________________
૧૫
(૧૨) અનુયાગ સમાસ શ્રુત:-સત્પાદિ નવ અનુયાગ દ્વારમાંથી અનેક અનુયાગાનું જ્ઞાન.
(૧૩) માભૃતપ્રામૃત શ્રુત :—એક પ્રાકૃતપ્રામૃતનું જ્ઞાન. (૧૪) પ્રાકૃતપ્રામૃત સમાસ શ્રુત :— અનેક પ્રાકૃતનું જ્ઞાન.
પ્રાકૃત
(૧૫) પ્રાભૂત શ્રુત :—એક પ્રાભૂતનું જ્ઞાન. (૧૬) પ્રાભૃત સમાસ શ્રુત :—અનેક પ્રામૃતનું જ્ઞાન. (૧૭) વસ્તુ શ્રુત :— એક વસ્તુનું જ્ઞાન. (૧૮) વસ્તુસમાસ શ્રુત :—અનેક વસ્તુનું જ્ઞાન. (૧૯) પૂર્વ શ્રુત :—એક પૂર્વનું જ્ઞાન. (૨૦) પૂર્વ સમાસ શ્રુતઃ~~~અનેક પૂર્વાનુ જ્ઞાન. પ્રત્યેક પૂર્વમાં અનેક વસ્તુ હોય છે. વસ્તુમાં પ્રાભૂતમાં,, પ્રાભુત પ્રાભુત હોય છે. અર્થાત્ વસ્તુ એ પૂના અંતર્ગત અધિકાર છે.
,, પ્રાભુત 5, 2,
""
19
પ્રાભૂત એ વસ્તુના અંતર્ગત અધિકાર છે. પ્રાકૃત પ્રાભૂત એ પ્રાભૂતના અંતર્ગત અધિકાર છે. અવધિજ્ઞાન (૬ ભેદ )
અવધિજ્ઞાન :—અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થના ઇન્દ્રિયાથી નિરપેક્ષ આત્મા દ્વારા થતા સાક્ષાત્ બાધ.......
Jain Education International
અવધિજ્ઞાનના છ ભેદ છે.
(૧) અનુગામી :—ચક્ષુની જેમ જ્યાં જઈએ ત્યાં સાથે આવે. (૨) અનનુગામી :—જ્યાં ઉત્પન્ન થયું હાય ત્યાં જ રહે પરંતુ અન્યત્ર જતા સાથે ન આવે (સાંકળથી બાંધેલા દીવાની જેમ)
For Personal & Private Use Only
www.jainelibrary.org