________________
૨૩
શાકઃ—જેના ઉદયથી ઇષ્ટ વિયેાગાદિમાં રડે, નિસાસા મૂકે, માથુ
ફૂટ વગેરે કરે.
ભયઃ—જેના ઉદયથી નિમિત્તથી અથવા નિમિત્ત વગર ભય પામે. જુગુપ્સાઃ—જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ પર દુગંછા થાય. પુરુષવેદઃ—જેના ઉદયથી પુરુષને સ્ત્રીના ભાગની ઈચ્છા થાય. સ્ત્રીવેદઃ—જેના ઉદયથી સ્ત્રીને પુરુષના ભાગની ઇચ્છા થાય. નપુસકવે :—જેના ઉદયથી ઉભયને ભાગવવાની ઇચ્છા થાય. પુરુષવેદ તૃણના અગ્નિ જેવા છે. સ્ત્રીવેદ છાણના અગ્નિ જેવા છે. નપુંસકવેઢ નગરના દાહ જેવા છે.
કષાયના સહચારી તથા પેક હાવાથી હાસ્યાદિ નવને નાકષાય કહેવાય છે. કષાયાની સાથે ઉયમાં આવે છે. અને કષાયાના સમાન વિપાક બતાવે છે.
આયુષ્ય કમ –૪ પ્રકારે
નરકાયુષ્ય:- કર્મના ઉદયથી જીવ નરકના ભવમાં રહે. તિય ચાયુષ્ય:—જે કર્મના ઉદયથી જીવ તિ"ચના ભવમાં રહે. મનુષ્યાયુષ્યઃ—જે કર્મના ઉદયથી જીવ મનુષ્યના ભવમાં રહે. દેવાયુષ્યઃ—જે કર્માંના ઉદયથી જીવ દેવના ભવમાં રહે.
તે તે ભવમાં અવસ્થિતિમાં (રહેવામાં) કારણભૂત તે તે આયુષ્ય ક છે.
આયુષ્ય કર્મ ખેડી જેવું છે. જેમ ખેડીમાં નંખાયેલા ચાર તેમાંથી નીકળવા ઈચ્છા કરે તેા પણ અમુક કાળ સુધી તેમાં જ રહે છે. નીકળી શકતા નથી. તેવી રીતે નારકાદિ પણ નીકળવાની ઇચ્છાવાળા હાવા છતાં તે તે આયુષ્યથી તે તે ભવમાં ધારણ કરાય છે.
ગોત્રકમ ૧૨–૨ પ્રકારે
૧૨. આયુષ્ય કર્યાં પછી નામકમ ક્રમ મુજબ આવે આમ છતાં તેનેદ વિસ્તાર વધુ હોવાથી તેને છેલ્લે લીધું છે. વચ્ચે ગોત્ર અને અતરાયકના ભેદોની વ્યાખ્યા આપી દીધી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org