________________
કર્મ બંધનાં આ પ્રમાણે મુખ્ય ચાર કારણે છે – ૧મિથ્યાત્વક [પ-પ્રકાર ] [ ૩. કષાય : [ ૨૫-પ્રકાર] . ૨. અવિરતિ [ ૧૨-પ્રકાર] | ૪. રોગ [ ૧૫-પ્રકાર ]
(૧) મિથ્યાત્વ મિથ્યાત્વ:–વિપરીત માન્યતા - જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન માનવા તે મિથ્યાત્વ ૦ જે પદાર્થ જે રૂપે ન હોય તે રૂપે માનવા તે મિથ્યાત્વ ૦ સુદેવને દેવ તરીકે, સુગુરુને ગુરુ તરીકે, સુધર્મને ધર્મ તરીકે ન
માનવા તે મિથ્યાત્વ. ૦ કુદેવ, કુગુરુ, કુધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનવા તે મિથ્યાત્વ. - મિથ્યાત્વના પાંચ પ્રકાર– [૧] આભિગ્રહિક :-કુદર્શનમાં રહેલા જ પિતાના દર્શન
[ ધર્મ ] ને જ આચહપૂર્વક સાચું માને તે [ 2 ] અનાભિગ્રહિક –સર્વ ધર્મને સરખા માનવા તે. [૩] આભિનિવેશિક –કદાગ્રહને પકડી રાખ . ગષ્ઠા
માહિલાદિની જેમ. [૪] સાંશયિક:-શ્રી જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા થાય તે
જેમ કે ભગવાને કહેલા ધર્માસ્તિકાયાદિ હશે કે કેમ? '[૫] અનાગિક –અનાગથી એકેન્દ્રિયદિ અજ્ઞાન જીવને હેય તે.
(૨) અવિરતિ પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ તે વિરતિ. વિરતિને અભાવ તે અવિરતિ.
અવિરતિના બાર પ્રકાર:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org