SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ બંધનાં આ પ્રમાણે મુખ્ય ચાર કારણે છે – ૧મિથ્યાત્વક [પ-પ્રકાર ] [ ૩. કષાય : [ ૨૫-પ્રકાર] . ૨. અવિરતિ [ ૧૨-પ્રકાર] | ૪. રોગ [ ૧૫-પ્રકાર ] (૧) મિથ્યાત્વ મિથ્યાત્વ:–વિપરીત માન્યતા - જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન માનવા તે મિથ્યાત્વ ૦ જે પદાર્થ જે રૂપે ન હોય તે રૂપે માનવા તે મિથ્યાત્વ ૦ સુદેવને દેવ તરીકે, સુગુરુને ગુરુ તરીકે, સુધર્મને ધર્મ તરીકે ન માનવા તે મિથ્યાત્વ. ૦ કુદેવ, કુગુરુ, કુધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનવા તે મિથ્યાત્વ. - મિથ્યાત્વના પાંચ પ્રકાર– [૧] આભિગ્રહિક :-કુદર્શનમાં રહેલા જ પિતાના દર્શન [ ધર્મ ] ને જ આચહપૂર્વક સાચું માને તે [ 2 ] અનાભિગ્રહિક –સર્વ ધર્મને સરખા માનવા તે. [૩] આભિનિવેશિક –કદાગ્રહને પકડી રાખ . ગષ્ઠા માહિલાદિની જેમ. [૪] સાંશયિક:-શ્રી જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા થાય તે જેમ કે ભગવાને કહેલા ધર્માસ્તિકાયાદિ હશે કે કેમ? '[૫] અનાગિક –અનાગથી એકેન્દ્રિયદિ અજ્ઞાન જીવને હેય તે. (૨) અવિરતિ પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ તે વિરતિ. વિરતિને અભાવ તે અવિરતિ. અવિરતિના બાર પ્રકાર: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy