SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. પાંચ પ્રકારના જ્ઞાનને ઢાંકનાર જ્ઞાનાવરણ કર્મ પણ પાંચ પ્રકારે છેમતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણ . અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનને ઢાંકે તે મન:પર્યવજ્ઞાનાવરણ કેવળજ્ઞાનને ઢાંકે તે કેવળજ્ઞાનાવરણ મતિજ્ઞાન યેગ્ય દેશ (પ્રદેશ-ક્ષેત્ર) માં રહેલ વસ્તુ વિષયી મન અને ઈદ્રિયેથી. થતું જ્ઞાન તે મતિજ્ઞાન, મતિજ્ઞાનના ર૮- ભેદ (i) વ્યંજનાવગ્રહ - ઇદ્રિય અને વિષયના સંપર્કથી આત્મામાં - થતે અતિ અવ્યક્ત બોધ તે વ્યંજનાવગ્રહ. (i) અર્થાવગ્રહ – વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે તે અવ્યક્ત બેધ તે અર્થાવગ્રહ (આમાં શબ્દ, રૂપાદિના અવાંતર ભેદને નિર્ણય હેતું નથી.) | (ii) ઈહિા :- “આ શું હશે.” વગેરે વસ્તુને જાણવા માટે ઉહાપોહ (પ્રયત્ન વિશેષ) તે ઈહિ. (iv) અપાય – આ વસ્તુ આ જ છે. એ વસ્તુને નિર્ણયાત્મક બેઘ તે અપાય. (૫) ધારણા – નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારણ કરી રાખવી તે ધારણ આ પાંચમાંથી વ્યંજનાવગ્રહ સિવાયના ચારેન (પાંચ ઈદ્રિય અને મનથી થતા હોવાથી) છ છ ભેદ થાય જ્યારે વ્યંજનાવગ્રહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy