તથા રાગદ્વેષનેા તેમને મૂળમાંથી ક્ષય થઈ ગયા છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ પૂર્ણ થયું. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only H T ચૌદ ગુણસ્થાનકનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવતા ડો વ્યાખ્યાદિ વિશિષ્ટ કમ ના ઉદ્દય કે ક્ષયાપામ મિથ્યાત્વ વિપરીત શ્રદ્ધાવાળા જીવાનુ ગુણથાનક. જિનપ્રણીત વચનની અશ્રદ્ધા કરનાર મિથ્યાષ્ટિ કહેવાય. નામ સાસ્વાદન સમ્યગ્ દૃષ્ટિ મિશ્ર દૃષ્ટિ ઉપશમ સમ્યક્ત્વથી · પડી મિથ્યાત્વે જતાં સમ્યક્ત્વના કંઇક સ્વાદ અનુભવે તે સાસ્વાદન સમ્યગ્દૃષ્ટિજીવ, તેનું ગુણુસ્થાનક. અહી‘થી પડીને અવશ્ય મિથ્યાત્વે જાય. મિથ્યાત્વ માહનીય અને અનંતાનુબંધિ કષાયના ઉદય હાય. મિથ્યાત્વ માહનીયના ઉપશમ અનંતાનુબંધિ કષાયના ઉડ્ડય. જિનવચન પર રુચિ નહિ | મિશ્ર માહનીય કર્મના ઉદ્દય તેમજ અરુચિ પણ નહિ. કાળ અભવ્યને અનાદિઅનંત. ભવ્યને–અનાદિ સાંત. સમ્યક્ત્વથી પતિતને–સાદિસાંત. જઘન્યથી અંત હૂં. ઉત્કૃષ્ટથી-દેશાઅ પુદ્ગલ પરાવત. જઘન્ય-૧ સમય ઉત્કૃષ્ટ-૬ આવલિકા, જધન્ય–અંત હત ઉત્કૃષ્ટ-અંતર્મુહૂત, Page #96 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only TV - . નામ અવિરતિ સમ્યગ્ દૃષ્ટિ દેશવરતિ વ્યાખ્યાદિ જિનકથિત વચન પર શ્રદ્ધા આ ગુણસ્થાનકવી જીવને હાય છૅ. આ ગુણસ્થાનકે જીવને અલ્પ પણ પચ્ચક્ખાણ હાતું નથી. ત્રણ પ્રકારમાંથી કોઈ પણ સમ્યક્ત્વ હાય છે: ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક. વિશિષ્ટ ક`ના ઉદય કે ક્ષાશમ ઉપશમ સમ્યક્ત્વમાં દર્શનમાહનીય કર્મોના વિપાક કે પ્રદેશ ઉદયના અભાવ છે. ક્ષાયિક સમ્યક્ત્વમાં અનંતા. ૪ તથા દન-૩ના સર્વથા ક્ષય. ક્ષાયેાપશમિક | અલ્પ પચ્ચક્રૃખાણ કરે. પણ સર્વસાવદ્ય ત્યાગના પચ્ચક્ખાણુ ન કરી શકે. સમ્યક્ત્વમાં સમ. માહનીય કર્માંના વિપાકાય અને બાકીના ૬ ના પ્રદેશેાય. ઉક્ત ત્રણમાંથી કાઈ પણ સભ્યક્ત્વ હોય. અપ્રત્યાખ્યાની કષાયના ક્ષયાપશમ પ્રત્યાખ્યાનીય કષાયના ઉડ્ડય. કાળી ઉપશમ સમ્યક્ત્વને કાળ જન્ય-અંત હત ઉત્કૃષ્ટ-અંત હત ક્ષાયિક સમ.ના કાળ જઘન્ય અંતર્મુહૂત ઉત્કૃષ્ટ-૩૩ સાગ ^ રાપમ. રક્ષાયેાપશમિક સમ. ના કાળ જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ- છે ૩૩ સાગરાપમ સાધિક ૩૬ જઘન્ય-અ’તમ્ હત ઉત્કૃષ્ટ-દેશેમ્પૂ કાટિ साथिह કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ ૩૬. ક્ષાયિક-સમ્યક્ત્વના કાળ સામાન્યથી સાદી અનંત છે. તેમજ ક્ષાયેાપમિક સમ. સાગરાપમ છે. પણ ૪ થા ગુણસ્થાનકને કાળ જ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સગરાપમ છે તેથી ૪થા ગુણસ્થાનકે ક્ષાયિક તેમજ `ક્ષાયેામિક સમ્યક્ત્વનો કાળ સાધિક ૩૩ સાગરાપમ બતાવ્યે છે. ઉપશમ સમ્યક્ત્વને કાળ તો સર્વત્ર અંત જ જાણવા, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨ - - - - તે મામ V| સર્વવિરતિ Sા - અપ્રમત્ત For Personal & Private Use Only -VIII - અપૂર્વકરણ અથવા નિવૃત્તિ વ્યાખ્યાદિ : | વિશિષ્ટ કર્મનો ઉદય કે ક્ષયોપશમન - કાળ | સર્વ સાવધના પરચકખાણ ઉક્ત ત્રણ સભ્ય. | જઘન્ય-૧ સમય કરે પણ વિષયકષાય નિદ્રાદિ | પ્રત્યાખ્યાનીયનો ક્ષયે પશમ. ઉત્કૃષ્ટ–અંતર્મહત્ત આંશિક પ્રમાદ વ્યક્ત હોય. | સંજવલનનો ઉદય. સર્વવિરતિ હોય, પ્રમાદ ઉક્ત ત્રણ સમ્યકત્વ. મંદ | જઘન્ય-૧ સમય ન હોય. સંજવલનને ઉદય. | ઉત્કૃષ્ટ–અંતમુહૂર્ત ક્ષપકશ્રેણિ – ઉપશમશ્રેણિમાં પૂર્વના ગુણસ્થાનકથી મંદ| જઘન્ય-૧ સમય હોય. સ્થિતિઘાત–રસઘાત– સંજવલન કષાયને ઉદય. ઉત્કૃષ્ટ–અંતમુહૂર્ત ગુણશ્રેણિ–ગુણસંક્રમણ-અપૂર્વ– આ ગુણસ્થાનકવતી કઈ | ઉપશમ શ્રેણિમાં આ ગુણસ્થિતિબંધ આ પાંચ અપૂર્વ પણ એક સમયે રહેલા જીવના | સ્થાનકના પ્રથમ સમયે કાળ વસ્તુ કરે. અધ્યવસાયમાં તારતમ્ય હાઈ કરી દેવલોકમાં જાય ત્યાં શકે. ૪ થું ગુણ હોય તેની અપેક્ષાએ જઘન્ય કાળ ૧ સમય હોય. | સ્થિતિઘાતાદિ પૂર્વોક્ત પાંચ કમશ: નવ નોકષાય | જઘન્ય-૧ સમય સાથે આ ગુણસ્થાનકે ચારિત્ર- સંજવલન-૩ ને ક્ષય કે | ઉત્કૃષ્ટ–અંતર્મુહૂર્ત | મેહનીય કર્મ ઉપશમ શ્રેણિમાં ઉપશમ થાય. ઉપર મુજબ. TX. અનિવૃત્તિ - અથવા બાદર Page #98 -------------------------------------------------------------------------- ________________ કાળ નામ For Personal & Private Use Only વિશિષ્ટ કમને ઉદય વ્યાખ્યાદિ - કે ક્ષયપશમ | સંપરાય ' ઉપશાંત થતા જાય છે.ક્ષપક- ચરમ સમય સુધી બાદર શ્રેણિમાં ક્ષય થતાં જાય છે. લોભનો ઉદય ચાવતું ચરમ સમયે સૂકમ એક સમયવતી જીવના લભ સિવાય ચારિત્રમેહ- અધ્યવસાયમાં તારતમ્ય ન નીયની સર્વ પ્રકૃતિઓ ઉપ- હેય અર્થાત્ સરખા હોય. શાંત ક્ષય થઈ ગઈ હોય છે. - સૂક્ષમ | સૂક્ષમ લેભનાં ઉદયવાળા | સૂકમ લાભને ઉદય હોય. | જઘન્ય-૧ સમય સંપરાય | જીવનું ગુણસ્થાનક બાકીની મેહનીય પ્રકૃતિને | ઉત્કૃષ્ટ–અંતર્મુહૂર્ત ક્ષય કે ઉપશમ હોય. ઉપશાંત મેહ | હ ળ કરી ... | મેહનીય ઉપશમ-શ્રેણી વતી વીતરાગ મેહનીય કર્મને સર્વથા ઉપ- | જઘન્ય-૧ સમય વીતરાગ છવસ્થ જીવનું ગુણસ્થાનક. શમ એટલે કે વિપાક- | ઉત્કૃષ્ટ–અંતર્મુહૂર્ત છદ્મસ્થ | અહીંથી જીવ અવશ્ય પડે છે. | પ્રદેશદય ન હોય. જ્ઞાનાવરણાદિ મૃત્યુ પામે તો દેવલોકમાં જાય. ત્રણ ઘાતિકર્મને ઉદય તે ત્યાં 8 શું ગુણસ્થાનક હોય. છદ્મસ્થપણું છે. મૃત્યુ ન પામે તે અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં ક્રમશઃ પડી આ Page #99 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only XILL નામ ક્ષીણમાહ વીતરાગ છદ્મસ્થ X!! - સયાગિ કેવલિ વ્યાખ્યાદિ ૬ ઠ્ઠા—૪થા કે ૧લા ગુણુસ્થાનકે સ્થિર થાય છે. ક્ષપક શ્રેણિવાળા જીવ ૧૦ મા ગુણસ્થાનકે સૂક્ષ્મ લેાભના સર્વથા ક્ષય કરી આ ગુણસ્થાનકે આવે છે. વિશિષ્ટ કર્મોના ઉદ્દય કે ક્ષયાપશમ માહનીય કર્મ સર્વથા ઉદ્દેય કે સત્તામાં નથી, જ્ઞાનાવરણાદિ ૩ ના ઉય. ચરમ સમયે તેના પણ સર્વથા ક્ષય થાય છે. ચારે ઘાતિકમ ઉદય કે યેાગમાં વર્તતા કેવળજ્ઞાની જીવાનુ ગુણસ્થાનક. ઘાતિ- | સત્તામાં ન હોય. કર્મના ક્ષય થવાથી અત્રે અઘાતિ ક ઉદ્દય તથા કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રગટ સત્તામાં હોય. થયેલુ હોય. મન–વચન– છેલ્લા અંતર્મુહૂર્તમાં આયેકાયાના ચેાગ હોય. મનથી જિકાકરણ-સમુદ્ઘાત – યાગ— અનુત્તરવાસી દેવ કે મનઃ- નિરોધ તથા શ્વાસેાાસને પર્યાવજ્ઞાની શ ંકાનું નિવારણ | નિરોધ કરે છે. કરે. વચનથી દેશના આપે. કાયાથી કાળ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્યું હત જઘન્ય-અંતમ હત ઉત્કૃષ્ટ-દેશેમ્પૂ કાટિ p Page #100 -------------------------------------------------------------------------- ________________ નામ For Personal & Private Use Only વ્યાખ્યાદિ વિશિષ્ટ કર્મને ઉદય કે ક્ષયોપશમ આહાર-વિહાર-નિહાર-ઉમેષ નિમેષાદિ કરે સાતવેદનીય કર્મને બંધ હોય. 'XIC_અગિ કેવલિકઈ પણ વેગ ન હોય. | બાર ઉત્તર પ્રકૃતિને ઉદય | સામાન્યથી પાંચ હસ્વાક્ષર ગુણસ્થાનક | આત્મા મેરૂ જે સ્થિર હોય | ચરમ સમય સુધી હોય છે. | ઉચ્ચારણ જેટલો કાળ. માટે શૈલેશીકરણ કહેવાય છે. | સિદ્ધ પદ | અક્ષય સ્થિતિ | સર્વ કર્મ રહિત અવસ્થા. | સાદિ અનંત. વીતરાગતા-જ્ઞાન-દર્શનને ઉપગ તથા અનંત-અવ્યા બાધ કેટિના સુખને ઉપભેગ. ૬ ટ્રા-૭ માં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તે જ સમયે જીવ મૃત્યુ પામે તે દેવલોકમાં જાય. ત્યાં ૧ લું કે કશું ગુણસ્થાનકે હોય તે અપેક્ષાએ ૬ -૭ મા ગુણસ્થાનકને કાળ ૧ સમય કહ્યો છે. ૪ થા ગુણસ્થાનકે અવિરત-૬ ઠ્ઠા ગુણસ્થાનકે પ્રમત્ત-૧૩ માં ગુણસ્થાનકે સગી-નવમાં ગુણસ્થાનકે બાદરભંપરાય–આઠમાં ગુણસ્થાનકે નિવૃત્તિ. આ શબ્દો અંયદિપક છે. એટલે કે પૂર્વનાં ગુણસ્થાનકોમાં પણ આ શબ્દ લાગુ પડે છે. તેવી જ રીતે ૭મ ગુણસ્થાનકે અપ્રમત્ત આદિદિપક છે. એટલે કે પછીના ગુણસ્થાનકમાં આ શબ્દ લાગુ પડે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬ અંધ અંધમાં આઘે ૧૨૦ પ્રકૃતિ છે. ૧૪ ગુણસ્થાનકમાં બંધના કાઠા આગળ આપેલ છે. તે કાઠામાં આવતી કેટલીક સત્તાઓની સમજણુ. [૧] અંધવિચ્છેદઃ—જ્યાં કહેલ તે ગુણસ્થાનકે બધાય, પણ આગળ કદ્દીન બંધાય. [૨] અખંધઃ—તે ગુણસ્થાનકથી અમુક ગુણસ્થાનક સુધી ન ખંધાય. આગળ બંધાય. આગળ જ્યાં બંધના પ્રારભ થાય ત્યાં વધે તેમ બતાવેલ છે. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિના બંધ વિચ્છેદ કહ્યો છે તે ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓમાંથી તેટલી સંખ્યા બાદ કરી પછીના ગુણસ્થાનકે બંધ કહેવા. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિના અખધ કહ્યો છે તેટલી સંખ્યા તેના પૂર્વના ગુણસ્થાનકે ખંધાતી પ્રકૃતિમાંથી બાદ કરી તે ગુણસ્થાનકે બંધ કહેવા. આ રીતે ઉદય–ઉદીરણા-સત્તામાં પણ જાણવું. [૩] (i) ઔદારિકર = ઔદારિક શરીર,૩૭ ઔદારિક અંગાપાંગ. આ જ રીતે વૈક્રિય-ર, આહારક-૨ માટે સમજવું. (ii) જાતિ–૪ = એકે.જાતિ, બેઈ.જાતિ, તેઈ.જાતિ, ચઉ.જાતિ. (iii) થિરુદ્ધિ–૩ = નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થિણુદ્ધિ. (iv) અનંતાનુબંધિ–૪=અન’તા.ક્રોધ, અનંતા.માન, અનંતા માયા, અનતા. લાભ આ જ રીતે અપ્રત્યાખ્યાનીય–૪, પ્રત્યાધ્યાનીય–૪. સજ્વલન–૪ વિષે જાણવુ". ૩૭. અહી ઔદારિક શરીરથી ઔારિક શરીર નામક સમજવું. આ રીતે અહીં ખીજા કર્મો માટે તથા આગળ અધાદિના કોઠામાં દરેકની પાછળ ક શબ્દ લખ્યા નથી પણ સમજી લેવા. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ (v) નિદ્રા-૨ = નિદ્રા, પ્રચલા. (vi) વિકિય-૮ = દેવ-૩, નરક-૩, વકિય૨. (vii) દેવ-૩ દેવગતિ, દેવાનુપૂવી દેવાયુષ્ય. (vi) નરક–૩ = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય. આજ રીતે તિર્યચ-૩ અને મનુષ્ય-૩ માટે સમજવું. (ix) સ્થાવર-૪ = સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ. (x) દુર્ભગ-૩ = દુર્ભગ, દુસ્વર, અનાદેય. (i) અસ્થિર-૨ = અસ્થિર, અશુભ. (ii) વર્ણાદિ-૪ = વર્ણ, ગધ, રસ, સ્પર્શ. (xiii) હાસ્ય-૪ = હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. (xiv) દેવ-૨ = દેવગતિ, દેવાનુપૂવ. આ મુજબ નરક-૨, * મનુષ્ય-૨, તિર્યચ-૨ માટે જાણવું. (xy) સૂમ-૩ = સૂમ, અપર્યાપ્ત, સાધારણ. (xvi) હાસ્ય-૬ = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. (xvii) અગુરુલઘુ-૪= અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉષ્ટ્રવાસ. (xviii) ત્રસ-૩ = ત્રસ, બાદર, પર્યાપ્તા. : (xix) સ્થાવર-૨ = સ્થાવર, સૂફમ. (xx) આતપ-૨ = આતપ, ઉદ્યોત. (Xxi) પ્રત્યેક-૩ = પ્રત્યેક, સ્થિર, શુભ. (xxii) પ્રગતિ–૨ = શુભવિહાગતિ, અશુભવિહાગતિ. (xxii) અસ્થિર-૬= અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અપયશ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનકે બંધને યત્ન (બંધમાં પ્રકૃતિ-૧ર૦) | ગુણસ્થાનક બંધમાં પ્રકૃતિ બંધવિ છેદ-અબંધ વગેરે વિગત ઓધે ૧૨૦ ૧૧૭ ૧૦૧ જિનનામકર્મ, આહારકરને અબંધ. નરક ૩, જાતિ ૪, સ્થાવર ૪, નપું.વેદ, મિથ્યાત્વ મેહનીય, હંડક, સેવાર્ત, આતપ, આ ૧૬ બંધવિચ્છેદ. તિર્યંચ ૩, થિણદ્ધિ ૩, દુર્ભગ ૩, અનંતા. ૪, મધ્યમ સંઘયણ ૪, મધ્યમ સંસ્થાન ૪, અશુભ વિહાયોગતિ, વેદ, નીચગેત્ર, ઉદ્યોત આ ર૫ને બંધવિચ્છેદ. દેવ અને મનુષ્યાયુષ્યને અબંધ. જિન, અને દેવ-મનુષ્પાયુષ્યને બંધ વધે. વજઋષભનારા સંઘયણ, ઔદારિક ૨, મનુષ્ય ૩, અપ્રત્યાખ્યાનીય ૪–આ ૧૦ને બન્ધવિચ્છેદ. બંધવિચ્છેદ, અબંધ વગેરે અંગે કેટલાક હેતુ [૧] જિનનામકર્મને બન્ધ ૪ થા ગુણસ્થાનકથી હોય તે પૂર્વે ન હોય. [૨] આહારક–૨ અપ્રમત્ત ચતિ જ બધે. પ્રમત્ત ગુણસ્થાનક સુધી ન બંધાય. [3] નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તથા અપર્યાપ્તને યેગ્યપ્રકૃતિ ૧ લા ગુણસ્થાનક સુધી જ બંધાય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક બંધમાં પ્રકૃતિ | બંધવિ છેદ અબંધ વગેરે વિગત ૬૭ ૬૩ પ્રત્યાખ્યાનય ને બંધવિચ્છેદ. શક, અરતિ, અસ્થિર ૨, અપયશ, અશાતા એ ૬ ને બંધવિચ્છેદ. આહારક ૨ ને બંધ વધે. દેવાયુષ્યને બંધવિચ્છેદ. નિદ્રા ૨ ને બંધવિચ્છેદ. ૫૯ (૫૮) દેવ ૨, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક ૨ સિવાયના શરીર-અંગોપાંગ ૬, વર્ણાદિ ૪, શુભવિહાગતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ત્રસ–૯, (યશ સિવાય), પ્રત્યેકની ૬ (આતપ-ઉદ્યત સિવાય) એ કુલ ૩૦ ને બંધવિરછેદ. ૮/૭ | ૨૬ | હાસ્ય-૪નો અંતે બંધવિચ્છેદ. [૪] તિર્યંચને યોગ્ય પ્રકૃતિ ૨ જ ગુણસ્થાનક સુધી જ બંધાય. [૫] ૩ જા ગુણસ્થાનકે આયુષ્ય ન બંધાય તેમજ મૃત્યુ પણ ન થાય. [૬] મનુષ્યને ગ્ય પ્રકૃતિ ૪ થા ગુણસ્થાનક સુધી જ બંધાય. [૭] ૭મા ગુણસ્થાનકે દેવાયુષ્યબંધને વિચ્છેદ બતાવ્યો છે. ૭મા ગુણ સ્થાનકે આયુષ્ય બંધને પ્રારંભ થતો નથી. પણ ૬ ઠ્ઠા ગુણસ્થાનકે આયુષ્યબંધને પ્રારંભ થયા પછી કોઈ જીવ ૭ માં ગુણસ્થાનકે જય For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક મંધમાં પ્રકૃતિ ૯/૫ ૧૦ ૨૭° 2 2 2 2 2 2 ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧ O ૯૦ અવિચ્છેદ-અમધ વગેરે વિગત અંતે "વિચ્છેદ પુરુષવેદને સજ્વલનકાધના 22 99 માનના માયાના લાભના "" "" .. 99 99 99 For Personal & Private Use Only 99 99 99 જ્ઞાનાવરણ ૫, નાવરણ ૪, અંતરાય પ, યશ, ઉચ્ચગેાત્ર આ ૧૬ ના અંધવિચ્છેદ. સાતાવેદનીય બંધાય 99 22 99 ” અંતે તેના ખ’વિચ્છેદ. અનંત અંધ અર્થાત્ ફરી કદી ખંધ નહિ થાય તેવી રીતે બધના અંત આવે. તે ત્યાં ખંધ ચાલુ હાય છે. તે અપેક્ષાએ ત્યાં પ૯ ના બંધ કહ્યો છે. પણ જે જીવે ૬ ટૂઠા ગુણસ્થાન કે આયુષ્યને અંધ પ્રારંભ ન કર્યાં હોય અને ૭ મા ગુણસ્થાનકે આવે, અથવા ૬ ટૂંડા ગુણસ્થાનકે આયુષ્યના બંધ પૂર્ણ કરીને આવે તેને ૭ મા ગુણસ્થાનકે ૫૮ ના અંધ હોય છે. તેથી જ ૮ મી ગાથામાં ૭ મા ગુણસ્થાનકે પ૯ અને ૫૮ના બંધ કહ્યો છે. [૮] દેવને યેાગ્ય પ્રકૃતિ ૮ માં ગુણસ્થાનક સુધી જ અંધાય. [૯] ૮ મા ગુણસ્થાનકના ૭ ભાગ છે. તેથી ૮ ની જોડે ૧ વગેરે તે તે ભાગના સૂચક છે. તે જ રીતે ૯ મા ગુણસ્થાનકના પશુ પ . ભાગ જાણવા. Page #106 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે એક માત્ર સાતવેદનીયકર્મ બંધાય છે. ૧૦ ગુણસ્થાનક સુધી કષાયને ઉદય હોવાને કારણે ત્યાં સુધીના બંધને સાંપરાયિક બંધ કહે છે. જ્યારે ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધીના બંધને ઈપથિક બંધ કહે છે, તે માત્ર બે સમયની સ્થિતિને જ હોય છે. ૧૪ ગુણસ્થાનકે ઉદયનો ચન્દ્ર (ઉદયમાં પ્રકૃતિ કુલ-૧ર) ગુણસ્થાનક પ્રકૃતિ ઉદયવિચ્છેદ–અનુદય વગેરે વિગત ઘે | ૧૨૨ ! ૧૧૭ સમ. મેહ, મિશ્ર મેહ, આહા. ૨, જિન આ પાંચને અનુદય સૂમિ ૩, મિથ્યાત્વ, આતપ આ પાંચને ઉદયવિર છે. નરકાનુપૂવને અનુદય. અનંતા-૪, જાતિ-૪, સ્થાવર આ ૯ ને ઉદયવિચ્છેદ. ૨ ૧૧૧ ઉદયવિચ્છેદ અનુદયાદિ માટેના કેટલાક હેતુ [૧] મિશ્ર ગુણઠાણે જ મિશ્ર મહનીયનો ઉદય હોય છે. તેથી ૧ લા ગુણસ્થાનકથી મિશ્ર મોહનીયનો અનુદય. [૨] સમકિત મેહનીયનો ઉદય સમ્યગુદૃષ્ટિ જીવને જ ૪ થી ૭ સુધી હોય છે. તેથી ૧ લા ગુણસ્થાનકથી અનુદય. [૩] આહારકશરીર ચૌદપૂર્વધર મુનિ જ બનાવે છે તેથી આહારકને ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે જ થાય. વળી લબ્ધિ ફેરવવાની ઈચ્છા એ પણ પ્રમાદ છે તેથી ૭ મા અપ્રમત્ત ગુણસ્થાનકે આહારક શરીર For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક પ્રકૃતિ ઉદયવિએ દ–અનુદય વગેરે વિગત ૧૦૦ ૩ આનુ. ને અનુદય. મિશ્ર મહિને ઉદય વધે. અંતે મિશ્રમેહોને ઉદયવિર છે. સમ. મહ. તથા ૪ આનુ. ને ઉદય વધે. વૈક્રિય ૮, મનુષ્યાનુ, તિર્યંચાનુ, અપ્રત્યા. ૪, દુર્ભગ–અનાય–અપયશ, આ ૧૭ ને ઉદયવિચ્છેદ. પ્રત્યા. ૪, તિર્યચ. ૨, નીચગોત્ર, ઉદ્યોત આ ૮ને ઉદયવિર છે.. આહારક ૨ નો ઉદય વધે. થિણદ્ધિ ૩, આહા. ૨ આપને ઉદયવિર છે. બનાવવાનો પ્રારંભ ન કરે, તેથી ૭ મે પણ આહારકને ઉદય ન હેય. છઠાના અંતે જ ઉદય-વિચ્છેદ ઘાય. " [૪] તીર્થકર નામકર્મને વિપાકેદય કેવળજ્ઞાન થયા પછી જ થાય છે. ૧૩ માં ગુણસ્થાનકે ઉદયને પ્રારંભ થાય. ૧ લા આદિ ગુણસ્થાનકે અનુદય બતાવેલ છે. [૫] બીજા ગુણસ્થાનકે કાળ કરીને એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિયમાં પણ જવાય છે, પણ એકેડમાં તે બાદરપર્યાપ્તા પૃથ્વી–અપૂ-વનસ્પતિમાં જ જવાય, સૂક્ષમ લબ્ધિ અપર્યાપ્ત કે સાધારણમાં ન જવાય. તેથી સ્થાવરને ઉદય ૨ જા ગુણસ્થાનક સુધી અને સૂક્ષમ ૩ ને ઉદય ૧ લા ગુણસ્થાનક સુધી જ કહ્યો છે તેમજ જાતિ ૪ નો ઉદય પણ ૨ જા ગુણસ્થાનક સુધી જ ગણ્યો. [૬] બીજા સાસ્વાદન ગુણસ્થાનકે મૃત્યુ પામી જીવ નરકમાં જ નથી. તેથી નરકાનુપૂવીને બીજા ગુણસ્થાનકે ઉદય નથી, પણ ૪ થા ગુણસ્થાનકે મૃત્યુ પામી પૂર્વે નરકાયુ. બાંધેલ ક્ષાયિક સમ્યગદષ્ટિ સમતિ સાથે નરકમાં જાય. એટલે ત્યાં નરકાનુપૂવીને ઉદય હાય માટે રજા For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ગુણસ્થાનકે નરકાનુપૂવનો ઉદયવિચ્છેદ ન બતાવતાં માત્ર અનુદય બતાવી ૪ થા ગુણસ્થાનકે પુનઃ ઉદય બતાવ્યો છે, અને ૪ થા ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ કહ્યો છે. . [૭] ૩ જા ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી માટે આનુપૂવને ઉદય ન હોય તેની અનુદય કહેલ છે. [] ૫ મું આદિ ગુણ. પર્યાપ્તા જીવોને જ હોય છે. વક્રગતિમાં ન હોય જ્યારે આનુપૂવને ઉદય વકગતિમાં જ હોય છે. તેથી ૫ માં આદિ ગુણસ્થાનકે સંભવ નથી. તેથી ૪થા ગુણસ્થાનકે ચારે આનુપૂવને ઉદયવિચ્છેદ બતાવ્યું છે. [૯] ૫ મું ગુણસ્થાનક મનુષ્ય-તિર્યંચને જ હોય છે. તેથી ૪ થા ગુણસ્થાનકના અંતે દેવ-નારકી યોગ્ય બધી પ્રવૃતિઓને ઉદયવિરછેદ બતાવ્યો છે. લબ્ધિધર મનુષ્યતિર્યંચને ઉત્તરવૈક્રિય શરીર કરતાં વૈક્રિય ૨ નો ઉદય હોઈ શકે પણ તે ક્યારેક જ સંભવે છે તેથી કે બીજા કઈ કારણે તેની વિવક્ષા કરી નથી. ૧૦] દુર્ભગ–અનાદેય–અપયશને ઉદય દેશવિરતિને ગુણના કારણે હોતા નથી તેથી ૪થાના અંતે તેને વિરછેદ કહ્યો છે. | [૧૧] ૬ હું સર્વવિરતિ ગુણસ્થાનક મનુષ્યને હોય છે. તેથી તિર્યંચગ્ય પ્રકૃતિને ઉદયવિચ્છેદ ૫ માં ગુણસ્થાનકના અતે કર્યો છે, મનુષ્યને દેશવિરતિ કે સર્વવિરતિ ગુણના કારણે નીચગેત્ર કમને, ઉદય યત નથી પણ તીર્થંચને નીચગેત્રને જ ધુવોદય હોય છે. તેથી નીચગેત્રને ઉદય પણ ૫ માં ગુણસ્થાનક સુધી બતાવ્યો છે. [૧૨] ઉદ્યત નામકર્મને ઉદય સ્વાભાવિક રીતે તિર્યંચને જ હોય છે તેથી પ માં ગુણસ્થાનકે તેને ઉદયવિરછેદ કહ્યો છે. મનુષ્યમાં યતિને ક્યારેક ઉત્તરક્રિય તથા આહારક શરીરમાં ઉદ્યોતને ઉદય સંભવે છે, પણ તેની વિવક્ષા કરી નથી. [૧૩] ૭ માં ગુણસ્થાનક સુધી ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે. ૮ માં ગુણસ્થાનકાદિમાં ઉપશમ કે ક્ષાયિક સમ્યત્વ હોય છે. તેથી સમકિત મેહનીયને ૭ માં ગુણ ના અને ઉદયવિચ્છેદ - For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક પ્રકૃતિ ૭૬ ७२ ૬૬ ૬૦ ८ ૯ ૧૦ ૪ ઉદ્દવિચ્છેદ-અનુદય વગેરે વિગત સમ. માહ, સાયણ ૩,આ-૪ ના ઉત્તવિચ્છેદ. હાસ્ય ૬ ના ઉદયવિચ્છેદ. વેદ ૩, સજ્વલન ૩ આ ૬ ના વિચ્છેદ. સજ્વલન લાભના ઉદય વિચ્છેદ. [૧૪] ૮ મું આદિ ગુણસ્થાનક ઉપશમ અને ક્ષેપકશ્રેણિમાં જ હાય છે. ઉપશમણિ ૧ લા ત્રણ સંધયણવાળા જ માંડી શકે, તેથી છેલ્લા ત્રણ સંઘયણના ૭ મા ગુણસ્થાનકના અંતે ઉદયવિચ્છેદ કર્યો છે. [૧૫] હાસ્યાદિ૬ ના ઉય ૮ મા ગુણુ. સુધી છે. ત્રણ વેદના ઉદય ૯ મા ગુણુ. સુધી છે. [૧૬] અનંતાનુબંધિ કષાયના ઉદય ૧ લા તથા ૨ જા ગુણસ્થાનકે જ હાય છે. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી અલ્પ પણ પચ્ચક્ખાણ ન થઈ શકે અને પ માં ગુરુસ્થાનકે દેશથી પચ્ચક્ખાણ છે તેથી તેના ઉદય ૪ થા ગુણસ્થાનક સુધી છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી પણ સર્વવિરતિનું પચ્ચક્ખાણ થઈ શકતું નથી. ૬ ઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિ રૂપ પચ્ચખાણ હાય છે. તેથી તેના ઉદય પ મા ગુણસ્થાનક સુધી જ હાય છે. સંજવલન કષાયે ચારિત્રમાં અતિચાર લગાડે છે, અને ૧૧ મા ગુણુસ્થાનકથી યથાખ્યાત ( અલ્પ પણુ કષાયેાદય વગરનું) ચારિત્ર હાય છે. તેથી સંજવલન કષાયાના ઉય ૧૦ મા ગુણુ. સુધી છે. તેમાં પણ ૧૦ મા ગુણસ્થાનકે સૂક્ષ્મલાભના જ ઉદય છે. ૯ મા ગુણસ્થાનક સુધી જ બાકીના સંજ્વલન ૩ ના ઉદય છે. [૧૭] ક્ષષકશ્રેણિમાં પ્રથમ સંઘયણુ જ હાય છે. ૧૨ મું ગુણુસ્થાનક ક્ષપકશ્રેણિમાં જ હોય છે. તેથી ૧૧ મા ગુણસ્થાનકના અંતે બે સંઘયણના ઉવિચ્છેદ બતાવ્યા છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ના પહ ૧૨ ૧૩૮ ગુણસ્થાનક પ્રકૃતિ . ઉવિ છેદ-અહુદય વગેરે વિગત ૧૧ ૨ જા, ૩ જા સઘયણને ઉદયવિર છેદ નિદ્રા રને ઉદયવિચ્છેદ ૧૨ ૩૯ જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫ આ ૧૪ નો ઉદયવિચ્છેદ જિનનામકર્મને ઉદય વધે. દા. ૨, તેજસ-કાશ્મણશરીર, ૧લું સંઘયણ છ સંસ્થાન, વર્ણાદિ ૪, ખગતિ ૨, અગુરૂલઘુ ૪, નિર્માણ, પ્રત્યેક, સ્થિરાસ્થિર, શુભાશુભ, સુસ્વર-દુસ્વર, તથા માતાઅસાતામાંથી એક આમ કુલ ૩૦ ને ઉદયવિચ્છેદ. ૧૪ | બસ, ૩, જિન, ઉચ્ચત્ર, સાતા કે અસાતા, * સુભગ–આય—યશ, મનુષ્યગતિ, મનુષ્યાયુ, પંચેન્દ્રિય જાતિ આ ૧૨ ને ઉદયવિચ્છેદ. સિદ્ધાવસ્થા ૦ હમેશ ઉદયને અભાવ. [૧૮] ૧૩ મું ગુણસ્થાનક કેવળજ્ઞાનીને જ હોય છે. તેથી કેવળજ્ઞાનમાં વિઘાતક બાકી જ્ઞાનાવરણાદિ ૧૪ પ્રકૃતિનો વિચ્છેદ ૧૨ મા ગુણસ્થાનકના અંતે બતાવ્યો છે. વળી તીર્થકર નામકર્મને વિપાકેદય ૧૩ મા ગુણસ્થાનકે થાય છે. સુસ્વર-સ્વરને ઉદય વચનગીને હોય છે તથા ઔદા. ૨ તૈજસ-કાશ્મણ શરીરસંઘચણ-સંસ્થાન–વગેરે શરીરવિપાકી પ્રકૃતિ છે. અાગી કેવલી ગુણસ્થાનકે ચોગ નથી. તેથી આ પ્રકૃતિઓને વિચ્છેદ ૧૩ માં ગુણસ્થાનકના અને છે. ૩૮ ૧૨૪ ૧૨ મા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી. ૩૯ ૧૨૪ ૧૨ મા ગુણસ્થાનકના અંતિમ સમયે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનકે ઉદીરણુ ઉદીરણ ઉયની માફક જ છે માત્ર ફેરફાર છે. (૧) મનુષ્યાયુષ્ય અને સાત સાત વેદનીયને ઉદય ૧૪ મા. ગુણસ્થાનક સુધી છે. જ્યારે ઉદીરણ છ ગુણસ્થાનક સુધી છે. કેમકે આ ત્રણ પ્રકૃતિની અપ્રમત્તાવસ્થામાં ઉદીરણા થતી નથી. ૧૪ માં ગુણસ્થાનકે કોઈપણ કમની ઉદીરણા થતી નથી. કેમકે ઉદીરણા યોગસહિત અધ્યવસાયથી થાય છે. ૧૪મા ગુણસ્થાનકે અગિપણું છે. તેથી ૧ થી ૬ ગુણસ્થાનક સુધી ઉદયના જેટલી જ પ્રકૃતિ ઉદીરણામાં હોય. ૭ થી ૧૩ ગુણ. સુધી ૩ન્ય પ્રકૃતિ ઓછી હોય. ૧૩ માં ગુણસ્થાનકના અંતે ૩૯ પ્રકૃતિઓનો ઉદીરણા વિચ્છેદ થાય. ૧૪ માં ગુણસ્થાને એક પણ પ્રકૃતિની ઉદીરણા નથી. ૧૪ ગુણસ્થાનક ઉદીરણા પ્રકૃતિ સંખ્યાનું યત્ન ગુણસ્થાનક | પ્રકૃતિ સંખ્યા | ગુણસ્થાનક | પ્રકૃતિ સંખ્યા ૧૨૨ ૧૧૭ ૧૧૧ ઈં ૦ ૦ ૦ ૧૦૦ પ૭ પ૬ - ૮ ૫૪-૩૮૪• - 6 ૧૪ . ૪૦. નિદ્રાર. અને જ્ઞાનાવરણાદિ ૧૪ને ઉદય વિદ બારમા ગુણસ્થાનકના ક્રમશઃ ઉપાજ્ય અને અંતિમ સમયે થાય છે. સત્તામાંથી પણ તે જ વખતે ક્ષય પામે છે, પરંતુ છેલ્લી આવલિકામાં ઉદીરણ હેતી નથી, કેમ કે સતાગત છેલ્લી આવલિકામાં રહેલ જીવને આવલિકા ઉપર તેનું દલિક જ નથી. તેથી ૧૨ મા ગુણસ્થાનકની છેલી આવલિકામાં ૩૮ ની ઉદીરણું છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ (૨) As ચૌદ ગુણસ્થાનકે સત્તા ૧૪ ગુણસ્થાનકે સત્તા સમજવા માટે નીચેના હેતુ જાણી લેવા. (૧) ૨-૩ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી. " તિર્યંચ કે નરકાયુષ્ય બાંધેલ જીવ ઉપશમશ્રેણિ માંડી ન શકે. જ્યારે અબદ્ધાયુ કે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યું હોય તે જ જીવ ઉપશમણિ પ્રારંભ કરી શકે. જ્યારે કેઈપણ. આયુષ્ય બાંધ્યું હોય તે જીવ ક્ષપકશ્રેણિ માંડી ન શકે. અબદ્ધાયુષ્ય જ ક્ષપકશ્રેણિ માંડી શકે. અનંતાનુબંધિ ૪ તથા દર્શન ૩ ને ક્ષય ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં થાય છે. ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિ અને ક્ષય હોય જ પણ દર્શન ૩ની ઉપશમના હોઈ શકે. મતાંતરે અનંતાનુબંધિ ૪ ને ઉપશમ પણું હોઈ શકે. તે પણ ૪ થી ૭ ગુણ, સુધીમાં જ થાય છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ R ન જ છે ૧૪ ગુણસ્થાનકે સત્તાને યત્ર ગુણસ્થાનક | પ્રકૃતિ | સત્તાનો અભાવાદિ ૧૪૮૪૧ ૧૪૭ ૧૪૭ જિનનામ કર્મ વિના ૧૪૭ > > ) ૧૪૮ ૫-૬-૭-૮-૯) ૧૪૮ ૧૦-૧૧ || આ સામાન્યથી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તા બતાવી છે. અહીં રજા અને ૩જા ગુણ સિવાય ૧ થી ૧૧ ગુણ સુધી ૧૪૮ની સત્તા બતાવી છે. પ્રશ્ન એ થાય છે કે ૭મા ગુણસ્થાનકથી ઉપરના ગુણરથાનક ઉપશમ કે ક્ષપકશ્રેણિમાં જ આવે છે. ઉપશમશ્રેણિવાળા ભૂવને નરક-તિર્યંચાયુષ્યની સત્તા હોઈ શકે જ નહીં. તે પછી ૧૪૮ની સત્તા ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં શી રીતે લીધી? તેનું સમાધાન એ છે કે ઉપશમથેણિથી પડીને જીવ ચારે ગતિમાં જઈ શકે છે. તેથી પડ્યા પછી કોઈપણ આયુષ્ય બાંધી શકે તે સંભવ સત્તાની અપેક્ષાએ ગ્રંથકારે ૮ થી ૧૦ ગુણ સુધી પણ તિર્યંચ-નરકાયુ. સહિત ૧૪૮ની સત્તાની વિવક્ષા કરી હોય તેમ સંભવે છે. અચરમશરીરી સમ્યગુદષ્ટિ જીવને ૪ થી ૭ ગુણ. દર્શન ૭ ને ક્ષય થયા પછી ૧૪૧ની સત્તા હોય છે. સામાન્યથી સત્તાને યત્ર બતાવ્યો છે. હવે ઉપશમણિ અને ક્ષપકશ્રેણિની અપેક્ષાએ વિશિષ્ટ સત્તા દર્શાવતા બે કોઠા નીચે મુજબ છે. ૪૧. પ્ર. - પ્રથમ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા કેવી રીતે? ઉ. - જિનનામકર્મને બંધ ચતુર્થાદિ ગુણસ્થાનકે કર્યા પછી પૂર્વે નરકાયુષ્ય બાંધ્યું હોય તેવા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવને નરક તરફ પ્રયાણ કરતા છેલ્લે અંત મ્હૂર્ત કાળ માટે મિથ્યાત્વ ગુણસ્થાક આવે છે અને નરકમાં ગયા પછી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ ગુણસ્થાનક રહે છે. આ વખતે તેને જિનનામકર્મની સત્તા હેય છે. આ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનકે પણ જીવને જિનનામકર્મની સત્તા હોય છે.. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૪. »? - 9 ઉપશમશ્રેણિમાં ગુણસ્થાનકે સત્તાને પત્ર ગુણસ્થાનક પ્રકૃતિ સત્તાવિચ્છેદ-અસત્તા વગેરેની વિગત ૧૪૬ | તિર્યંચ-નરકાયુ. સિવાય ૧૪૬ , અનંતાનુબંધિ ૪ની વિસયેજના ૪ થી ૭ ગુણ. સુધીમાં થાય છે, તે થઈ ગયા પછી - ૧૩૯ તેને જ ૧૪૨. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને દર્શન ૭ વિના ૧૩૯ અનંતાનુબંધિ ૪ ની વિસંજના ૪ થી ૭ ૧૪૨ ગુણસ્થાનક સુધીમાં થાય જ છે. તેથી ૮માં ગુણસ્થાનકે ૧૪ર તથા ૧૩૯ ક્ષાયિક સમ્યગૃષ્ટિને ૧૩૯-અનંતાનુબંધિની ૪ ની ઉપશમના મતે ૧૪૬ પણ હોય. 9 છે ? - ક્ષપકશ્રેણિમાં ગુણસ્થાનકે સત્તાનો યત્ર ગુણસ્થાનક | પ્રકૃતિ | સત્તાવિચ્છેદ અસત્તા વગેરેની વિગત ૧૪પ | ત્રણે આયુ. વિના ૧૪૫ . ૧૪૧ અનંતાનુબંધિ ૪ ની વિસંયેજના બાદ ૧૪૧ ૧૩૮ દર્શન-૭ ને ક્ષય થયા પછી ૧૩૮ ૧૩૮ I સ્થાવર ૨, તિર્યંચ ૨, નરક ૨, આતપ ૨, શિશુદ્ધિ૩, જાતિ ૪,સાધારણ આ ૧૬ ક્ષય અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખાનીય ૪ નો ક્ષય નપુંસક વેદનો ક્ષય ૧૨૨ ૧૧૪ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગુણસ્થાનક પ્રકૃતિ | ૧૧૨ ૧૦૬ ૧૦૫ સત્તાવિરછેદ અસત્તા વગેરેની વિગત સ્ત્રી વેદને ક્ષય હાસ્ય ૬ ને ક્ષય પુરુષ વેદને ક્ષય સંજ્વલન ક્રોધને ક્ષય » માનને ક્ષય , માયાને ક્ષય : , લેભને ક્ષય નિદ્રા ૨ ને ક્ષય જ્ઞાનાવરણાદિ ૧૪ને ક્ષય ૧૦૪ ૧૦૩ ૧૦ર. ૧૨ ૧ર૦ ૧૪ ૪ર ! ઉપન્યસમયે ૭૨ મતાંતરે ૭૩ ને ક્ષય. નિર્માણ-નીચગોત્રસાતા કે અસાતા. -અપર્યાપ્ત, સુસ્વર, દેવ ૨, ખગતિ ૨, ગંધ ૨, પ્રત્યેક ૩, ઉપાંગ ૩, અગુરુલઘુ ૪, વર્ણ ૫, રસ ૫, શરીર ૫, બંધન ૫, સંઘાતન ૫, સંઘયણ ૬, સંસ્થાન ૬, અસ્થિર ૬, સ્પર્શ ૮, કુલ ૭૨ અથવા મનુષ્યાનુપૂવી સાથે ૭૩ને ક્ષય થાય. આ ત્રસ ૩, સુભગ આદેશ, જિન, ઉચ્ચગેત્ર, સાતા કે અસાતા, મનુષ્ય ૩, પંચેન્દ્રિય જાતિ, કુલ ૧૩ અથવા મનુષ્યાનુ પૂરી વિના ૧રને ક્ષય. સિદ્ધપણામાં) [. . હમેશ માટે સત્તાને અભાવ. દ્વિતીય સત્રથ પદાર્થ સંગ્રહ સમાપ્ત ૪૨. = ઉપાર્જ્ય સમય સુધી. ૪૩. વ= અન્ય સમય સુધી. ૧૪ ૨૪૩ ૧૩ અથવા ૧૨. - ક ર - - - - - - - For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ To ૧ થી ૨ પરિશિષ્ટ કયું કર્મ કેટલા ગુણસ્થાનક સુધી બંધાય તે સુચવતુ યંત્ર પ્રકૃતિ ગુણસ્થાનક ચાનક | પ્રકૃતિ ગુણસ્થાનક જ્ઞાનાવરણ ૫ ૧ થી ૧૦ ઔદારિક ૨ ૧ થી ૪ દર્શનાવરણ ૪ , ૧ થી ૧૦ | વૈક્રિય ૨ - ૧ થી ૮/૬ અંતરાય પર - ૧ થી ૧૦ | આહ ર ર . ૭ થી ૮/૬ કે નિદ્રા ૨ ૧ થી ૮/૧ | તેજસ-કાશ્મણ શરીર ૨ ૧ થી ૮/૬વિણદિ ૩ ૧ થી ૨ | | ૧ લુ સંઘયણ ૧ ૧ થી ૪ સાતવેદનીય ૧ ૧ થી ૧૩ | મધ્યમ , ૪ ૧ થી ૨ અસાતવેદનીય ૧ સેવાર્તા ૧ મિથ્યાત્વ મોહનીય ૧ ૧ લુ સંસ્થાન ૧ ૧ થી ૮૬ અનંતાનુબંધિ ૪ મધ્યમ , ૪ ૧ થી ૨ અપ્રત્યાખ્યાનાવરણ ૪ ૧ થી ૪ પ્રત્યાખ્યાનાવરણ ૪ ૧ થી ૫ ૧ થી ૮/૭ વર્ણાદિ ૪. ૧ સર્વલન જ થી નરકાસુપૂવ ૧ ૯ ૧ શક-અરતિ ૨ ૧ થી ૬ તિર્યંચાનુપૂવી ૧ ૧ થી ૨ શેષ હાસ્ય ૪ ૧ થી ૮ - મનુષ્યાનુપૂવી ૧ ૧ થી ૪ નપું. વેદ ૧ દેવાનુપૂવી ૧ ૧ થી ૮/૬ સ્ત્રી , ૧ ૧ થી ૨ | શુભ વિહાયોગતિ ૧ ૧ થી ૮/૬ પુરુષ ,, ૧ ૧ થી ૯/૧ | અશુભ , ૧ ૧ થી ૨ નરકાયુષ્ય ૧ ૧ | આતપ ૧ તિર્યંચાયુષ્ય ૧ ૧ થી ૨ ઉદ્યોત ૧, ૧ થી ૨ અગુરુલઘુ ૪ ૧ થી ૮/૬ મનુષ્પાયુષ્ય ૧ ૧ થી ૪ (૩જા સિવાય) જિન ૧ ૪ થી ૮/૬ દેવાયુષ્ય ૧ ૧ થી ૭ ( ) ઉચ્ચગોત્ર ૧ નિર્માણ ૧ ૧ થી ૮/૬ ૧ થી ૧૦ યશ ૧. - ૧ થી ૧૦: નીચગોત્ર ૧ ૧ થી ૨ શેષ ત્રસની ૯ ૧ થી ૮/૬ નરક ગતિ ૧ સ્થાવર ૪ તિર્યંચ, ૧ ૧ થી ૨ અસ્થિર ૨ - ૧ થી ૬ ૧ થી ૪ દુર્ભગ ૩ ૧ થી ૨ . . ૧ થી ૮/૬. અપયશ ૧ ૧ થી ૬. પંચેન્દ્રિય જાતિ ૧ ૧ થી ૮ 6.1 - કુલ ૧૨૦ ૧ મનુષ્ય , ૧ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ થિણદ્ધિ ૩ દોત ૧ , ૧૨ ઉદયને યંત્ર કયુ કર્મ કયાં સુધી ઉદયમાં હોય તે સુચવતું યંત્ર ગુણસ્થાનક | પ્રકતિ ગુણસ્થાનક જ્ઞાનાવરણ ૫ ૧ થી ૧૨ અંતરાય ૫ ૧ થી ૧૨ આહારક ૨ તૈજસ-કાશ્મણ શરીર ૨ દર્શનાવરણ ૪ ૧ થી ૧૩ ૧ થી ૧૨ નિદ્રા ૨ ૧ થી ૧૨ ૧ લુ સંઘયણ ૧ થી ૧૩ ૨-૩-જુ , ૨ ૧ થી ૧૧ ૧ થી ૬ છેલ્લા છ ૩ ૧ થી ૭ સાતા વેદનીય ૧ ૧ થી ૧૪ સંસ્થાન ૬ ૧ થી ૧૩ અસાતા વેદનીય ૧ ૧ થી ૧૪ વણદિ ૪ ૧ થી ૧૩ મિથ્યાત્વ મેહનીય ૧ આનુપૂવી ૪ - ૧ થી ૪ મિશ્ર મેહનીય ૧ 'વિહાગતિ ૨ ૧ થી ૧૩ આતપ ૧ સમ્યફત , ૧ ૧ થી ૪ - ૧ થી ૫ અનંતાનુબંધિ ૪ ૧ થી ૨ જિન ૧ ૧૩ થી ૧૪ અપ્રત્યાખ્યાનીય ૪ ૧ થી ૪ પ્રત્યાખ્યાનીય ૪ અગુરુલઘુ ૪ ૧ થી ૧૩ સંજવલન ૩ ૧ થી ૯ નિર્માણ ૧ ૧ થી ૧૩ સંજ્વલન લેભ ૧ ૧ થી ૧૦ ત્રસ ૩ ૧ થી ૧૪ હાસ્ય ૬ ૧ થી ૮ સુભગ-આદેશ–પશ ૩ ૧ થી ૧૪ વેદ ૩ ૧ થી ૯ પ્રત્યેક ૩ ૧ થી ૧૩ નરકાયુષ્ય ૧ ૧ થી ૪ [, સુસ્વર ૧ ૧ થી ૧૩ તિર્યંચાયુષ્ય ૧ ૧ થી ૫ સ્થાવર ૧ થી ૨ મનુષ્પાયુષ્ય ૧ સૂક્ષ્મ ૩. ૧ થી ૧૪ દેવાયુષ્ય ૧ ૧ થી ૪ અસ્થિર ૨ ૧ થી ૧૩ ઉચ્ચ ગોત્ર ૧ ૧ થી ૧૪ દુસ્વર ૧ ૧ થી ૧૩ નીચ ,, ૧ ૧ થી ૫ દુર્ભગ–અનાદેય-અપયશ ૩ ૧ થી ૪ નરક ગતિ ૧ ૧ થી ૪ ઉદીરણું તિર્યંચ , ૧ મનુષ્પાયુષ્ય ૧ ૧ થી ૫ સાતા અસાતા ૨ ૧ થી ૬ મનુષ્ય ગતિ ૧ ૧ થી ૧૪ ત્રસ -સુભગાદેય છે. દેવ , ૧ ૧ થી ૪ જાતિ ૪ ૧ થી ૨ મનુષ્ય ગતિ પંચેન્દ્રિય જાતિ ૧ ૧ થી ૧૪ | પંચેન્દ્રિય જાતિ ઔદારિક ૨ - ૧ થી ૧૩ બાકીની પ્રકૃતિ ઉદય પ્રમાણે વૈચિ ૨ ૧ થી ૪ | કુલ ૧૨૨ યશ-જિન-ઉચ્ચ - ૧ થી ૧૩ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કયુ કર્મ કેટલા ગુણસ્થાનક સુધી સત્તામાં હોય તેને યંત્ર પ્રકૃતિ ગુણસ્થાનક પ્રકૃતિ ગુણસ્થાનક જ્ઞાનાવરણ ૫ ૧ થી ૧૨ સંસ્થાન ૬ ૧ થી ૧૪ ૨ દર્શનાવરણ ૬ ૧ થી ૧૨ વર્ણાદિ ૨૦ ૧ થી ૧૪ જ શિશુદ્ધિ ૩ ૧ થી ૧૧ નરકાનુપૂર્વી ૧ ૧ થી ૧૧ વેદનીય ૨ ૧ થી ૧૪ તિર્યંચાનુપૂવી ૧ ૧ થી ૧૧ મોહનીય ૨૮ ૧ થી ૧૧ મનુષ્યાનુપૂર્વ ૧ ૧ થી ૧૪ ૧ થી ૧૨ - અંતરાય ૫ દેવાનુપૂર્વ ૧ ૧ થી ૧૪ જ વિહા ગતિ ૨. ૧ થી ૧૪ નરકાયુષ્ય ૧ ૧ થી ૭ આત૫-ઉદ્યોત ૨ ૧ થી ૧૧ તિર્યંચાયુષ્ય ૧ ૧ થી ૭ અગુરુલઘુ ૪ ૧ થી ૧૪ જ મનુષ્પાયુષ્ય ૧ ૧ થી ૧૪ નિર્માણ ૧ - ૧ થી ૧૪ જ દેવાયુષ્ય ૧ ૧ થી ૧૧ ૧ થી ૧૪ ઉચ્ચ ગેત્ર ૧ ૧ થી ૧૪, ત્રસ ૩ ૧ થી ૧૪ નીચ , ૧ ૧ થી ૧૪ જ પ્રત્યેક ૩ ૧ થી ૧૪ આ નરક ગતિ ૧ ૧ થી ૧૧ સુભગાદેયયશ ૩ ૧ થી ૧૪ તિર્યંચ ,, ૧ ૧ થી ૧૪ જ ૧ થી ૧૧ મનુષ્ય , ૧ ૧ થી ૧૧ સ્થાવર ૨ ૧ થી ૧૪ દેવ ૧ થી ૧૪ જ , ૧ અપર્યાપ્ત ૧ ૧ થી ૧૪ સાધારણ ૧ ૧ થી ૧૧ પંચેન્દ્રિય જાતિ ૧ ૧ થી ૧૪ અસ્થિર ૬ ૧ થી ૧૪ જ જાતિ ૪ ૧ થી ૧૧ શરીર ૫ ૧ થી ૧૪ જ કુલ ૧૪૮. અંગયાંગ ૩ ૧ થી ૧૪ ૧૪ અ = ૧૪ માં ગુણસ્થાનકના ઉપાંત્ય બંધન ૫ ૧ થી ૧૪ સમય સંઘાતન ૫ ૧ થી ૧૪ ૧૪ = ૧૪ માં ગુણસ્થાનકનાં અંત્યો સંઘયણ ૬ ૧ થી ૧૪ જ સમય સુધી. સુસ્વર ૧ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રન્થ [ મૂળ ગાથા તથા શબ્દાર્થ ] ____तह थुणिमो वीरजिणं-जह गुणठाणेसु सयलकम्माई । बंधुदओदीरणयासत्तापत्ताणि खवियाणि ॥१॥ બંધ-ઉદય-ઉદીરણા-સત્તામાં પ્રાપ્ત થયેલ સકલ કર્મોને ગુણ સ્થાનકને વિષે જેમ (ભગવાને) ક્ષય કર્યો તે રીતે (તે બતાવવાપૂર્વક) શ્રી વીરજિનેશ્વર ભગવંતની સ્તુતિ કરીએ છીએ. मिच्छे १ सासण २ मीसे ३ अविरय ४ देसे ५ ઉમર ૬ ગામ ૭ नियहि ८ अनियट्टि ९ मुहमु १० वसम ११ खीण સોનિ રૂગનાનિ ૪ જુન છે રે . - મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશ (વિરત), પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ, સૂક્ષમ (સંપાય), ઉપશમ, ક્ષીણ, સગી, અગી ૧૪ ગુણસ્થાનક છે. _ अभिनवकम्मगहणं बंधो ओहेण तत्थ वीस सयं । .... तित्थयाहारगदुगवज्ज मिच्छम्मि सतरसयं ॥३॥ " નવા કર્મને ગ્રહણ કરવા તે બંધ. એ તેમાં (બંધમાં) એકવીશ, તથા તીર્થકર, આહારક દ્રિક વિના મિથ્યાત્વે એક સત્તર છે. . . नरयतिग जाइथावरचउ हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलंतो इगहियसय सासणि तिरिथीणदुहगतिगं ॥ ४ ॥ નરક ૩, જાતિ ૪, રથાવર ૪, હંડક, આતપ, સેવા, નપુ. વેદ, મિથ્યાત્વ, સેળને અંત થતા સાસ્વાદને એક એક છે. તિર્યંચ ૩, . શિશુદ્ધી ૩, દુર્ભગ ૩. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ " अणमज्झागिइसंघयणचउनिउज्जोयकुखगइस्थिति। पणवीसंतो मीसे चउसयरि दुआउयअबंधा ॥ ५ ॥ मन ता. ४, मध्यस स्थान ४, मध्यम सधय ४, नायगोत्र, ઉદ્યોત, કુખગતિ, સ્ત્રીવેદ એ પચીશને અંત થતાં અને બે આયુષ્યને અબંધ થતા મિટ્ટે ચુમોતેર (બંધાય છે.) सम्मे सगसयरि जिणाऊ बंधि, वइर नरतिग वियकसाया उरलदुगंतो देसे, सत्तट्ठी तिअकसायंतो ॥ ६ ॥ સમ્યક્ત્વે (૪ થા ગુણસ્થાનકે) જિન અને ૨ આયુષ્ય બંધાતા સત્તોત્તેર તથા વજઋષભનારાચસંઘયણ, મનુષ્યત્રિક, દ્વિતીયકષાય ૪, દા. ૨ ને અંત થતાં દેશવિરતિમાં સડસઠ અહીં ત્રીજા કષાયને मत यतi. . तेयहि पमत्ते, सोग अरइ अथिरदुग अजस अस्सायं । वुच्छिज्ज छच्च सत्त व नेइ मुराउ जया नि? ॥ ७ ॥ प्रभत्तगुणस्थान ६३, ४, ५२ति, अस्थि२ २, २५५यश, અસાતા ૬ કે દેવાયુષ્ય બંધાઈ ગયું હોય તે ૭ વિચ્છેદ થતા. गुणसहि अप्पमत्ते सुराउ बंधंतु जइ इहागच्छे । . अनह. " अट्ठावन्ना जं आहारंगदुगं. बंधे ॥ ८॥ , અપ્રમત્તે ઓગણસાઠ (બંધાય) જે દેવાયું બાંધતે અહીં આવે તે અન્યથા અઠવન કેમકે આહારક અહી બંધમાં આવે છે. अडवन्न अपुव्वाइम्मि निद्ददुगंतो छप्पन्न पणभागे । सुरदुग पणिदि सुखगइ तमनव उरलविणु तणुवंगा ॥९॥ समचउरनिमिणजिण वन्नअगुरुलहुचउ छलसि तीसंतो।। चरमे छवीसबंधो, हामरईकुच्छभयभेओ ॥ १० ॥ ..सपू४२Y! प्रथम मागे अपन, निद्र, २ ।। अत थत પાંચ ભાગમાં (બીજાથી છટ્ઠા સુધી) છપ્પન, (છડા ભાગના સન્ત છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દેવર, પ. જાતિ, શુભવિહાગતિ, વ્યસનવક, દારિક વિના શરીર અપાંગ (૬), સમચતુરસ્મસંસ્થાન, નિર્માણ, જિન, વર્ણાદિ ૪, અગુરુલઘુ ૪, છટ્ઠા ભાગના અને આ ત્રીશને અંત થતાં છેલ્લા ભાગે છવ્વીશને બંધ તેમાં હાસ્ય-રતિજુગુપ્સા–ભય દુર થતાં. अनियट्टिभागपणगे इगेगहीणो दुवीसविहबंधो । पुमसंजलणचउण्ह कमेण छेओ सतर मुहमे ॥ ११ ॥ બાવીસને બંધ, અનિવૃત્તિના પાંચ ભાગમાં પુરુષ વેદ અને સંજવલન ચતુષ્ક ક્રમેણ વિરછેદ પામતાં સૂક્ષમ સંપાયે સત્તર બંધાય છે. चउदसणुच्चनसनाणविग्घदसगंति सोलसुच्छेओ। तिमु सायबंध ठेओ सजोगि बंधतुणंतो अ॥ १२ ॥ ચાર દર્શનાવરણ, ઉચ્ચગેત્ર, યશ, જ્ઞાનાવરણ ૫, અંતરાય ૫, આમ સેળને વિચ્છેદ થતાં ત્રણ ગુણસ્થાનકે (૧૧-૧૨-૧૩ મે) સાતાને બંધ, સગીમાં તેને પણ વિચ્છેદ થાય છે. આમ બંધને અંત તથા અનંત (અત નહિ તે) છે. उदओ विवागवेयणमुदीरण मपत्ति इह दुवीससय सतरसय मिच्छे मीससम्माहार जिणऽणुदया ॥ १३ ॥ ઉદય એટલે વિપાકને અનુભવવે. અપ્રાપ્તકાલ કર્મોને ભેગવવા તે ઉદીરણા (બંનેમાં). આઘે એકસો બાવીશ પ્રકૃતિ છે, મિથ્યાત્વે સમ્યક્ત્વ, મિશ્ર, આહારક ૨, જિનના અનુદયના કારણે એક સત્તર છે. मुहुमतिगायवमिच्छ मिच्छतं सासणे इगारसय । निरयाणुपुब्विणुदया अणथावरइगविगलअंतो ॥ १४॥ ૪૪. જેમ ૧લે ગુણસ્થાનકે ૧૬ પ્રકૃતિને વિચ્છેદ થાય છે તેથી ત્યાં બંધને અંત આવ્યો કેમ કે તેની પછી દ્વિતીયાદિ ગુણસ્થાનકે આ ૧૬ પ્રકૃતિના બંધમાં હેતુભૂત મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ ૧ લા ગુણસ્થાનકે જ હેય. બાકીની પ્રકૃતિને અંત નથી તેથી અનંત છે. આમ આગળ પરના ગુણસ્થાનમાં પણ જાણવું. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વના અંત થતાં તથા નરકાનુપૂર્વીના અનુદયના કારણે સાસ્વાદને એકસે। અગિયાર છે. અનંતાનુ. ૪, સ્થાવર, એકેન્દ્રિય, વિકલેન્દ્રિયના અન્ત થાય છે. । मीसे सयमणुपुव्वीणुदया भी सोदयेगमीसंतो । चउसयमजए सम्मापुव्विखेवा बियंकसाया ।। १५ । मणुतिरिणुपुब्वि विउवद्व दुहग अणाइज्जदुग सतरछेओ । सगसी देसि तिरिग आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ મિત્રે આનુપૂર્વી ત્રણના અનુયના કારણે તથા મિશ્રના ઉદયથી સા. મિશ્રના અંત અને સમ્યક્ત્વ તથા આનુપૂર્વી ૪ ઉમેરવાથી વરતને એકસે ચાર. ખીજા કષાય ૪, મનુષ્ય તિર્યંચાનુ, વૈક્રિય અષ્ટક, દુગ અનાદેય ૨, સત્તરના વિચ્છેદ થતાં દેશવિરતિ ગુણસ્થાનકે સત્યાશી.તિય ચગતિ–તિય ચાયુષ્ય, નીચ, ઉદ્યોત, ત્રીજા કષાય—૪. अच्छेओ इंगसी पमत्ति आहारजुअलपक्खेवा । थीणतिगाहारगदुगछेओ छस्सयरि અમત્તે ॥ ૨૭ || આઠના વિચ્છેદ થતાં તથા આહારક-દ્વિક ઉમેરતાં પ્રમત્તે એકચાશીથિણુદ્ધિત્રિક તથા આહારકદ્વિકના વિચ્છેદ જતાં અપ્રમત્તે છેાંતર. सम्मतंतिमसंघयण तिगच्छेओ बिसत्तरि अपुब्वे । हासाइछक्कअंतो छसट्ठि अनियहि वेयतिगं ॥ १८ ॥ સમ્યક્ત્વ તથા અંતિમ ત્રણ કરણે ખેતર. હાસ્યાદિ ૬ ના અંતથી સંઘયણના વિચ્છેદ જતાં અપૂર્વ અનિવૃત્તિએ છાસઠ. વેદત્રિક संजणतिगं छच्छेओ स सुमंमि तुरियलोभंतो । उवसंतगुणे गुणसहि રિસનારાયતુ વગતો | ૨૫ સ’જ્વલન ત્રિક એમના વિચ્છેદ્રથી સૂક્ષ્મ સંપરાયે સાઠ. તેમાંથી સજ્વલન લાભના અંત થતાં ઉપશાંતગુણસ્થાનકે આગણસાઠ. વળીઋષભનારાચ દ્વિકના વિચ્છેદ થતાં. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ १०८ सगवन्न खीण दुचरिमि निद्ददुगंतो य चरिमि पणपन्ना । . नाणंतरायदसणवउ ... छेओं सजोगि बायाला ॥ २० ॥ ક્ષીણ મેહે સત્તાવન. તેના હિચરમ સમયે નિદ્રા ૨ ને અંત થતાં ચરમ સમયે પંચાવન. જ્ઞાનાવરણ, અંતરાય, દર્શનાવરણ ચારને નાશ થતાં સગીમાં બેંતાલીશ. तित्थुदया उरलाऽथिरखगइदुग परित्ततिग छ संठाणा । अगुरुलहुवन्नचउ निमिणतेयकम्माइसंधयणं ॥२१॥ તીર્થકર નામકર્મને ઉદય થવાથી. દારિક ૨, અસ્થિર ૨, मति २, प्रत्ये: 3, छ सत्यान, अगु३सधु ४, वर्ष ४, निमiy, तेस, म, मास घयाय. . दुसरसुसर साया साएगयर च तीस बुच्छेओ । बारस अजोगि सुभगाइज्ज जसन्नयर वेयणिय ॥ २२ ॥ तसतिगपगिदि मणुयाउगइ जिणुच्चं ति चरिमसमयंतो। उदउव्वुदीरगा परम पमत्ताइ सगगुणेसु ॥ २३ ॥ દુવર–સુસ્વર, સાતા–અસાતામાંથી એક, ત્રીસને વિચ્છેદ થતાં સુભગાध्ययश 3., मन्यतरवहनीय, स 3, पयन्द्रियna, मनुष्यायुष्य-गति, જિન, ઉચ્ચ આ બાર અાગીના ચરમ સમયે અતવાળી છે. ઉદયની જેમ ઉદીરણ છે પણ અપ્રમત્તાદિ ૭ ગુણરથાનકમાં. एसापडितिगूणा वेयणियाऽऽहारजुगल थीणतिगं । मणुचाउपमत्तता अजोगि अणुदीरगो भयवं ॥ २४ ॥ . આ (ઉદીરણું) ત્રણ પ્રકૃતિ ન્યૂન હોય છે. તેથી વેદનીય ૨, આહારકર, થિણદ્ધિ ૩, મનુષ્યાય, પ્રમત્ત ગુણ અંતવાળી છે. અમેગી MINIन मनुहो२४ छे. सत्ता कम्माण ठिई बंधाइ लद्धअचलाभाणं । संते अडयालसय जा उवसमु विजिणु त्रिअतइए ॥ २५ ॥, .. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આ છે ૧૦૦ બંધાદીથી પ્રાપ્ત કર્યું છે પોતાનું આત્મસ્વરુપ જેને તેવા કર્મોની સ્થિતિ (આત્મા જોડે રહેવું ) તે સત્તા. સત્તામાં એક અડતાલીસ પ્રકૃતિ ઉપશાંત સુધી છે. બીજા-ત્રીજામાં જિન સિવાય છે. अप्पुवाइचउरके अणतिरिनिरयाउविणु बियालसयं । । सम्माइवउसु सत्तगखयंमि इगचत्तसयमहवा ॥ २६ ॥ અપૂર્વાદિ ૪ માં (૮થી ૧૧) અનંતાનુબંધી ૪, તિર્યંચ-નરકાયુષ્ય સિવાય એક બેંતાલીશ છે. દર્શનસપ્તકને ક્ષય થતાં સમ્યક્ત્વાદિ ' ચારમાં એકસે એકતાલીશ છે. खवगं तु पप्प चउसु वि पगयालं निरयतिरिमुराउ विणा ॥ सत्तग विणु अडतीसं जा अनियट्टी पढमभागो ॥२७॥ ક્ષપકશ્રેણિને આશ્રીને નરક-તિર્યંચ-દેવાયુ વિના જ ગુણસ્થાનકે (૪ થી ૭) એક પીસ્તાલીશ, તથા દર્શન મેહનીય ૭ વિના એક આડત્રીસ. યાવત્ અનિવૃત્તિના પ્રથમ ભાગ સુધી હોય છે. थावरतिरिनिरयायवदुग थीणतिगेगविगलसाहार । सोलखओ दुवीससय बियंसि बियतियकसायंतो ॥ २८॥ સ્થાવર , તિર્યંચ ૨, નરકર, આત. ૨, થિણાદ્ધિ ૩, એક, વિકલેટ, સાધારણ એ ૧૦ને ક્ષય થવાથી બીજા ભાગે એકસો બાવીશ, (ત્યાં) બીજા ત્રીજા કષાયને અંત થાય છે. तइयाइसु चउदसतेरबारछपणचउतिहिय सय कमसो । नपुइथि हासछगपुस तुरियकोहमयमायखओ ॥ २९ ॥ - ત્રીજાદિ (ભાગોમાં) ચદ–તેર-બાર-છ–પાંચ-ચાર–ત્રણ અધિક સે કમશઃ થાય છે. તથા નપુ, સ્ત્રી, હાસ્યાદિ ૬, પુરુષ વેદ, સંવલન ક્રોધ-માન-માયાને ક્ષય થાય છે. मुहमि दुसय लोहंतो खीणदुचरिमेगसय दुनिइखो। .. नवनवई चरिमसमए चउर्दसणनाण विग्धंतो ॥३०॥ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ . ૧૧૦ સૂમસંપાયે એકસે , લેભને અંત થતાં ક્ષીણમેહના ઢિચરમસમય સુધી) એકસે એક, બે નિદ્રાને ક્ષય થતાં ચરમ સમયે નવાણું, ચાર દર્શનાવરણ, જ્ઞાનાવરણ, અંતરાયને ક્ષય થતાં. पणसीइ सनोगि अजोगि दुचरिमे देवखगइगंधदुगं । ..... फासवण्णरसतणु बंधणसंघायपण निमिणं ॥ ३१॥ . - પંચ્યાશી સગીમાં અગીના દ્વિચરમસમયે દેવ ૨, ખગતિ ૨, બંધ ૨, આઠ સ્પર્શ વર્ણ રસ-શરીર-બંધન-સંઘાતન પંચક, નિર્માણ. . संघयणअथिरसंठाणछक्क अगुरुलहुबउ अपज्जतं । साय व असायं वा परित्तुवंगतिग सुसर निरं ॥३२ ॥ સંઘયણ-અસ્થિર–સંસ્થાનક, અગુરુલઘુ ચતુષ્ક, અપર્યાપ્ત, સાતા કે અસાતા, પ્રત્યેક ૩, ઉપાંગ ૩, સુસ્વર, નીચ. बिसरिखओ य चरिमे तेरसमणुअतसतिग जसाइज्ज । मुभगजिणुच्च पणिदिअ सायासाएगयर छेओ ॥ ३३ ॥ नरअणुपुवि विणा वा वारसचरिमसमयमि जो खविउं । पत्तो सिद्धिं देविंदवंदिरं नमह तं वीरं ॥ ३४ ॥ બતેરના ક્ષયથી ચરમસમયે ૧૩, મનુષ્ય-રસ-૩, સુભગ, આદેય, * યશ, જિન, ઉચ્ચ, પંચેન્દ્રિય, સાતા–અસાતામાંથી (બાકીની) એકને છેદ (કુલ ૧૩). ' અથવા મનુષ્યાપૂવ વિના બારને ચરમ સમયે ક્ષય કરીને સિદ્ધિપણને પ્રાપ્ત થયેલ દેવેન્દ્રોથી (અથવા દેવેન્દ્રસૂરિથી) વંદિત તે વીર ભગવાનને નમસ્કાર કરે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શુદ્ધિપત્રક પંક્તિ - ५ ભુલે १० 1४ m ० । ४८ ૫૦ 41 અશુદ્ધ शुद्ध ભૂલે ત્પાતિકી ત્પાતિકી અનેક પેટામાર્ગણાનું અનેક માર્ગણાનું શરીર શરીર तदा तथा ण्णाए । भण्णए सपडिबक्खा सपडिवक्खा तस्पावरणं तस्सावरणं सम्म सम्म नलियर नालियर बधुदए बंधुदये सय सयं इगबियंतिय इगबिर्यातय चउपपणिदि चउपणिदि वधणमुग्लाइ बंधणमुरलाइ હાંડકાંની હાડકાની कटुअं कडु हल्लारसगं इक्कारसगं पुर्व उदओ पुटवीउदओ . २५३ સ્વરૂપે પ્રસ્તિવાળા પર્યાપ્તિવાળા जसकित्तिइओ . जसकित्तिई भो ઉન્માર્ગે શના " " ઉન્માર્ગ દેશના સાસ્વાદત ઉદય ન હોય ઉદય હોય अहिण्य. .'अहिगय ५४ ૫૫ ૫૬ १६ ५७ ૫૮ ૫૮ ur १४ સાસ્વા tos For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અનુક્રમણિકા વિષય પ્રથમ કર્મગ્રન્થ કર્મબંધ તથા કમની વ્યાખ્યા... કર્મબંધના ૪ કારણે કર્મના ૪ પ્રકાર... જ્ઞાનાવરણાદિ ૮ કર્મના ઉત્તરભેદ તથા તેની વ્યાખ્યા. જ્ઞાનાવરણાદિના ક્રમમાં કારણ કર્મબંધના વિશેષ હેતુઓ... મૂળ ગાથા તથા શબ્દાર્થ... કેટલીક પારિભાષિક સંજ્ઞાઓની સમજણ... . દ્વિતીય કર્મગ્રન્થ બંધ-ઉદય-ઉદીરણુ–સત્તા વગેરેની વ્યાખ્યા.. ચૌદ ગુણસ્થાનકના નામ.. ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ.. ચૌદ ગુણસ્થાનકનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવતે કેટે.. બંધ.... ચૌદ ગુણસ્થાનકે બંધને યત્ર.. ચૌદ ગુણસ્થાનકે ઉદયને યંત્ર... ચૌદ ગુણસ્થાનકે ઉદીરણાને યંત્ર.. - ચૌદ ગુણસ્થાનકે સત્તા તથા સત્તાને યંત્ર... ઉપશમ શ્રેણિમાં સત્તાને યંત્ર.. ' ક્ષપક શ્રેણિમાં સત્તાને યંત્ર પરિશિષ્ઠ... " દ્વિતીય કર્મગ્રંથ ગાથા તથા શબ્દાર્થ.. .. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પૂજયપા સિદ્ધાંતમહેદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના બ્રહ્મચર્ય ગુણવિષે બ્રહ્મચર્યનું તેજ વિરાજે, જે મૂલ સર્વગુણનું હે ગુરુવર || મન-વયકાય વિશુદ્ધ જ એતે, ચિત્તહરે ભવિજનનું હે ગુરુ પ્રે.. ગુણ ગાતાં મેં કેઈજન દીઠા, આહા! મહા બ્રહ્મચારી હો ગુરુવર , આ કાલે દીઠો નહિ એહ છે, વિશુદ્ધવતને ધારી ગુ. પ્રે.... સ્ત્રી-સાધ્વી સન્મુખ નહિ જોયું, વૃદ્ધપણે પણ તેં તે હો ગુરુવર છે વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતે હે ગુખે.... || શિષ્યવૃન્દને એહ શિખવીયું દઢ આ વિષયે રહેજે હે મુનિવર તેહ તણા પાલણને કારણ, દુખ મરણ નવિ ગણજે હે ગુB.. સંયમ-મહેલ આધાર જ એ તે, દષ્ટિદેશે સવિ મીડું હે મુનિવર | કરમકટકને આતમઘરમાં, પેસવા મહેસું છીડું હે ગુખે... . બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, જાય નરક એવારે હે મુનિવર ! ]] શુદ્ધ આયણકરે નહિ તેહથી, દુખ સહે તિહા ભારે હે ગુખે . || વિજાતીયને સંગ ન કરજે, સાપ તણું પરે ડરજ હે મુનિવર ! ' | કામ કુટિલને નાશ કરીને, અવિચલ સુખડો વર હે ગુખે . જ પ્રેમસૂરીશ્વર! ગુણના આકર ! ગુણ દેઈ અમ દુઃખ મીટા ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહ તણી અમ રીતિ બતાવે પ્રેમ... !! | ગુરુગુણ અમૃતવેલી છે? રચયિતા-પૂ. મુનિરાજશ્રી જગચ્ચન્દ્ર વિ.મ. અનંતશ : વંદના પરમ ઉપકારી, સચ્ચારિત્ર્યચૂડામણિ, ભીમભધિત્રાતા વાત્સલ્યનિધિ સ્વ. પરમગુરૂદેવના ચરણમાં For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના પ્રકાશનો 5. પં. શ્રી નિત્યાનંદવિજયજી ગણિ અનુવાદિત A [કે સંપાદિત ] ગ્રંથો (1) બૃહક્ષેત્ર સમાસ ગુજરાતી અનુવાદ ભાગ-૧ લે 31-00 (2) બૃહક્ષેત્ર સમાસ ગુજરાતી અનુવાદ ભાગ-૨ જે 31-00 (3) પિંડનિયુક્તિ પરોગ ... ... ..6-00 (4) શ્રીપાળ ચરિત્ર સંસ્કૃત ... ... **3-00 (5) નિત્ય નિયમ શ્રેણી ... ભેટ... અપ્રાપ્ય (6) શ્રી પ્રેમ ભક્તિ ગુજન ... ... . અમૂલ્ય (7) બૃહતક્ષેત્ર સમાસ મૂળગાથા .. *** . 1-50 પૂ. મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજી સંપાદિત ગ્રંથો(૮) પદાર્થ પ્રકાશ ભાગ-૧ લો ... ... ...3-00 [ જીવ વિચાર, નવતત્ત્વ, પદાર્થ સંગ્રહ તથા ગાથાશબ્દાર્થ ] (9) પદાર્થ પ્રકાશ ભાગ-૨ જે ... ... ...3-00 [ દંડક, લઘુસંગ્રહણી, પદાર્થ સંગ્રહ તથા ગાથા શબ્દાર્થ ] (10) પદાર્થ પ્રકાશ ભાગ-૩ જે ... ... ..4-00 [ પ્રથમ-દ્વિતીય કર્મગ્રન્થ પદાર્થ સંગ્રહ તથા ગાથા શબ્દાર્થ ] (11) શ્રી સીમંધરસ્વામીની આરાધના ...અમૂલ્ય (12) ચાતુર્માસિક અને જીવનના નિયમે .... ..અમૂલ્ય (13) મુક્તિનું મંગલ દ્વાર ** .. *** ...2-50 [ ચતુઃ શરણ સ્વીકાર, દુષ્કત ગહ, સુકતાનુ મેદનાને સંગ્રહ ] [ આ પુસ્તકના પ્રકાશક બી. એ. શાહ છે. ]. (14) શ્રી સીમંધરસ્વામીના ફોટા ... ... ... અમૂલ્ય મૂલ્ય 4-00 * આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ૩૮૦૦૦૧ Foi Polse Only