SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (૩)વધાન:–ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય છે. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યામાં ભાગ જેટલા વિષયનું ઉત્પન્ન થઈ યાવત્ ઉત્કૃષ્ટથી અલેકમાં લેક પ્રમાણ ૧°અસંખ્ય ખંડેને જોઈ શકવાના સામર્થ્યવાળું થાય. હિમમાન:–ઉત્પન્ન થયા પછી ઘટતું જાય. પ્રતિપાત –પ્રગટ થયા પછી નાશ પામે તેવું. અપ્રતિપાતી:-પ્રગટ થયા પછી કદી પણ નાશ ન પામે તેવું કાકાશ સુધીનું અવધિજ્ઞાન પ્રતિપાતી છે. જ્યારે અલેકના એક પ્રદેશ પણ જેવાના સામર્થ્યવાળું અવધિજ્ઞાન અપ્રતિપાતી છે. કેવળજ્ઞાન અપાવીને જ રહે. પ્ર. પ્રતિપાતી અને હીયમાનમાં ફેર ? ઉ. પ્રતિપાતી એક સાથે નાશ પામે છે જ્યારે હીયમાન ધીમે ધીમે ઘટતું જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અવધિજ્ઞાનને વિષય અવધિજ્ઞાની (૧) દ્રવ્યથી–જઘન્યથી અનંતા રૂપી દ્રવ્યને જાણે તથા જુએ. ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે-જુએ. (૨) ક્ષેત્રથી–અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ રૂપી પદાર્થોને જુવે-જાણે, ઉત્કૃષ્ટથી અલેકમાં લેક પ્રમાણુવાળા અસંખ્ય બંને જુવે તથા જાણે. (તેટલી શક્તિ ધરાવે) . (૩) કાળથી-અવધિજ્ઞાની જધન્યથી આવલિકાના અસંખ્ય ભાગ જેટલા કાળ સુધીના રૂપી દ્રવ્યના પર્યાને જાણે ઉત્કૃષ્ટથી અતીત તથા અનાગત અસંખ્ય કાળચક સુધીના પર્યાયને જાણે-જુએ. (૪) ભાવથી–જઘન્યથી અનંતા ભાવને જુવે ને જાણે, ઉત્કૃષ્ટથી પણું સર્વ ભાવના અનંત ભાગરૂપ અનંતા ભાવને જાણે ને જુએ. : ૧૦.જો કે અલેકમાં રૂપી પદાર્થો નથી. તેથી અવધિજ્ઞાની અલેકમાં કંઈ પણ જોતા કે જાણતા નથી. પરંતુ તેમનું સામર્થ તેટલું હોય છે કે જે અલેકમાં રૂપી પદાર્થો હોત તે તે જોઈ શકત.... . . . . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy