________________
શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિવાળા જીવને શાસ્ત્રાને વિચાર્યા વિના જ એકાએક જે જ્ઞાન ઉત્પન્ન થાય તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. જ્યારે શાસ્ત્રને ક્યારેય ભણેલ નથી કે વિચાર્યા જ નથી તેવા જીવને પણ તથા પ્રકારના ક્ષયેાપશમ ભાવથી એકાએક એમને એમ યથાવસ્થિત વસ્તુને જણાવનાર મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અશ્રુતનિશ્રિત અતિજ્ઞાન કહેવાય છે.
(શાસ્રની વિચારણા દ્વારા ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય.) મતિજ્ઞાનના ૩૪૦ ભેદ :—
મતિજ્ઞાનના પ્રત્યેક ભેદના વળી બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ આદિ બાર બાર ભેદો થાય છે.
બહુ :—શંખ, ભેરી વગેરે વાજીંત્રા સાથે વાગતા હાય ત્યારે દરેકને પૃથક્ પૃથક્ જાણે તે.
અબહુ :—અનેક વાજીંત્રા સાથે વાગતા હૈાય ત્યારે દરેકને પૃથક્ પૃથક્ ન જાણતા વાજીંત્રાના અવાજ છે. તેટલું જ માત્ર જાણે. બહુવિધ :—મદત્વ, મધુરત્વાદિ અનેક પર્યાયને જાણે. અબહુવિધ :—એકાદિ પર્યાયને જ માત્ર જાણે. ક્ષિપ્ર :—જલદી જાણે.
અક્ષિ : – ધીમે જાગે, લાંબા સમયે ખ્યાલ આવે.
અનિશ્રિત :— ધ્વજાદિ ચિહ્નને જાણ્યા વિના મદિરાદિને જાણે. નિશ્રિત :—ધ્વજાદિના ચિહ્નથી મદિરાદિને જાણે.
અસ‘દિગ્ધ :—શંકા વિનાનું જાણે.
:
સ‘દિગ્ધ —શ કાયુક્ત જાણું. ધ્રુવ :—જાણેલ ભૂલે નહિ.
અર્ધવ :—જાણેલુ ભુલી જાય.
પૂર્વોકત ૨૮ ભેદમાં પ્રત્યેકના બાર બાર ભેદ થતાં ૨૮×૧૨=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org