SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંદ્રિય અને પદાર્થના સયોગ થવાથી થાય છે. તેથી તેના ચાર ભેદ છે. કેમકે ચક્ષુ અને મનથી વિષયના સંચાગ વિના જ મેધ થાય છે, માટે તેમાં વ્યંજનાવગ્રહ નથી, તેથી વ્યંજનાવગ્રહના ૪ ભેદ થયા. અર્થાવગ્રહાદિ ૪ના-૪૪૬૨૪ ભેદ થયા. મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થાય મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ (૧) સ્પર્શીનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) શ્રોત્રેન્દ્રિય 99 (૫) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ (૬) રસનેન્દ્રિય (૭) ઘ્રાણેન્દ્રિય (૮) ચક્ષુરિન્દ્રિય (૯) શ્રોત્રેન્દ્રિય (૧૦) માનસ (૧૧) સ્પર્શનેન્દ્રિય (૧૨) રસનેન્દ્રિય (૧૩) પ્રાણેન્દ્રિય (૧૪) ચક્ષુરિન્દ્રિય 1 (૧) શ્રુતનિશ્રિત Jain Education International "" "" 99 "" "" "" 29 હા 22 ,, 99 (૧૫) શ્રોત્રેન્દ્રિય (૧૬) મન (૧૭) સ્પર્શનેન્દ્રિય (૧૮) રસનેન્દ્રિય (૧૯) ઘ્રાણેન્દ્રિય (૨૦) ચક્ષુરિન્દ્રિય (૨૧) શ્રોત્રેન્દ્રિય (૨૨) મન (૨૩) સ્પર્શીનેન્દ્રિય (૨૪) રસનેન્દ્રિય (૨૫) ઘ્રાણેન્દ્રિય (૨૬) ચક્ષુરિન્દ્રિય (૨૭) શ્રોત્રેન્દ્રિય (૨૮) મના મતિજ્ઞાન એ પ્રકારે છે. (ર) અશ્રુતનિશ્રિત For Personal & Private Use Only ઈહા ઈહા અપાય અપાય અપાય અપાય અપાય. અપાય ધારણા ધારણા ધારણા ધારણા ધારણા ધારણા www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy