SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ ગતિની જેમ આનુપૂર્વી ચાર પ્રકારે છે. ગતિ–આનુપૂર્વી દ્વિક, સ્વઆયુષ્ય સાથે ત્રિક થાય છે. આનુપૂર્વીના ઉદય વક્રગતિમાં છે. વૃષભ અને ઊંટના જેવી શુભ અને અશુભ વિહાયેાગતિ છે. परघाउदया पाणी, परेसि बलिपि होइ दुद्धरिसो । ઝસસટદ્ધિનુત્તો, વેક્સાસનામવતા || ૪૪ ॥ પરાઘાતના ( નામકર્મના ) ઉદયથી બીજા બળવાનને પણ અભિભવનીય ( અપરાજિત) અને છે. ઉચ્છ્વાસ નામકર્મના ઉદ્મયથી શ્વાસેાશ્વાસ લબ્ધિયુક્ત થાય છે. [૪૪] रवि उजियंग, तावजुअं आयवाउ न उ जलणे । जमुसिणफासरस तर्हि, लोहियवण्णस्स उदउत्ति ॥ ४५ ॥ જીવનું શરીર તાપયુક્ત આતપ નામકર્મથી થાય છે. સૂર્યના ખિખમાં ( રહેલા જીવામાં ) આતપ નામકર્મના ઉદય છે, અગ્નિમાં નહિ, કેમ કે ત્યાં ( અગ્નિમાં ) ઉષ્ણુ સ્પર્શી નામક તથા લેાહિતવણું નામકર્મના ઉદય છે. [૪૫] अणु सिपया सरूवं जियंगमुज्जयिए इहुज्जोया । || ૪૬ ॥ ઉદ્યોત નામકર્મના ઉદ્દયથી જીવનું શરીર અનુષ્ણુ પ્રકાશને અહાર ફેલાવે છે ( અને વરૂપે ચમકે છે. ) જેમ ચિત અને દેવ વડે કરાયેલું ઉત્તરવૈક્રિય શરીર જ્યાતિષનાં વિમાના અને ખજુઆ વગેરે. [૪૬] अंगं न गुरु न लहुयं, जायइ जीवस्स अगुरुलहुउदया; तित्थे तिहुयणस्सवि, पुज्जो से उदओ केवलिणो ॥ ४७ ॥ અગુરુલઘુ કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ પણ નહિ લઘુ પણ નહિ તેવું થાય છે. તીર્થંકર નામકમથી ત્રણ લેાકને પૂજ્ય અને છે, તે ઉદય કેવળજ્ઞાનીને હાય છે. [૪૭] 9 નફલેવુનાવિક્રિય,-નોસલનોયમા अंगोवंगनियमणं निम्माणं कुणइ सुत्तहारसमं; વધાયા ગમ્મર, સત્તજીવવવવિજ્ઞાäિ ॥ ૪૮ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy