________________
(૨)
As
ચૌદ ગુણસ્થાનકે સત્તા ૧૪ ગુણસ્થાનકે સત્તા સમજવા માટે નીચેના હેતુ જાણી લેવા. (૧) ૨-૩ ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી. "
તિર્યંચ કે નરકાયુષ્ય બાંધેલ જીવ ઉપશમશ્રેણિ માંડી ન શકે.
જ્યારે અબદ્ધાયુ કે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યું હોય તે જ જીવ ઉપશમણિ પ્રારંભ કરી શકે. જ્યારે કેઈપણ. આયુષ્ય બાંધ્યું હોય તે જીવ ક્ષપકશ્રેણિ માંડી ન શકે. અબદ્ધાયુષ્ય જ ક્ષપકશ્રેણિ માંડી શકે. અનંતાનુબંધિ ૪ તથા દર્શન ૩ ને ક્ષય ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં થાય છે. ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિ અને ક્ષય હોય જ પણ દર્શન ૩ની ઉપશમના હોઈ શકે. મતાંતરે અનંતાનુબંધિ ૪ ને ઉપશમ પણું હોઈ શકે. તે પણ ૪ થી ૭ ગુણ, સુધીમાં જ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org