________________
(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
પાંચ પ્રકારના જ્ઞાનને ઢાંકનાર જ્ઞાનાવરણ કર્મ પણ પાંચ પ્રકારે છેમતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણ . અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનને ઢાંકે તે મન:પર્યવજ્ઞાનાવરણ કેવળજ્ઞાનને ઢાંકે તે કેવળજ્ઞાનાવરણ
મતિજ્ઞાન યેગ્ય દેશ (પ્રદેશ-ક્ષેત્ર) માં રહેલ વસ્તુ વિષયી મન અને ઈદ્રિયેથી. થતું જ્ઞાન તે મતિજ્ઞાન,
મતિજ્ઞાનના ર૮- ભેદ
(i) વ્યંજનાવગ્રહ - ઇદ્રિય અને વિષયના સંપર્કથી આત્મામાં - થતે અતિ અવ્યક્ત બોધ તે વ્યંજનાવગ્રહ.
(i) અર્થાવગ્રહ – વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે તે અવ્યક્ત બેધ તે અર્થાવગ્રહ (આમાં શબ્દ, રૂપાદિના અવાંતર ભેદને નિર્ણય હેતું નથી.) | (ii) ઈહિા :- “આ શું હશે.” વગેરે વસ્તુને જાણવા માટે ઉહાપોહ (પ્રયત્ન વિશેષ) તે ઈહિ.
(iv) અપાય – આ વસ્તુ આ જ છે. એ વસ્તુને નિર્ણયાત્મક બેઘ તે અપાય.
(૫) ધારણા – નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારણ કરી રાખવી તે ધારણ
આ પાંચમાંથી વ્યંજનાવગ્રહ સિવાયના ચારેન (પાંચ ઈદ્રિય અને મનથી થતા હોવાથી) છ છ ભેદ થાય જ્યારે વ્યંજનાવગ્રહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org