________________
દારિક શરીર રૂપે પરિણમેલ પુદગલોમાંથી જીવ અંગ, ઉપાંગ અને અંગોપાંગની રચના કરે.
અંગ ૮:- બે સાથળ, બે બાહુ, છાતી, પીઠ, પેટ, મસ્તક.
ઉપાંગ – અંગના અવયવ તે ઉપાંગ-આંખ, કાન, નાક, આંગળી વગેરે.
આ અંગે પાંગ – ઉપાંગના અવયવ તે અંગોપાંગ કેશ, રામ, પર્વ, નખ વગેરે.
આ જ રીતે વૈક્રિય અંગે પાંગ નામકર્મ તથા આહારક અંગે પાંગ નામકર્મની વ્યાખ્યા જાણવી. તૈજસ તથા કામણ શરીરને અંગોપાંગ હોતા નથી.
(૫) બંધન નામકર્મ ૫ પ્રકારે (i) ઔદારિક બંધન નામકર્મ :- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદ્યારિક પુદગલોને ગૃધ્રમાણ ૧૪ દારિક પુદ્ગલે જોડે સંબંધ થાય તે ઔદારિક બંધન નામકર્મ.
જેમ લાખથી બે લાકડા જોડાય છે તેમ પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક પુદ્ગલે જોડે નવા ગ્રહણ કરાતા દારિક પુદ્ગલે બંધન નામકર્મના ઉદયથી જોડાય છે.
આ જ રીતે વૈક્રિય બંધન નામકર્મ આદિની વ્યાખ્યા જાણવી. મતાંતરે બંધન નામકર્મ ૧૫ પ્રકારે.
(૧) દા. ઔદા બંધન નામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત દારિક પુદ્દગલોની જોડે ગૃધ્રમાણ ઔદારિક પુદગલોને. સંબંધ થાય તે.
(૨) ઔદા. તૈજસ બંધન નામકર્મ –જે કર્મથી ગૃહીત. કે ગુહ્યમાણ ઔદારિક પુદગલ છેડે ગૃહ્યાણ કે ગૃહીત તેજસ પુગલોને સંબંધ થાય તે.
૧૩. ગૃહીત=પૂર્વે ગ્રહણ કરેલા ૧૪. ગૃથમાણ વર્તમાનમાં રહણ કરાતા.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org