________________
૧૭
દેવતા નારકીને ભવપ્રત્યયી ( ભવના કારણે ) અધિજ્ઞાન હેાય છે. જ્યારે મનુષ્ય તિર્યં ચને ગુણ પ્રત્યયી (ગુના નિમિત્તો) અવધિજ્ઞાન હોય છે. મન: વજ્ઞાન
અઢીદ્વીપમાં રહેલા સજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યા તથા તિયાના માદ્રવ્યના મન તરીકે પરિણમાવેલ પર્યાયેા જેના જાય તે મન:પર્યું વજ્ઞાન.૧
૧૧
મનઃપવજ્ઞાનના બે પ્રકાર છે.
(૧) વિચાય છે.
ઋજુમતિ —સામાન્યથી જાણુ, જેમ કે આને ઘટ’
(૨) વિપુલમતિ :—વિશેષથી જાણે, જેમ કે આને માટીના લાલ રગના અમુકની માલિકીના મેાટા ઘડા ચિંતવ્યા. આમ અનેક પર્યાય સહિત જાણે.
કેવળજ્ઞાન
કેવળજ્ઞાન :—લોકાલાકના સર્વ દ્રવ્યાના ત્રિકાલિક સ` પર્યાયે એક સમયે એક સાથે જેનાથી જણાય તે કેવળજ્ઞાન. કેવળના છ અથ છે.
(૧) શુદ્ધ ઃ—જ્ઞાનાવરણ કર્મના આવરણથી સંપૂર્ણ રહિત છે, તેથી શુદ્ધ
૧૧. પ્ર. :-મનપવજ્ઞાન રૂપીદ્રવ્ય વિષયી છે. તે પછી અરૂપી એવા મનના વિચારા શી રીતે જાણી શકાય ?
ઉ. :–જીવના વિચારે કે ચિંતન મન:પર્યવજ્ઞાનથી સાક્ષાત્ જણાતા નથી. પણ જીવાને ચિંતન માટે મનેવગણાના પુદ્ગલનુ આલબન લેવું પડે છે. મનેવર્ષાંણાના પુદ્ગલા કાયયાગથી ગ્રહણ થાય છે અને મનેયાગથી ચિંતનમાં તે પુદ્ગલાને ઉપયોગ થાય છે. આવા મનેાવાના પુદ્ગલને દ્રવ્ય મન કહેવાય છે. આવા દ્રવ્યમનરૂપ પુદ્ગલાના પર્યાયને (આકારને) મનઃપવજ્ઞાની મન:પર્યંવજ્ઞાનના ખળથી જાણે છે. અને પછી મનેવ ાના પુદ્ગલને આવા આવા આકાર છે. માટે આને આમ ચિંતવ્યું છે. એમ મતિ શ્રુતજ્ઞાનથી અનુમાન કરે છે.
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org