________________
પરંતુ તેનાથી અન્ય જીવમાં જે એક અશનું જ્ઞાન વધે તે વધારાને પર્યાય શ્રુત કહેવાય.
(૩) અક્ષર શ્રુત -એક અક્ષરનું જ્ઞાન. (૪) અક્ષર સમાસ શ્રુત-અનેક અક્ષરનું જ્ઞાન. (૫) પદ શ્રત –એક પદનું જ્ઞાન. (૬) પદ સમાસ શ્રુત :-અનેક પદનું જ્ઞાન.
(૭) સંઘાત શ્રત –ગત્યાદિ ચૌદ માર્ગણામાં કઈ પણ એક માર્ગણાની એક પેટા માર્ગણાનું જ્ઞાન નરકગત્યાદિનું. '
(૮) સંઘાત સમાસ શ્રતઃ—એક માર્ગjતર્ગત અનેક પેટા માર્ગણાનું જ્ઞાન.
(૯) પ્રતિપત્તિ શ્રુત-ચૌદ માર્ગણામાંથી કઈ પણ એક માર્ગણનું જ્ઞાન
(૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રુત-ચૌદ માર્ગણામાંથી અનેક પેટા માર્ગણાનું જ્ઞાન.
(૧૧) અનુગ શ્રત – સત્પદાદિ નવ અનુયોગ દ્વારમાંથી કઈ પણ એક અનુયેાગ દ્વારનું જ્ઞાન.
૭. જેમ વર્તમાનમાં ઓછામાં ઓછા નાણાંના સ્ટાન્ડરીને ૧ નો પૈસે કહેવાય છે. તદ્દન નિધન માણસ પાસે પણ અનેક પૈસાની મૂડી હોય, પણ તેનાથી નિકટના માણસ પાસે એક પૈસાની મૂડી વધારે હોય તે વધારાની મૂડી (બે વચ્ચેનો તફાવત) ૧ પૈસા જેટલી થાય છે તેમ સૂક્ષ્મલબ્ધિઅપર્યાપ્ત જીવનું જ્ઞાન પણ અનંત પર્યાયનું હોય છે. તેનાથી નિટના જીવને જે વધારાનું જ્ઞાન (બે છોનાં જ્ઞાન વચ્ચેને ઓછામાં ઓછા તફાવત) તે પર્યાય શ્રુત કહેવાય.
૮. અર્જરિરાષિતઃ પરમ્ તથા હિમાયત્ત પર એમ પદ અંગે કહેવાય છે, પરંતુ તે અહીં ન લેતા આચારાંગને વિષે ૧૮,૦૦૦ પદ કહ્યાં છે. તેમાંના એક પદનું જ્ઞાન થવું તે પદજ્ઞાન.
૯. સત્પરાદિ નવ અનુયોગ દ્વારની વ્યાખ્યા નવ તત્ત્વમાં પેલ છે. જુઓ પદાર્થ પ્રકાશ ભાગ ૧ લે. ૫૪ ૫૮, ૧૯, ૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org